________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ.
( ૧૪૩ ) ભાષાના ચાર ભેદ છે. નામભાષા, સ્થાપના ભાષા, દ્રવ્ય ભાષા અને ભાવ ભાષા ભાષા પણ પુદ્ગલ દ્રવ્ય છે. જીવ, સ્થિત એવાં ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે પણ ગમન પરિણામવાળાં અસ્થિત ભાષા દ્રવ્યને ગ્રહણ કરતો નથી. જીવ જે સ્થિત ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે તે દ્રવ્યાદિક ચાર ભેદથી જાણવાં. દ્રવ્યથી અનંતપ્રદેશી પુદગલધ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. કાલથી એક સમય સ્થિત ભાષા દ્રવ્ય ગ્રહણ કરે છે. યાવત્ અસંખ્યય સમય સ્થિતિક ભાષા દ્રવ્યને પણ કરે છે. કારણકે પુદગલોનું અસંખ્યકાલ પર્યત પણ અવસ્થાન છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય ભાષાપુદગલોને જીવ ગ્રહણ કરે છે. સમુદાયની વિવક્ષાએ નિશ્ચય પાંચ વર્ણ બે રસ વગેરે હોય છે. કાળો વર્ણ વગેરે પણ એક ગુણ. કાળે યાવત અનત ગુણ કાળો વગેરે સમજી લેવું. સ્પર્શ સંખ્યા આશ્રયી ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ કેટલાંક બે સ્પર્શવાળાં છે પણ એક સ્પર્શ વાળાં નથી કારણ કે એક પરમાણમાં પણ અવસ્ય બે સ્પર્શને સંભવ છે.
આત્માના પ્રદેશોની સાથે સંગત એવા અર્થાત્ સ્પશયલાં ભાષા દ્રવ્ય પુદ્ગલેને આત્મા પ્રહણ કરે છે. આત્માના પ્રદેશોની સાથે એક ક્ષેત્ર અવથિત ભાષા દ્રવ્યને
For Private And Personal Use Only