________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુરૂએ કરેલી શિષ્યની કસોટી.
www.kobatirth.org
( પર )
વિનયરત્ન,
હવે કારા થડામાં જળ મગાવીને તેને સધળી વિદ્યાઓ
આપું. શિષ્યને ઘડા લેવા કુંભારને ત્યાં મેકલ્યા અને પાણી મગાવ્યું. શિષ્ય કુંભારને ત્યાંથી ઘડા માગી લઈ ભક્તાના ઘેર અચિત્તલ લેવા ગયે. જલભૂત ઘડી લઇ ગુરૂ પાસે આવતાં એક શુન્ય સ્થાનમાં થાક લાગવાથી આંબલીના ઝાડ તળે બેઠા, તે વખતે તેના મનમાં ખરા વિચાર આવવા લાગ્યા. અરે આટલા વર્ષ સુધી ગુરૂના વિનય કર્યો પણ કોઇ તત્ત્વ મળ્યું નહિ. હવે અત્ર રહેવુ યેાગ્ય નથી. ચાલ અત્રથી ભાગી જઉં, એમ વિચાર કરી ભાગવા લાગ્યા ત્યારે ઘડામાંથી એકદમ અવાજ થયા કે કેમ ભાગે છે. શિષ્યે આ શબ્દ સાંભળ્યે અને ચમકયા, કાણુ ખાલ્યુ. પા ભાગવા લાગ્યા, પાછે. અવાજ થયા. શિષ્યે પુછ્યું કેાણ ખેલનાર છે ? ત્યારે ઘડામાંથી અવાજ થયા કે અરે શિષ્ય ? હું ઘડા છું. તું ગુરૂને મૂકી કાં ભાગી જાય છે. મારા જેટલું હૅને દુ:ખ પડયું નથી. કેમ કટાળે છે. ઘડા કહેવા લાગ્યે કે પ્રથમ માટીની ખાણમાંથી પ્રથમ માટી કાઢી અને ગધેડા ઉપર ચઢાવ્યેા. ચાટા વચ્ચે લેઈ જવામાં આવ્યા. પ્રથમ ખૂબ ફૂટચે. પાણી નાંખી ખુબ મ્હને રગદોળ્યેા. પછી ચાક
ઘડાના શિષ્ય પ્રતિ ઉપદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only