________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યારત્ન.
( ૧૩૩ )
એમ વિચાર કરી ડાશીએ રેંકતા એવા ભેંશના પાડાને કૂવામાં નાખી દીધું અને કહેવા લાગી કે, હું પાડા ! કૂવામાં પડયું પડયું ખૂબ પાણી પીજે. બીચારૂં નાનું પાડું કૂવામાં તરફડી મારવા લાગ્યું. અંતે તેના પ્રાણ ગયા. ડેશી તા દયાની ધનમાં હરખાતી હરખાતી ઘેર આવી, રાત્રી થતાં પુરાણીએ કથા વાંચવી શરૂ કરી; ડેાશી પાડાની દયા કરવાનું ડહાપણુ સભા આગળ કહેવા લાગી કે આજ તે મે તરસ્યા પાડાને ઉંચકી કૂવામાં નાંખ્યું છે. તેથી તે ચારૂં એ એન્ડ્રુ ઘુડડે ઘુંટડે પાણી હજી પીતું હશે. છેવટે પુરાણીએ કહ્યું કે, અરે ડાશી ! પાડુ' તા મરી ગયું, હજી સુધી રહી શકે નહીં. તે તે જ્ઞાનવિના યાના બદલે હિંસા કરી. ડાશીને બહુ પશ્ચાત્તાપ થયેા. તેમ જે જીવો જ્ઞાનિવના યાના માં કહેવાય છે તે ઉલટા દુર્ગતિ ભજનારા થાય છે. ચાની સૂક્ષ્મ વાત છે. પેાતાની દયા અને પરની દયા જે સમજી શકે છે, જીવાની દયા પાળી શકે છે. એક ભેાળા માણસે ગુરૂ પાસે પ્રતિજ્ઞા લીધી કે, જે મનુષ્યો કંગાળ હાય તેની મારે દયા કરવી. કેટલાક દિવસ સુધી તેણે મનુષ્યેાની દયા કરી. એક દિવસ તે વિચારવા લાગ્યા કે અરે ! હાલમાં મનુષ્યો ભિખારી થતા નથી. જો ભિખારી થાય તા યા કરવાનું મારું વ્રત પળે, માટે ઈચ્છું છું કે ઘણા મનુષ્યો કગાલ થાઓ. અહા કેવી દયા ! અરે ! અજ્ઞાની
For Private And Personal Use Only