________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માની,
–
શ્રી ગુધિ.
(૫૭) હશે? આમ સર્વ વિચારવા લાગ્યા. ગુરૂએ કહ્યું, કેમ કોઈ જાય છે કે નહિ? સર્વ કઈ કહેવા લાગ્યા કે ગુરૂજી સર્વ આજ્ઞા પાળી શકાય પણ આ માટે તે હિંમત થતી નથી. પગ હાલતા નથી. એવામાં સુનિશ્ચય નામને ગુરૂને શિષ્ય આવ્યું. દર્શનવંદન કર્યા બાદ ગુરૂએ આજ્ઞા
કરી કે પિલા સર્પના દાંત ગણીને
આવ. ગુરૂની આજ્ઞામાં શે વિચાર, એક શિષ્ય આજ્ઞા ગુરૂ બાલ્યા ને પરમેશ્વર બેલ્યા
એમ ધારી કહેવાની સાથે ચાલ્યો, હિંમત ધારી લઘુ લાઘવી કળાથી
સર્પનું મુખ ફાડયું. પણ દાંત દીઠા નહિ. ગુરૂ પાસે આવી કહ્યું. હે ગુરૂપ્રલે ! સર્પના મુખમાં દાંત નથી. ગુરૂએ તેના મસ્તક પર હસ્ત મૂકી આશીર્વાદ આપી ધન્યવાદ આપે. સર્વ શિષ્યોને કહ્યું. આ ભવ્ય શિષ્યો દેખે, આ વિનયરત્ન વિનયીની આવી સ્થિતિ હોય છે. મસ્તક કોરે મૂકીને વિનય કરનાર કર્યું કાર્ય સિદ્ધ કરી શકતા નથી. જે જે અંશે શિખે ગુરૂને વિનય કરે છે તે તે અંશે શિષ્યો ઉચ્ચ કેટીમાં પ્રવેશ કરે છે. જે શિષ્ય વિનય સેવે છે તેમને નમસ્કાર થાઓ, જે અવિનયી છે તેના પર કરૂણાદૃષ્ટિ વા આત્મદષ્ટિ રહો. અવિનયીયર પણ દોષદષ્ટિ વા નીચ ભાવના થાઓ નહિ. વિનેય શિષ્ય પરમાર્થભેગ
For Private And Personal Use Only