________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી ગુરૂધ. બુદ્ધિથી કંઇ પણ સત્યાસત્યને વિચાર
કરી શકતા નથી ? અરે ! તમે કેમ સુલસને ઉપદેશ.
વિચાર કરી શકતા નથી. વંશપરં
પરાથી કરવામાં આવેલી હિંસા પાપરૂપ ફળ આપ્યા વિના કદી રહેવાની નથી. તમારા હિંસાના વિચારનું ફળ તમને મળ્યા વિના કદી રહેનાર નથી. ત્રણ કાળમાં પણ હિંસાથી ધર્મની ઉત્પત્તિ થઈ નથી. જે જીવ જેવાં કર્મ કરે છે તેવાં તેઓ ફળ ભોગવે છે. હિંસાના કરનારા અનેક જીવો નરકમાં જાય છે અને જશે. આ પ્રમાણે સુલસે ઉપદેશ આપે. સુલસ, જીવ દયા પાળી સુગતિ પામ્યો. તે પ્રમાણે જે જીવો જીવદયા પાને છે તે પણ સુગતિ પામે છે. પોતાનું માંસ કઈ ખાવા ધારેતો પિતાના મનમાં જેવું લાગે છે તેવું જ અન્ય જીવોને પણ લાગે છે. માંસના ભક્ષકેથી જગમાં પાપની વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારના રોગો ઉદભવે છે. જે
દેશમાં પુષ્કળ જીવોની હિંસા કર
વામાં આવે છે ત્યાંના લેકે ઉપર હિંસાથી રેગેની
અનેક પ્રકારનાં દુ:ખનાં વાદળાં તૂટી ઉત્પત્તિ થાય છે.
પડે છે. હિંસાથી અનેક કેલેરા
લેગ વગેરે દુષ્ટ રેગે ફાટી નીકળે છે. જવાલામુખી પર્વતે ફાટવાથી દેશના દેશ અને નગર
For Private And Personal Use Only