________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ).
શ્રી ગુરૂધ. કરે છે. હવે દયાના ભેદનું વર્ણન કરાય છે. દયાના અપેક્ષાએ અનેક ભેદ પડે છે. જૈનશાસ્ત્રોમાં
દયાના ભેદનું અત્યંત સૂક્ષ્મ દષ્ટિથી દયાના અપેક્ષાએ વર્ણન કર્યું છે. દયાના મુખ્યતાએ અનેક ભેદ પડે છે. બે ભેદ પડે છે, દ્રવ્યદયા અને
ભાવદયા. તેમાં જીવાના પ્રાણનું રક્ષણ કરવું તેને દ્રવ્યદયા કહે છે અને જીવના જ્ઞાનદર્શન ચારિત્રાદિ ભાવપ્રાણેનું રક્ષણ કરવું તેને ભાવયા કહે છે. દ્રવ્ય દયાથી જીવ પુણ્યાદિક પ્રાપ્ત કરી ઉત્તમગતિ પ્રાપ્ત કરે છે અને ભાવદયાથી જ્ઞાન દશન ચરિત્રાદિ લક્ષ્મી પામી મોક્ષ પ્રાપ્ત કરે છે. દ્રવ્ય દયાના કરનારા સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવો પણ હોય છે અને ભાવદયાના
કરનાર તે સમ્યગ્દષ્ટિજીવો હોય દ્રવ્ય દયા કરતાં છે. દ્રવ્ય દયાથી આત્મા ભાવદયાને ભાવદયા અનંત પામી શકે છે. સમ્યવરત્નની ગુણ હિતકારક છે. પ્રાપ્તિ વિના ભાવદયા હેાઈ શકતી
નથી. પિતાના આત્માનું સ્યાદ્વાદદૃષ્ટિથી સ્વરૂપ ઓળખતાં ભાવદયા પ્રાપ્ત થાય છે. ભાવદયા કરનારે જીવ ચઉદરાજકમાં વર્તનારા છને અભયદાન અપે છે. ભાવદયા બે પ્રકારની છે. સ્વભાવદયા અને પરભાવદયા, પિતાના આત્માની જ્ઞાનાદિ ગુણથી ઉન્નતિ
For Private And Personal Use Only