________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૬ )
શ્રી ગુરૂબેધ.
સાધુઓનાં અન્ય નામ છે. સાધુ વર્ગના સ્થાપનાર શ્રી કેવલી ભગવાન છે માટે તે વર્ગ સદાકાળ વિજય કરશે, શ્રી મહાવીર સ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ પર્યત ચાલશે તે પણ સાધુઓના ઉપદેશથી જ ચાલશે. બે હજાર અને ચાર યુગ પ્રધાન થવાના છે, તે પણ સાધુઓજ થશે. દુનિયાની સલાહ શાંતિનું રક્ષણ પણ સાધુઓ કરતા આવ્યા છે અને કરશે, લાખે ને અન્યાયરૂપ ચેરી અસત્ય, વ્યભિચાર રૂપ દેષમાંથી મુક્ત કરી રાજાના કરતાં પણ મટી ફરજ સાધુઓ બજાવે છે. અહિંસાદિ પંચમહાવ્રત ધારણ કરે છે, ગામેગામ ફરે છે, પૈસે પાસે રાખતા નથી, લેતા પણ નથી, દેષરહિત આહાર ગ્રહણ કરે છે, ખરેખર પરમાર્થ–આત્માગ આપનાર સાધુવર્ગ છે. ધર્મગુરૂઓ જે સાધુએ કહેવાય છે તેમનાથી જ ખરી ઉન્નતિ થાય છે અને તે જ સત્ય સુધારો કરી શકે છે, નિ:સ્પૃહ હોવાથી સત્ય ઉપદેશ પણ તે આપે છે, તેમને વિનય
કરવાથી આત્મોન્નતિ ત્વરિત
થાય છે, આવા સાધુઓની દિક્ષા અંગીકાર કરનારા
પાસે જે દીક્ષા અંગીકાર શિષ્યોએ સાધુરૂપ ધર્મગુરૂનો કરવો જોઈતો વિનય.
કરે છે તેમણે મન વચન અને કાયાથી સગુરૂને વિનય કરે. દીક્ષા લીધી
For Private And Personal Use Only