________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨ )
શ્રી ગુરૂએય.
વાથી અનેક પ્રકારની સિદ્ધિ થાય છે, મોટાંઓને અનેક પ્રકારની ચિંતા હોય તે તે ટાળવા પ્રયત્ન કરવા તે પણ એક જાતના વિનય છે. મેટાંઓને જોઇતી અનેક પ્રકારની સગવડતા કરી આપવી તે પણ એક જાતના વિનય છે. માટાંઓને ઉપર ઉપરથી જે વિનય કરે છે અને મનમાં તેમનું પ્રિય કરવાને વિચાર આચાર નથી તે ખરા વિનયવત નથી. મેાટાંઓનું કાઈ પણ રીતે ભલું કરવું તેજ ખરેખરા વિનય છે. શબ્દ માત્રથી વિનય કંઇ ફળ આપતા નથી પણ વિનયને જે મહેાળા અર્થ થાય છે, તે પ્રમાણે વર્તવાથી આત્માનું હિત થાય છે. મેટાંના કરાતા વ્યવહારિક વિનય ઉચ્ચ સ્થિતિ પમાડે છે. મેટાંઓ, વિનયના બદલામાં જે ક આપે છે, તેનું વર્ણન થઈ શકતું નથી. જગત્માં મેટાંઓને વિનય કરવાથી મનુષ્યાએ ઘણું પ્રાપ્ત કર્યું છે. અહંકારમાં લીન થએલા માટાને લઘુ ધારે છે, તેજ લઘુષ્ટિથી પેાતે લધુ અને છે. મનુષ્ય, અન્યાને ઉચ્ચ ભાવથી દેખે છે, ત્યારે હૃદયમાં ઉચ્ચ ભાવના થવાથી પોતે જ ઉચ્ચ મને છે. પેાતાના હૃદયમાં ઉચ્ચ કે નીચ ભાવના ગમે તે ઉત્પન્ન કરા, પણ જેવી ભાવના તેવું ફળ તમારા આત્મા પ્રાપ્ત કરે છે. મેટાંઓની સાથે ઉચિત વિનયથી વર્તનાર જીવ દુ:ખમય જીવન પણ સુખમય કરી દે છે. મેટાંઓમાં અનેક પ્રકારના દોષો સાંભળ્યા હાય,
For Private And Personal Use Only