________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮).
શ્રી ગુરૂધ. કરે છે તે નિશ્ચલસમ્યકત્વને પામે છે. તિર્યચપણ સભ્યત્વને પામે છે. આવી ઉત્તમ અમૂલ્ય શ્રદ્ધા પામવા અહર્નિશ પ્રયત્ન કરો. શ્રદ્ધા પામી અનેક જીવો મુક્તિ પામ્યા–પામે છે અને પામશે, ૩ૐ શાંતિઃ રૂ
૧૧. ભક્તિ .
ભક્તિ—અથોત સેવા એ નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. ભક્તિથી મુક્તિ થાય છે, એમ અનેક જ્ઞાનિ જયડિંડિમ વગાડીને કહે છે. જગમાં અનેક ધર્મ પાળનારા અનેક મનુષ્ય અનેક રીતે પરમાત્માની ભક્તિ કરે છે. દેવતાઓ પણ પરમાત્માની ભક્તિ કરે છે, ભક્તિ સમાન જગમાં પરમાત્માને પ્રાપ્ત કરવાને અન્ય ઉપાય નથી. એક વિદ્વાન તે એટલા સુધી જણાવે છે કે જેણે ભક્તિને આનંદ ચા નથી તે પરમાત્માને લુખા ભાવથી પ્રાપ્ત કરી શકે નહીં.
દરેક ધર્મવાળાઓ પિતાના ઇષ્ટદેવની વાણીથી અને કાયાથી ભક્તિ કરે છે. પોતાના ઈષ્ટદેવના ગુણ ગાવાને માટે મંડળીએ સ્થાપે છે, બધા ભેગા મળીને ગાય છે. પૂજાએ ભણાવે છે. મૂર્તિ વા કઈ પણ નિર્માણ કરેલી દિશા સામા ઉભા રહી વા બેસીને સેવક બની સ્તુતિ ગાય છે. બ્રીસ્તિ
For Private And Personal Use Only