________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬ )
શ્રી ગુરૂબેધ. સમાધિ દશાવાળા અપ્રમત્ત ગિ સાંસારિક સુખને હિસાબમાં ગણતા નથી અને તેથી તેઓ બાહ્યમાં સુખ બુદ્ધિ રાખતા નથી, તેનું કારણકે તેઓએ આત્મ પ્રદેશમાં સુખને અનુભવ કર્યો હોય છે.
મોટા મોટા જ્ઞાની પુરૂષે પણ સમાધિનાં સુખ વર્ણવી શક્તા નથી. તેને પ્રત્યક્ષ અનુભવ લેવો હોય તે સહજ સમાધિ પ્રાપ્ત કરવી જોઈએ. પ્રયત્નશીલ સર્વ મનુષ્ય કંઈ સમાધિદશામાં આવી શકતા નથી. આ ભવમાં કેટલીક આરેગ્યતાની ખામી હોય છે તે તે અન્યભવ પ મી પૂર્ણ કરી સમાધિદશા પ્રાપ્ત કરે છે. વીતરાગ શાસ્ત્રોનો અભ્યાસ કરનારાઓ આવી સહજ સમાધિ પામી શકે છે અને તેના ચાગે કેટલાક ચમત્કાર પણ પ્રાપ્ત થાય છે. આવી દશા ઉપર જેઓને પ્રેમ હોય છે તેઓ ગમે ત્યારે તેને પ્રાપ્ત કરે છે. પણ જેઓને દ્વેષ હોય છે તેઓ તે તેને ઘણુ ભવે પણ પ્રાપ્ત કરી શકતા નથી. આવી સહજ સમાધિ પામવા ધ્યાન કરનારાઓ ઉદ્યમ કરે, મનની એકાગ્રતા કરે અને સહજાનન્દના ભક્તા અને. એજ હિતાશીઃ
૩ શાન્તિઃ શાન્તિઃ શાનિક
For Private And Personal Use Only