________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય.
( ૧૫૯ ) જલધિમાં નાખેલે લોઢાને ગોળો જેમ તળીએ બેસે છે, તેમ ચોર પણ પાપ કર્મ કરી અંતે નીચ ગતિમાં
જન્મ લે છે, અને ત્યાં અનેક ચેર અંતે મરીને દુર્ગતિમાં |
પ્રકારનાં દુઃખો ભોગવે છે. ચોરી જાય છે.
કરનારને આત્મા બહુ મલિન
બને છે. તેથી તેને ધર્મને વિચાર થતો નથી. પરભવ વા દુર્ગતિમાં ગએલા જીવે ૌરવ દુ:ખે ભગવે છે. ચોરી કરતાં ચોરના આત્માનું ધન લૂંટાય છે. ચોરના
ઘરની પણ ચોરી કરનાર
દુર્ગુણે રૂપી ચોરે છે. ચોરના ચોરી કરતાં ચારના આ
મનમાં જે જે ખરાબ વિચારે ભાનુ ધન લુંટાય છે.
થાય છે તે ખરાબ વિચારે
' પિતે ચોરના આત્માની જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રૂદ્ધિને લૂંટે છે. ચોરના આત્મામાં જે જે સદગુણે ય છે તે સર્વનો નાશ કરનારા દુર્ગુણારૂપ ચોના પ્રતિ ચોર જોઈ શકતો નથી. ચોર અન્યની ચોરી કરે છે એમ પોતે માને છે, પણ ખરેખર તે છેતરાય છે. ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, અને સ્વાર્થ આદિ દુર્ણ રૂપ એરે જેણે જાણ્યા નથી, તે અન્યનું ધન વાપરવા ઈચ્છે છે, પણ જે સમજે
For Private And Personal Use Only