________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રી ગુરૂએય.
છે. બાળજીવે સાકાર પ્રભુ પ્રતિમાદ્વારા કિતની આરાધના કરે છે. કારણ કે સાકાર પ્રભુનુ સ્વરૂપ તે સમજી શકે છે. માટે સાકાર પરમાત્માની પિડિતાએ પ્રથમ દશામાં ભકિત કરવી અને યાગ્યતા પ્રાપ્ત થતાં નિરાકાર પરમાત્મસ્વરૂપની કિત કરવી. મુકિતનું પ્રથમ પગથિયું ભકિત છે, કારણ કે પ્રથમાવસ્થામાં દરેક જીવા ભકિતથી ચઢી શકે છે. પરમાત્માની ભકિત કરવાથી આત્મા પેાતાના સ્વરૂપે જાગ્રત થાય છે એમ સિદ્ધાંતામાં કહ્યુ છે.
ભિકત યેાગના રંગમાં ભળતી રહે છે. ભકિતના એ પ્રકાર છે. દ્રવ્ય ભકિત અને ભાવભિકત; તેમાં ભાવભક્તિ છે તે ધ્યાન—સમાધિરૂપ છે તેથી તે યાગ કહેવાય છે. અને યાગ પણ આ દશાને અનુસરી ભિકત તરીકે ઓળખાયછે. અર્થાત નામ જામાઞને અથ એક એવી સ્થિતિ અને છે. ભકિત અને ચેગ એક પરિણતિરૂપ થવાથી ભેળાં રહે છે અને ફક્ત નામમાં જ ભેદ રહે છે. ખરેખર ભકતાએ ભક્તિના યાગથી સત્ય શક્તિએ પ્રગટાવી છે.
ભકિત તેજ ગંગાતીર્થ છે, ભિકત તેજ કાશી તથા પ્રયાગ તીર્થ છે. ભક્તિથી ભૂલ થતી નથી. બાહ્ય પદાર્થો છે પણ તેમાંથી ચિત્તરૂચિ ઉડી જવાથી નથી એમ ભાસે છે તેમાં કિતનું જ મહાત્મ્ય છે. ખરેખરા આનંદ પ્રાપ્ત કરવા હાય તા ભક્તિનુ સેવન કરો.
-
For Private And Personal Use Only