________________
Shri Mahavir Jain Aradhana Kendra
ારત.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ )
દ્રવ્યદયાનું વર્ણન તા મહાત્માઓએ સ્કૂલ બુદ્ધિવાળાઓને બેધ થવા માટે અનેક શાસ્ત્રોમાં યુક્તિપૂર્વક કર્યું છે; દયાના સંબંધમાં શ્રીયાગશાસ્ત્રમાં નીચે પ્રમાણે સ્વરૂપ અતાવ્યું છે.
ક્ષેજ.
आत्मवत् सर्वभूतेषु, सुखे दुःखे प्रियाप्रिये.
चिन्तयन्नात्मनो निष्ठां, हिंसामन्यस्य नाचरेत् ॥ १ ॥
સર્વ ભૂતમાં-સુખ દુ:ખ, પ્રિય, અપ્રિયમાં આત્માની પેઠે સર્વમાં દેખતા ભવ્ય પ્રાણી અન્યની હિંસા કરે નહીં
ૉ.
हिंसा विघ्नाय जायेत बिघ्नशान्त्यै कृतापि हि . કુત્તાવારધિયાપ્યતા, ધૃતા યુનિવઽશની || ? || दमो देवगुरूपास्ति दानमध्ययनं तपः सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ २ ॥
વિધ્રશાંતિ માટે કરેલી હિંસા પણ વિશ્વમાટે થાય છે. આથી એમ સભ્ય જીવોએ સમજવું કે જે લેાકા, કાલેરા ફ્લેગ વગેરે થાય છે ત્યારે દેવીના ભાગ માટે બકરાં પાડા વગેરેની હિંસા કરે છે પણ ખરેખર તે અન્નલેાકેા ભૂલે છે. ફૂલાચારની બુદ્ધિથી કરેલી હિંસા પણ
For Private And Personal Use Only