________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી ગુરૂએધ.
યાળુ છું તે ધર્મ અંગીકાર કર, નહીતા તું પતિવ્રતા કહેવાય નહી. હું માંસ ખાઉંછું માટે તું પણ માંસનું ભક્ષણ કર, હું દારૂન કરૂં છું માટે તું પણ દારૂપાન કર.. આવી પતિની મિથ્યા પાપી આજ્ઞાઓને તામે સ્ત્રીએ થવું જોઇએ નહી. પતિને મેટા માનવો અને તેને વિનય સાચવવો પણ જેથી નરકમાં જવાય એવી પતિની ખરાખ આજ્ઞા તા કદી પાળવી નહી. સત્ય વીતરાગ ધર્મ તાકી છેાડવો નહી. પતિની સાથે વ્યાવહારિક કાર્યમાં તથા તેના વિનય માટે શ્રી પતિવ્રતા કહેવાય છે, પણ પાપમય આશાએ પાળવાથી પતિવ્રતા કહેવાતી નથી અને તે માટે તે અ ંધાએલી પશુ નથી. એવી ખરાબ આજ્ઞાએ જે પતિના હૃદયમાંથી નીકળે છે તે પતિનું અનેક સયુક્તિથી હૃદય સુધારે તે સ્ત્રીને ધન્યવાદ ઘટે છે. પતિવ્રતા સ્ત્રી જેટલા પતિને વિનય કરે તેટલા આછે છે. વિનયવતી સ્ત્રી પતિને પ્રધાનરૂપ થઈ પડે છે, જે જે પ્રસંગે જે જે યાગ્ય હાય તે તે પ્રસંગે યથા યાગ્ય વિનય સાચવનારી સ્ત્રીએ જગત્માં દષ્ટાંતભૂત થઇ અનેક સ્ત્રીઓને સુધારે છે.
For Private And Personal Use Only