________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦)
શ્રી ગુરૂઓધ. દ્રવ્યવિનય અથવા વ્યવહારવિનય
કરતાં ભાવવિનય વિશેષત: ઉત્તમ વ્યવિનય કરતાં ભાવ આ ભવમાં અને પરભવમાં છે.
વિનય કરતાં સાત વસ્તુવિનય શ્રેષ્ઠ છે. એની પ્રાપ્તિ થાય છે તેમાં
કોઈ જાતની શંકા નથી. સમ્ય
ક્વવત જીવો ભાવવિનયને પામી શકે છે. લકિક વિનય કરતાં લોકોત્તર વિનય વિશેષત: આરાધ્ય છે, પરમાત્મપદની પ્રાપ્તી લેકેત્તર વિનયથી શીધ્ર થઈ શકે છે. વિનયની આરાધના કરતાં દેવતાઓ, નૃપતિયો, અને મહર્ષિયે સહેજે વશ થાય છે. વિનય વશી. કરણ કરતાં અન્ય વશીકરણવિદ્યા મટી જણાતી નથી.
ગ્ય ક્ષેત્ર કાલમાં જ્યાં ત્યાં જે ઘટે તેવો મન વાણી અને કાયાથી ઉચિત વિનય સાચવનાર સ્ત્રીઓ તથા પુરૂષો
આ ભવમાં તથા પરભવમાં સુખી
થાય છે. ભવ્યબંધુઓ! વિનયને વિનયે રાખો.
ઉત્તમ મહિમા જાણી અહર્નિશ સુખ તેથી છે.
તેનું સેવન કરે. વિનય કરવાથી
િહદયમાં પ્રગટ
થાય છે. કર્મની વર્ગણુઓ ખરી જતાં આત્મા નિર્મલ થાય છે. વિનયનું ફળ પ્રતિદિન આ ભવમાં તમે અનુભવશે, વારંવાર વિનયનું સેવન કરવું
ગ્ય છે.
For Private And Personal Use Only