________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી ગુરૂધ. છે તે આવી પાપ વૃત્તિને મનમાં ધારતો નથી. છાબડીએ કદી સૂર્ય ઢંકાતો નથી. પરાળમાં ઢાંક
વાથી શેલડી છાની રહેતી નથી.
તરણ આડું ધરવાથી ચંદ્રનો પ્રકાશ ચાર પિતાને શાહુકાર
ઢંકાતા નથી. તેમ ચોરી કરનાર જણાવવા બહુ પ્રયત્ન
પણ અંતે ચોર તરીકે ઓળખાય કરે છે, પણ અતે | પાપને ઘડે ફૂટે છે.
છે. પાપને પગ નથી પણ તે છાપરે ચઢીને બોલે છે. ગમે તેવા ચોરીના
કરનારાઓ પણ અંતે પકડાય છે, અને તેને અનેક દુઃખ પડેલાં સાંભળીએ છીએ. આપણું આંખે પણ ચોરેને અનેક પ્રકારનાં દુઃખ થાય છે, તે જેવામાં આવે છે. ચોરનારની ચાર આંખે છે પણ પકડનારની પાંચ આંખો છે. ગમે ત્યાં જાઓ પણ અંતે ચોરને પત્ત લાગે છે. કદાપિ આભવમાં કોઈ ન પકડાય તે પણ તે ચોરી જેવું કામ કરી કર્મરાજાના પાશમાં તો સપડાયેલ છે. કહ્યા કાનની કૂતરી જેમ જ્યાં જાય ત્યાં અપમાન
પામે છે. કોઈ તેને બેસવા દેતું કહ્યા કાનની કૂતરીની
નથી. તેમ ચોરનો પણ અવિપેઠે ચોર અપમાન | શ્વાસ લાવી કેાઈ તેને બેસવા દેતું પામે છે. નથી. તેના ઉપર કોઈને વિશ્વાસ
આવતું નથી. અમુક ચોર છે,
For Private And Personal Use Only