SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચાર્ય અને ઉપાધ્યાયના વિનયથી અ જ્ઞાનતા નાશ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) શ્રી ગુરૂએલ. અહુ માન કરવાથી જૈન ધર્મની પ્રભાવના થાય છે, ચતુ વિધ અહારથી તેમની ભક્તિ કરવી, આચાર્યોં તથા ઉપાધ્યાયેાની સલાહ પ્રમાણે જૈન ધર્મના ફેલાવા કરવા ચતુર્વિધ સંઘે પ્રયત્ન કરવા, આચાર્ય તથા ઉપાધ્યાયેાની આજ્ઞા વિના સ્વચ્છ ંદતાથી ગૃહસ્થ વર્ગ ધર્મની ઉન્નતિ કદી કરી શકે જ નહી, જેનું જે કૃત્ય હાય છે તે તેજ કરે છે, તરવારનું કામ સૈય કરતી નથી અને સાયનું કામ તરવાર કરતી નથી. જે કાર્યને માટે જે નીમાયા છે તેજ તે કાર્યની ઉન્નતિ કરી શકે છે, વર્તમાન કાળમાં શ્રાવકાએ આ હિત શિક્ષાને ધ્યાનમાં લેઈ વર્તવુ જોઇએ, અનુભવ થશે એટલે અંતે થાકીને સૂત્રોના વર્ચનાનુસારે આચાર્ય તથા ઉપાધ્યાયની આજ્ઞા માનવી પડશે, આચાર્યો તથા ઉપાધ્યાયેાને ત્રિકાલ વદન કરવું, રાજાના કરતાં પણ તેમની આજ્ઞા વિશેષત: શુદ્ધ અંત:કરણથી માનવી. આચાર્ય અને ઉપાધ્યાયના વિનયથી અજ્ઞાનના નાશ થાય છે. શ્રી આચાર્ય પત્થર જેવા શિષ્યને પણ નવપધ્રુવિત કરે છે, અનેક પ્રકારની હૃદયમાં રહેલી શકાઓનો નાશ કરે છે, ત્રિવિધ તાપને સમાવે છે, આચાર્યના વિનયથી જ્ઞાનાવરણીય કર્મના નાશ થાય છે અને તેથી હૃદયમાં શુદ્ધ જ્ઞાન પ્રગટે છે; For Private And Personal Use Only
SR No.008576
Book TitleGuru Bodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSatyendraprasad Mehta Ahmedabad
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy