________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
(૭૮)
શ્રી ગુરૂધ. મહાત્માની પેઠે યોગની સાધના કરીએ તે તેવી વિદ્યાઓ મળે, કારણ કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે રાગદ્વેષ રહીત મહાત્માઓને દુનિયાની શી સ્પૃહા છે કે દુનિયાનું કહેવું માને. કેટલાક કહેવા લાગ્યા કે, વિનય વૈરીને વશ કરે માટે આ સિદ્ધ પુરૂષને વિનય કરવો જોઈએ ઇત્યાદિ હજારે સ્ત્રી પુરૂ પિતા પોતાની અકકલ પ્રમાણે વિચાર કરવા લાગ્યાં. રાજાએ પણ સિદ્ધને માન રહેલા જોઈ વિચાર્યું કે આ
સિદ્ધ પુરૂષને શી ગરજ કે મારું
કહ્યું માને પણ મેં સાંભળ્યું રાજાની કળા, ભિક્ષુકનો. છે કે ભક્તિ આધીન ભગવાન. વેષ, ગુરૂની સેવા.
ભક્તિ કરતાં શક્તિ પ્રગટે, માટે આપણે ગુસપણે સન્તની સેવા
કરવી જોઈએ. એમ વિચારી ભિક્ષુકને વેષ લઈ દરરોજ રાત્રીએ સિદ્ધ પુરૂષની પાસે જાય અને સેવા કરે, અતિ વિનયથી સેવા કરવા લાગે અનેક પ્રકારનાં પ્રશ્ન પુછવા લાગે, તેથી રાજાની સમ્યગદષ્ટિ થઈ અને સત્ય દેવ ગુરૂ ધમની શ્રદ્ધા થઈ. આત્મા તે પરમાત્મા છે, આત્મામાં અનંત શક્તિ છે. આમા કર્મથી છુટે તો સિદ્ધ પરમાત્મા થાય ઇત્યાદિ સદુપદેશ ગ્રહણ કર્યો. સેવા કરતાં રાજાને ભિક્ષુકના વેષમાં એક માસ થયે. એક દિવસ ભિક્ષુક મુનિને નમ
For Private And Personal Use Only