________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'(૧૯૬૬)
શ્રી ગુરૂધ. છે. રેહિણેય ચારે ચેરીને ત્યાગ કરી શીવપદ લીધું.
રિહિણેય સમાન કેઈ ચેરી કર
નાર નહોતો. પણ અંતે ચેરીને રોહિણેય રે ચો
ત્યાગ કર્યો તે સુખિયે થયો. રીનો ત્યાગ કરી શ્રી વીર પ્રભુની વાણી સાંભળી શિવપદ લીધું તે દુ:ખના ફંદામાંથી નીકળી ગયે.
અનેક શાસ્ત્રોમાં અનેક દષ્ટાંતે
છે, ચેરી નહિ કરવાની શુભ વૃત્તિમાં સદાકાળ રાચી માચી રહેવું. મન, વચન કાયાથી ચારી કરવી નહિ, કરાવવી નહિ, અને ચોરી કરનારની પ્રશંસા કરવી નહિ. ચેરીને ત્યાગ કરનાર પુરૂષ અનેક સદ્દગુણ પામી ઉચાટી ઉપર ચઢે છે.
બ્રહ્મચર્ય.
પુરૂષ અને સ્ત્રીઓએ પરસ્પર સંગનો ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય સામાન્યત: કહે છે. બ્રહ્મચર્યના બે ભેદ છે. દેશથકી બ્રહ્મચર્ય, બીજું સર્વ થકી બહાચર્ય. પિતાની સ્ત્રી વિના અન્ય સ્ત્રીઓની સાથે મિથુનનો ત્યાગ કરો તેને દેશથકી બ્રહ્મચર્ય કહે છે, અને પોતાની તથા પરસ્ત્રીઓની સાથે મૈથુનનો ત્યાગ ભાવ તેને સર્વથકી બ્રહ્મચર્ય કહે છે, આ બે પ્રકારના બ્રહ્મચર્યને દ્રવ્ય બ્રહ્મચર્ય
For Private And Personal Use Only