________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરને અને તેને એક ઠેકાણે મૂકાવ્ય, સર્પ પણ સમજાવ્યા પ્રમાણે લાલચેળ જિહા બહાર કાઢતો હતો અને ફણા મારતો હિતે, કાળને કાળ હોય એ દેખાતો હતે. પ્રસંગને પામી બર્સે શિષે ગુરૂનાં દર્શન કરવા આવ્યા. દશનવંદન કરી શ્રી ગુરૂ આગળ બેઠા. ગુરૂએ કહ્યું, હે ભવ્ય શિષ્યો ! આજ મારે એ વિચાર થયો છે કે પેલો દૂર સર્પ દેખાય છે તેના દાંત કેટલા છે તે કોઈ શિષ્ય ગણે. આ કથન સાંભળી શિષ્ય ચમક્યા–ભય પામ્યા, સર્પ વિકરાળ દીઠે. કેટલાક તે વિચારવા લાગ્યા કે અરે ! આવી બુદ્ધિ ગુરૂને કેમ સુઝી. કેટલાક તે એક બીજાને કોઈ સાંભળે નહિ તેવી
રીતે હળવે હળવે કહેવા લાગ્યા
કે અરે ! ગુરૂ મહારાજને વાયુ સર્પના દાંત ગણ- તો નહિ થયો હાય, કેટલાક કહેવા વાની આજ્ઞા. લાગ્યા કે શિષ્યને પ્રાણ કાઢવાને
આ ઉપાય રચે છે, કેટલાક
તે મૂઢમતિથી વિચારવા લાગ્યા કે આવું અમૃત બતાવે તે ગુરૂ શી રીતે કહેવાય, કેટલાક તો વિચારવા લાગ્યા કે કઇ પ્રોજન બતાવી ભાગી જવું તે એગ્ય છે, કેટલાક તો વિચારવા લાગ્યા કે જે દાંત ગણવા જાય તે તો મરી જાય. પશ્ચાત્ ગુરૂને શું ? ગયે તે ગયે, પાછો આવનાર નથી. જીવતો નર ભદ્રા પામશે, મુઆ પછી કે નહિ મળે. કેટલાક તો વિચારવા લાગ્યા કે સપના દાંત ગણવાની આજ્ઞાનું શું પ્રજન
For Private And Personal Use Only