________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮)
વિન્યસન. આપી શકે છે. વિનયનું સ્વરૂપ જાણવું તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પણ અવિનય શિષ્યની નિન્દા ન કરવી એજ જાયાનું ફળ છે.
ગૃહસ્થ પુરૂએ તથા સ્ત્રીઓએ સાધુ ગુરૂને પૂર્ણ પ્રેમથી વિનય કરવા જોઈએ, સાધુ વર્ગને વિનય ફળ
આપ્યા વિના રહેતું નથી. કહ્યું
છે કે નાધૂન પુo, ગૃહસ્થ ભકતોએ સાધુગુરૂને વિનય કરવા
तीर्थ भूताहि साधवः । तीर्थ फलति જાઈએ તેમજ ગૃહસ્થ कालेन सद्यः साधु समागमः ॥१॥ સ્ત્રીવર્ગ પણ વિનય ! સાધુએાના દર્શનથી પુણ્ય થાય કરવો જોઈએ. છે. જંગમ તીર્થસ્વરૂપ સાધુઓ છે,
ઉત્તમ સગુણ સાધુઓ સંબંધી
આ લખાણ છે. સ્થાવર તીર્થથી તે પરભવમાં ફલ થાય છે. પણ જંગમ તીર્થરૂપ સાધુઓની સેવા કરતાં આ ભવમાંજ ઉત્તમ જ્ઞાન મળે છે, હૃદયની શંકાઓ ટળે છે, બ્રહ્મવિદ્યાનું યથાર્થ સ્વરૂપ સમજાય છે, અનેક પ્રકા
ના સદગુણે મળે છે. જન્મ જરા અને મરણનાં દુઃખો. નાશ પામે છે માટે સાધુઓને વિનય કરવો જોઈએ, તેમની વસ્ત્ર, પત્ર, આહાર, શયન સ્થાન આદિથી ભક્તિ કરવી જોઈએ. તેમને સંયમ પાળવામાં સહાય આપવી જોઈએ. તેમની નિંદા કરવી નહિ. અયોગ્ય નઠારા સાધુઓને દેખી સર્વ ઉપર અભાવ ધારણ કરે નહિ. સાધુઓને પઠન પાઠ
For Private And Personal Use Only