________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ગુરૂધ આત્મા ગ્રહણ કરે છે. આસન્તા આદિ અનુપૂર્વા વિશિષ્ટ ભાષાદ્રવ્યને આત્મા, ગ્રહણ કરે છે. પરદિશાથી આવેલાં ભાષા પુગલેને આત્મા ગ્રહણ કરે છે. ભાષા બોલનાર અવશ્ય ત્રસનાડીમાં સ્થિત હોય છે, તેથી ભાષકોને દિગગત પુલનું ગ્રહણ સંભવે છે
આભા, કેવાં પુદ્ગલ ગ્રહણ કરે છે અને કેવાં કાઢે છે તે બતાવે છે.
કેઇ નાગાદિ ગુણયુક્ત તીવ્ર પ્રત્યથી આદાન અને નિસર્ગ વડે ભિન્ન ખંડ ખંડ કરેલાં દ્રવ્યને કાઢે છે. કઈ વ્યાધિગ્રસ્ત મંદ પ્રયત્નવાળ વક્તા, તથા ભૂતસ્થલખંડવાળાં ભાષા દ્રવ્યને મૂકે છે. ભિન્ન ભાષા દ્રષ્ય છે તે સુક્ષમ અને બહુ હેય છે, તેથી અન્ય દ્રવ્યથી વાસિત થવાથી અનંતગણુ વૃદ્ધિયુકત હોય છે અને તે છ દિશામાં લકાન્ત વ્યાપ્ત થાય છે. અભિન્ન ભાષા દ્રવ્ય છે, તે સંખ્યાતા જન જઈ શબ્દ પરિણામને ત્યાગ કરે છે.
ભાષા દ્રવ્યને અવયવવિભાગ પાંચ પ્રકારને છે–૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચુણિકાભેદ, ૪ અનુતટિકા અને ૫ ઉરિકા ભેદ છે. એ પંચ પ્રકારના ભેદ પણ પશ્ચાનુપૂર્વીએ અનંત અનંતગુણ અધિકારી જાણવા.
તાલવાદિ પ્રયત્ન વિશેષથી ઉચ્ચરિત તત્ દ્રવ્યો વડે તસ્ત્રાયોગ્ય વાસના ચગ્ય દ્રવ્યોનો પરાઘાત થાય છે. દ્રવ્ય
For Private And Personal Use Only