________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતાષ.
( ૧૮૧)
પણ મુક્તિનાં સુખ ભાગવે છે. સત્તાષી મનુષ્ય મુક્તિનાં સુખના સાક્ષી છે.
•
માન, પૂજા, કીર્તિની લાલચ પણ જેના હૃદયમાં નથી, અર્થાત્ મુક્ત થવામાં જ જે ઉત્તમતા સમજે છે, દેવ લેકનાં સુખ પ્રાપ્ત કરવાની પણ જેની ઈચ્છા નથી, સકળક ક્ષય કરી જે પરમાત્મા થવા ઇચ્છે છે, તેમ ભાવથી સંતેષી છે, સઘળી દુનિયાની આશાએ જેણે જ્ઞાનયોગથી દૂર કરી છે, એવા સતેાષી પુરૂષને કેાઈની પણ સ્પૃહા નથી.
હે ભવ્યાત્માએ ! તમે સદાકાળ સતાષ ધારણ કરે!. ઈચ્છા આકાશના સમાન છે. કઈ વસ્તુને લેાગળ્યાથી સતેાષ થવાનો નથી. પાંચ ઇન્દ્રિયાના વિષયા જેમ જેમ ભાગવીએ છીએ તેમ તેમ અસતાષ વધતા જાય છે. કામ ભાગ પણ લાગળ્યાથી શાંત થતા નથી. આત્માનું સ્વરૂપ સમજી સંતોષ ધારણ કરવાથી સર્વ વિકારોથી રહિત મન થાય છે.
જે મુનિવરો દુનિયાની સર્વ વસ્તુઓને અસાર સમજી સતેાષ ધારણ કરી પંચમહાનત અંગીકાર કરે છે તેમને ધન્યવાદ ઘટે છે. જે ભવ્યા સતાષવૃત્તિ ધારણ કરી શ્રાવનાં ખાર વ્રત અંગીકાર કરે છે તેમને ધન્યવાદ ઘટે છે; જે મહાત્મા સતાષ વૃત્તિ ધારણ કરી ધનાદિકને ત્યાગ કરી આત્માની રૂદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમને ધન્યવાદ ઘટે છે. જે મહાત્માઓ આત્મામાંજ સુખ છે એમ
For Private And Personal Use Only