________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#
વિનયરત્ન,
(૬૫) હતા તે જૈનધર્મને ફેલાવે થતો નથી. ગમે તે ગચ્છના આચાર્ય હેાય તેપણ તત્ત્વ પ્રતિ લક્ષ્ય રાખી કલેશની ઉદીરણ ન થાય અને સંપની વૃદ્ધિ થાય તેમ પ્રવૃત્તિ કરી જૈન ધર્મને જમાનાને અનુસરી ફેલાવો કરવો જોઈએ. તેઓ શ્રાવક અને શ્રાવિકાઓના શ્રી વીરભગવાનની પટ્ટ પરંપરાથી ઉપરી છે. શ્રાવક તથા શ્રાવકા તરીકે રાજા રાણી હોય તે પણ શ્રીસંઘના ઉપરી આચાર્ય ઉપાધ્યાય છે. સાધુ તથા સાધ્વીએ પણ તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે. આત્મસ્વરૂપમાં રહી આચાર્ય તથા ઉપાધ્યાઓએ અન્યનું ભલું કરવું જોઈએ. પંચમહાવ્રત તથા પંચાચાર પાળવા જોઈએ. આચાર્ય તથા ઉપાધ્યાયમાં જે જે અંશે ત્યાગ વૈરાગ્યજ્ઞાન હોય છે તે તે અંશે તે પિતાનું તથા પરનું ભલું કરી શકે છે. જિનાજ્ઞા પ્રમાણે આચાર્ય તથા ઉપાધ્યાયની પદવી પટ્ટ પરંપરના સુવિહિત આચાર્યો આપી શકે છે. આવા આચાર્યો તથા ઉપાધ્યાયે સદાકાળ વતે છે તેમને ત્રિકરણાગે આત્મહિતાર્થે વિનય કર, તેમની આજ્ઞા તે પ્રભુની આજ્ઞા સમજી મસ્તક જતાં પણ પાળવી જોઈએ. તેમની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેમની નિંદા હેલના કરવી નહિ તેમના સગુણેનું સંકીર્તન કરવું. આચાર્ય તથા ઉપાધ્યાયની હિત શિક્ષાઓ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, હિત શિક્ષા દેતાં તેમના ઉપર કદી ફોધ કરવો નહિ, તેમની પુંઠ પાછળ કદી નિંદા કરવી નહિ, તેમનું
થવા જઇએ. માય છે તે
પ્રમાણે આ
આપી
For Private And Personal Use Only