________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦)
શ્રી ગુરૂએલ
કેટલાક પરમાત્માને પ્રસન્ન કરવા માટે પરમાત્માન નામના હામ કરી હજારા પશુઆના અગ્નિમાં હામ ક છે, અને એમ કરવામાં પરમાત્માના હુકમ છે એમ ત્રુટું વઢે છે, એવા લેાકેાની ભક્તિથી કંઇ તેમનું કલ્યાણ થતુ નથી. શું પરમાત્માને અકરાનું લેાહી પસંદ પડે છે ? ના કદી નહિ. ખરેખર તે ભક્તિ જ કહેવાય નહિ. કોઇ મનુષ્ય ચારી કરી હજારાનાં ગળાં રેંસી નાંખી રાજાની ભક્તિ કરવા ધારે તે શું રાખ્ત તેથી ખુશી થશે ! અલખત નહીં. તેમજ હિંસકા પણ હેામમાં અકરાં હામીને તથા પરમાત્માના નામે અકરાં રેસી નાખીને ભક્તિ કરવા ધારે તે તેની ભક્તિ નહિ પણ એક જાતની હિંસાની ભ્રમણા છે.
કેટલાક લેાકેા પરમાત્માની ભક્તિના નામે પથ ઉભા કરી ભેાળા લેાકેાને કંઠી બંધાવી પૈસા રળે છે. વ્યાપાર ચલાવે છે. મેહમાયામાં મસ્તાન રહે છે. શું આવી સ્વાિ તિથી આત્મા ઉચ્ચ કેાટી ઉપર આવી શકે ? ના, કદી નહિ. કેટલાક લેાકેા પરમાત્માના સદ્ગુણ્ણા જાણતા નથી અને ગાડરીયા પ્રવાહની પેઠે અંધાધુંધી ચલાવે છે. તેની ભકિત પણ નકામી સમજવી.
કેટલાક લેાકા પેાતાનું નામ અમર રાખવા માટે અને પેાતાના નામનો પંથ ચલાવવા માટે અસલની નકલ કરી આડા અવળા વિચારા તથા રીવાજો ભેગા કરી લેાકેાને ભક્ત હાવાનું ડાળ બતાવી પરમાત્માના નામનો પથ ઉભા
For Private And Personal Use Only