________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
શ્રી ગુરૂધ.
લાહના પતરાંનુ સુવણ પાણું થતાં તે ગરીબ જનાના ઉપભાગમાં આવશે એવે એકાંત નિશ્ચય નથી, રાજાજ પ્રાય: તે ધનને ભાગવવા પ્રયત્ન ઇચ્છા જો તીવ્ર હોય તે તે વચનબદ્ધ હું કેમ શે વિચાર છે? શિષ્યે કહ્યુ, હે ભગવન્ આવી ઉત્તમ શક્તિ છે તે સર્વ જગના જીવાને તેનુ
કારણ કે કરશે. ત્હારી પૂર્ણ કરીશ. તમારી પાસે
.
જ્ઞાન કેમ આપતા નથી, સર્વ જવાને તેવી શક્તિ આપતાં મેાટા ઉપકારી થશે. ગુરૂ કહે છે કે હે ભબ્ય શિષ્ય ઉત્તમ શક્તિઓનુ દાન ચેાગ્યને આપી શકાય છે. પાત્રાપાત્રને વિચાર કર્યા વિના વિદ્યા શક્તિનું દાન કૂતરાના મુખમાં કપૂર મૂકવા ખરેખર છે, ચેાગ્યતા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી. મનુષ્યા જ્યારે ચાગ્યતાને પ્રાપ્ત કરે છે, ત્યારે ગમે ત્યાંથી વિદ્યાની સિદ્ધિયા પ્રાપ્ત થાય છે, ખાલકના હસ્તમાં તરવાર આપવી તે જોખમ ભરેલુ કામ છે" તેવી જ રીતે અયાગ્યને ચમત્કારિક વિદ્યાનું દાન અર્પવું તે જોખમ ભરેલુ કૃત્ય છે. ઇત્યાદિ વાણી વિલાસથી ગુરૂશ્રીએ શિષ્યને સમજાવ્યા, તાપણુ શિષ્યની કામ્મેચ્છાની નિવૃત્તિ થઈ નહી, ત્યારે શ્રીસદ્ગુરૂએ કહ્યું કે હે ભવ્ય ! જો ત્હારા વચનથી બધાએલ હું શક્તિ અજમાવું છું કિંતુ કેવુ પરિણામ આવે છે તે તુ જોઇશ અને તત:પશ્ચાત્ હને અનુભવ થશે. ચૈાગ વિદ્યાના ખલે તેજ તુરી પ્રગટ કરી,
For Private And Personal Use Only