________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨ )
શ્રી ગુરૂએસ.
ધારી ચક્રવર્તિની પણ યાચના કરતા નથી તેમને ધન્યવાદ ઘટે છે. પ્રારબ્ધ કર્મથી જેઓ અનેક પ્રકારની બાહ્ય રૂદ્ધિવાળા છે, છતાં તેમાં જેએને મૂર્છા જરા માત્ર પણ થતી નથી, તેવાને ધન્યવાદ ઘટે છે; જે ધનાઢયા :લાભટ્ટત્તિથી વ્યાપારની ઉપાધિમાં તદ્દીન થતા નથી અને લાભને નાશ કરી પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરે છે, તેમને ધન્યવાદ ઘટે છે.
સતાષ એ શબ્દનો અર્થ સમજતાં મનુષ્ય ખરા સુખને અધિકારી થાય છે. આત્માની અનંત રૂદ્ધિ જાણી તે હુવે બાહ્યમાં કેમ લેભાવુ જોઇએ ? હે ચેતન ! આવા મનુષ્યભવ વારવાર મળનાર નથી. માટે સાષ ગુને ધારણ કરી ખરૂં સુખ પ્રાપ્ત કર. અસંખ્ય અસ ંતાષી મનુષ્યા દુનિયામાંથી ધમાધમ કરી ચાલ્યા ગયા, પણ તેઓ અંતે ખુબ પસ્તાયા, હાથ ઘસ્યા; અને ધુળની માયા ધુળરૂપ થઇ ગઇ. અંતે તેઓ હાય હાય કરતા ચાલ્યા ગયા. માટે હે આત્મન્ ! કેવળ જ્ઞાનીઓનો ઉપદેશ સ્મરી હાર્ શુદ્ધ સ્વરૂપ સ્મર, શુદ્ધાત્મ પ્રદેશમાં સ્થિર થા, હારૂં ત્હારી પાસે છે, સતાષવૃત્તિને ધારણ કર કે જેથી પરમાનદ પદને તું દેખી શકે.
તેજ જ્ઞાની અને અનુભવી છે કે જેણે સાષમાં પેાતાનું જીવન ગાળ્યું. હું સતા ! જો તમારે સુખમય જીવન મનાવવું હોય તા સ ંતાષનુ સેવન કરો. શામાટે
For Private And Personal Use Only