________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય.
( ૧૬ )
પડયા છે અને તે મરણ પામ્યા છે, માબાપે વ્હાલથી બાળકાને પરણાવે છે પણ અંતે તેમાંથી સારૂં પરિણામ નથી આવતુ, ત્યારે માબાપ પશ્ચાતાપ કરે છે. માળલગ્નથી શરીરની ત ંદુરસ્તી રહેતી નથી, મગજ ઘડી ઘડીમાં તપી જાય છે. વિદ્યાભ્યાસ પડતા મૂકવો પડે છે. આમ મનુષ્યે જાણે છે છતાં શા માટે ખાળલગ્નરૂપ હામમાં પેાતાનાં પુત્ર અને પુત્રીઓને હુંમતાં હશે, બાળલગ્નથી કુળ જ્ઞાતિ ધર્મ અને દેશની પાયમાલી થઇ છે થાય છે અને ભવિષ્યમાં પાયમાલી થશે. મૈથુન સેવનાર પાતેજ કબુલ કરે છે કે તેથી મ્હને અમુક રીતે હાનિ થઇ, હવે મૈથુન સેવવાથી જીવોનો ઘાત થાય છે તે જણાવે છે.
श्लोक
योनियंत्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जंतुराशयः ॥ पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुन त्यजेत् ॥
સ્ત્રીની ચેાનિમાં ચક્ષુથી ન દેખાય એવા સુક્ષ્મ જં તુઓના જથ્થા ઉત્પન્ન થાય છે. રૂની અનાવેલી નલીમાં તપાવેલા લાખડના સળીયાને નાખવાથી જેમ રૂના નાશ થાય છે, તેમ મૈથુન સેવતાં સ્ત્રીની ચેાનિમાં રહેલા જ તુઓના નાશ થાય છે, અને તે જંતુઓને નાશ થવાથી હિંસા લાગે છે. કામશાસ્ત્રના રચયિતા વાત્સ્યાયન ઋષિ પણ સ્ત્રીની યાનિમાં સૂક્ષ્મ જં તુઓ - ત્પન્ન થાય છે એમ માને છે
For Private And Personal Use Only