Book Title: Atmapradip Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008529/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमदमुनि बुद्धिसागरजी कृत. आत्मप्रदीप. प्रसिद्ध कतो, अध्यात्मज्ञानप्रसारक मंडल. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाला ग्रन्थांक ६ योगनिष्ठ मुनिवर्य श्रीमद्, बुद्धिसागरजी महाराज स्वोपज्ञटीका सहित, आत्मप्रदीपग्रन्थ. गुर्जर भाषामां विवेचनकार, दोसी मणिलाल नथुभाइ. बी. ए. छपावी प्रसिद्ध करनार, श्री अध्यात्म ज्ञानप्रसारक मंडल. अमदावाद. श्री " सत्यविजय " प्रिन्टींग प्रेसमां, शा. सांकळचंद हरिलाले छाप्यु. संवत् १९६५ सने १९०९ किंमत. रु. १-८-० For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मप्रदीप, પ્રસ્તાવના. આત્મપ્રદીપ ગ્રંથમાં વર્ણનની મુખ્યતા અધ્યાત્મ જ્ઞા નની છે, અધ્યાત્મ જ્ઞાનથી આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. તોછું, તરવમા વગેરે આત્મજ્ઞાન પ્રેરક વાક્યની ખુમારીને રસ આત્મપ્રદીપના મનનથી જણાય છે. સર્વ ગ્રંથમાં અધ્યાત્મગ્રંથ શ્રેષ્ઠ પદવી ભેગવે છે. નાટક ૨ સોની છાયા ક્ષણિક છે અને અધ્યાત્મરસની છાયા સદાકાળ રહે છે, સ્પર્શમણિયેગે જેમ લેહ સુવર્ણતાને પામે છે તેમ આત્મા પણ અનેકાન્ત અધ્યાત્મગ્રંથરૂપ સ્પર્શમણિના વેગે પરમાત્મપણાને પામે છે તે ઉદેશને અનુસરી આત્મપ્રદીપ રચવાની કુરણ સ્વાભાવિક બનવા છે. અધ્યાત્મ તત્ત્વજ્ઞાનના પુસ્તકોના અનુસારે અધ્યાત્મ જ્ઞાન સાધ્ય બિંદુકલ્પી લેકદ્વારા હદયના ઉભરાઓ બહિર પ્રકાશ્યા છે તે આઘંત ગ્રંથ વાંચવાથી માલુમ પડશે. જૈનમાં આ ગ્રંથ વિશેષતઃ પ્રાતઃસ્મરણીય ભવિષ્યમાં થઈ પડશે. તે ફકત આત્મપ્રદીપગ્રંથની અધ્યાત્મ જ્ઞાનની ઉચ્ચ શૈલીથી જ સમજવું. સંવત ૧૯૬૧ ની સાલનું ચોમાસું વિજાપુર કરવામાં આવતાં જેઠવદમાં વિજાપુરમાં આવવાનું થયું હતું. ત્યારે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનની કુરણ પ્રકટતાં એક દિવસમાં સે લેકને મૂળ ગ્રંથ બનાવ્યું હતું, ત્યાર બાદ સમાધિશત કમાં તે છપાવ્યું હતું, સાણંદમાં ચોમાસું કરી વિહાર કરી માણસા ગામમાં જતાં શેષકાલમાં માસક૫ ત્યાં કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આત્મપ્રદીપની સંસ્કૃત ટકા રચવામાં આવી હતી. પંડિત શિરોમણિ વિયાકરણાચાર્ય શ્યામસુંદરાચાર્યજીએ અમારી રચેલી સંસ્કૃત ટીકા તપાસી જવામાં શ્રમ લીધે તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. સંવત ૧૯૮૫ ની સાલમાં ચિત્ર વૈશાખ જેઠ માસમાં અમદાવાદનિવાસી દેશી મણિભાઈ નથુભાઈએ જેન શૈલી અનુસારે આત્મપ્રદીપ ગ્રંથનું ગુર્જર ભાષામાં વિવેચન કર્યું. છે, તેથી તેમણે પણ શુભ કર્મ ઉપાર્જન કર્યું છે. તેમનું કરેલું વિવેચન તપાસ્યું છે છતાં કંઈ ભૂલ લાગે તે સજજને એ શુદ્ધ કરવું, આ પ્રમાણે આત્મપ્રદીપમૂળ, સ્વપજ્ઞ ટીકા, તથા વિવેચન એ ત્રણ સહિત પુસ્તક તૈ યાર થયું છે. આ ગ્રંથમાં અધ્યાત્મજ્ઞાન પામવાના શુભ હેતુઓ બતાવ્યા છે. આત્મજ્ઞાનના અધિકારિ શિષ્યનાં લક્ષણ બ તાવ્યાં છે, આત્મજ્ઞાનમાં રમણતા કરવાથી પરમાનંદ મળે છે તે સ્પષ્ટ બતાવ્યું છે, આ ગ્રંથનું ગ્રંથકૃત પુરૂષના મુખે વર્ણન થાય તે અગ્ય ગણાય પણ વાચકે પિતાની મેળે આ ગ્રંથ વાંચી અપૂર્વ આત્માનંદની ખુમારી પ્રાપ્ત કરશે, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સાધ્ય આત્મતત્વ છે, સાધન તરીકે આ ગ્રંથ છે. ત~દ આ ગ્રંથ છે, અવાંતર અને અનંત ફળને આપનાર આત્મપ્રદી૫ ગ્રંથ છે. આત્મપ્રદીપ ગ્રંથમાં છદ્મસ્થરષ્ટિથી જે કંઈ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય છપાવ્યું હોય તે સંબંધી મિથ્યા દુકૃત દઉ છું. જે કંઈ ભૂલ જણાય તે પંડિત પુરૂષ સુધારશે. હંસદષ્ટિથી સજજન પુરૂષ સાર ગ્રહણ કરી આત્માનંદ પ્રાપ્ત કરે, વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત જિનાજ્ઞા પ્રમાણે ભવ્ય પ્રવૃત્તિ કરી પરમસુખમય સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરે, નિર્ભય અસંખ્યપ્રદેશની ઉજવ વલતા કરે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ આવા ગ્રંથો છપાવી બહાર પાડે છે. માટે તે ધન્યવાદને પાત્ર છે. તેમજ અષા. ત્મજ્ઞાનના ગ્રંથેને છપાવી જે ગૃહસ્થ બહાર પાડે છે તે પણ સદ્દગતિ ભજનારા થાય છે, શ્રેતા અને વાચક, આત્માના શુદ્ધપ્રદેશમાં સ્થિર થાઓ અને પરમ મંગલ વરે. ૩ શાંતિ. સં ૧૯૯૫ દ્વિતીય શ્રાવણ સુદી ૫ શનિવાર. અમદાવાદ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मप्रदीपः स्वोपइटीकासहितः हृदि ध्यात्वा गिरामीशं गुरुं तत्त्वार्थबोधकम् ॥ आत्मप्रदीपनामानं ग्रन्थं विस्तारयाम्यहम् ॥१॥ टीका मङ्गलाचरणम्. श्लोकः पार्श्वनाथ तवालम्बात् का वराकी भवव्यथा ॥ मातुह्यस्थिताम्य गका पन हेलना ॥ १ ॥ ग्रन्थस्य निष्पत्यूहव्यूहम्म ८ यर्थ स्वेष्टंदवतास्तवन पुर. स्तरं प्रतिनानीने ग्रन्थकारः । हृदात्यादिना गिरां भगवके. बलिवचनानामीशं जिनवरं हृदि च्यात्वा मनागपि वाह्यवृत्या ध्यानं माभूदिति हृदीत्याह । नेन भगवनिष्ठरत्नत्रादिगुणे रात्मानं तन्मयं कृत्वा च तादात्म्यैकतानतया भगवत्यादगतिशयोऽभिधित्सितः । माता कमिव यो गुरुरमृतवर्षिया दृष्टयाऽभिषिञ्चन् तधार्थ शिक्षयांचक्रे तमपि ग्रन्थादौ स्मरनि गुरुं तत्त्वाथबोधकमिति । तत्त्वानां जीवादिम क्षान्ताना सम्पकप्रकाशकस्तं ननु जिनवरे ध्याते गुरु For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ध्यानन्तु गोपृष्ठानुयायिवत्सधावनायितत्वादर्थात् सेत्स्यति ( पुष्टैः प्राणैः पोष्यते सर्वकाय इति ) न्यायादिति चेत्सत्यं तत्त्वज्ञाने येषां पुस्तक स्थानादीन्युपयुञ्जते । तेपि प्रशस्यन्ते किमुत साक्षाद्वोधयिता गुरुः । अनुष्टुप् ( सर्व संसारिणां सौख्यं संडीभूतं भवेद्यदि वोधजन्यस्य सौख्यस्य कलां नार्हति पोडशीमि ) त्युक्तेीनदातुर्यावती स्तुतिः सा सर्वाप्यल्पीयसीति विस्तारयिष्यामो विपयावसरे । गुरुमित्युतेऽपि तत्त्वार्थबोधकमित्युक्त्या मातापित्रोविद्याचााणामाप सम्यग्ज्ञानदातुरेव प्राधान्यं सूचितम् । आत्मपर्दापति आत्माप्रदीप्यते येनाऽऽत्मानंवारदीपयतीत्यात्मप्रदीपस्तन्नाम यस्य स आत्मप्रदीपनामा तं । आत्मज्ञानदस्यवो हि लौकिकका-- सक्तयः (गुडेन संवेष्टय मयायमात्मा मल्कोटकेभ्यः किमुनापितो मे ) इत्युक्तेः नन्, सर्वज्ञपणीतशास्मेवादरबुद्धया प्रेक्षावन्तः प्रेक्षन्ते । इति मृतं वो नवीनायासरित्यत आह विस्तार यामीति-श्रीजाविष्टक्षन्यायेनातिगहनं सर्वज्ञोक्तमेव वालयोधार्थ विशदीकरोमि नतु निर्मलं रचयामीति भावः । ननु भो अप्रयुज्यमानेऽपि अस्मादि उत्तमपुरुषानुशासनाद् व्यर्थमहमिति 'पदमिति चेत्कृणु पूर्वकालिकसमानकर्तवत्वात् त्वाप्रत्ययप्रकृतेर्ये भगवन्निष्टरत्नत्रयादिगुणारतद्धयानवान हमिति स्मारतम् ? આત્મ પ્રદીપ.. અથ–ાણના સ્વામી સર્વિસ તીર્થંકર ૯ગવાનનું For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તત્વના અર્થના જાણકાર ગુરૂનું હદયથી ધ્યાન કરીને આત્મપ્રદીપ નામનેથ હું વિસ્તારૂં છું . ૧ ભાવાથ–પ્રારંભેલું કાર્ય નિર્વિદને સમાપ્ત થાય તે હેતુથી શિષ્ટ સંપ્રદાય પ્રમાણે, ગ્રંથકર્તા મંગલાચરણરૂપે પ્રથમ ઈષ્ટદેવની અને ગુરૂની સ્તુતિ કરી ગ્રંથ લખવાને આરંભ કરે છે. કેવળી ભગવાને પ્રરૂપેલી વાણીના સ્વામીનું એટલે. અહંતુ પ્રભુનું પ્રથમ ગ્રંથકતા હૃદયથી સમરણ કરે છે. જેને ત્રીશ અતિશયવાળી વાણીના પ્રરૂપક જીનેશ્વર ભગવાન છે. તેમણે કેવળજ્ઞાન દ્વારા જણાવેલા સર્વ ભાવને લેકેને બોધ આપી પિતાનું વાગીશપણું સિદ્ધ કર્યું છે, રાગ દ્વેષ અને સકલ કમ સમૂહને જીતેલા હેવાથી તે જીનેશ્વર કહેવાય છે. તેવા જન ભગવાનને પ્રથમ વંદન કરી ગ્રંથ. કત ગુરૂનું ધ્યાન કરે છે. ગુરૂનું લક્ષણ પણ આજ લેકમાં આપેલું છે, તત્ત્વાર્થને જાણવાવાળા ગુરૂપદને લાયક છે. વસ્તુનું ખરું સ્વરૂપ તે તસ્વ. (ત મા વતરામ )તે તત્ત્વના અર્થને સમ્યગ રીતે જે જાણે તે ગુરૂ કહેવાય તેવા ગુરૂને પણ ગ્રંથકત ગ્રંથારભે નમસ્કાર કરે છે, કેવળ બાહ્ય નમસ્કાર નહિ કરતાં હૃદયથી તેમનું ધ્યાન ધરે છે, તેમના પ્રતિ ભક્તિની લાગણી પ્રદર્શિત કરે છે. આ રીતે દેવ અને ગુરૂનું ધ્યાન કરી, તેમના ધ્યાનથી શુદ્ધ થયેલી ચિત્તવૃત્તિ વડે ગ્રંથકર્તા “આત્મ પ્રદીપ” નામને ગ્રંથ રચવાને પ્રારંભ કરે છે. આત્મપ્રદીપ એ નામની સાર્થકતા આપણે વિચારીએ. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંધકારમાં રહેલી વસ્તુ શેધવાને જેમ બાહ્યદીપકની જરૂર છે, તેમ અજ્ઞાનને લીધે નહિ જણાયેલા આત્મતત્વને જ ણાવનાર દીપક સમાન આ ગ્રન્થ છે. જેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્મજ્ઞાન થાય તેવા માર્ગને દશાવનાર આ ગ્રન્થ લેવાથી આત્મપ્રદીપ નામ યેચ્યજ છે. આ ગ્રન્થ એકાગ્ર વૃત્તિથી સંપૂર્ણ વાંચવાથી તેની ખાત્રી થશે. આ જગમાં જૈનધર્મમાં આ સંબંધી અનેક ગ્રન્થ છે, તે પણ તે એટલા બધા કઠિણ છે કે સામાન્ય જન તે ગ્ર ને લાભ લઈ શકે તેમ નથી, માટે તેવા ઓછું જ્ઞાન ધરાવનારા તરવગ્રાહકોપર ઉપકાર કરવાની બુદ્ધિથી ગ્રન્થ કર્તા આ ગ્રન્થ લખવાની પ્રવૃત્તિ કરે છે, અને તેમાં મોટા મેટા વિષયે સરલ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. જે ૧ अवतरणम्-अनादिकालाद्यावधि संसारदःखदवानि पापच्यमानमात्मानमुद्धर्तुमिच्छयोपदिशन्नं धर्मदीक्षागुरुं काभिर्वाग्वगणाविर्णयामीति नेत्रे निमील्याऽप्यपश्यन्नुपमानं प्रसिद्धरेव कल्पनादिभि यतिरकालङ्कारद्वारा गुरुं स्तौति कપડુત રૂતિ श्लोकः कल्पद्रुतोऽधिको यस्य वा चिन्तामणिरत्नतः॥ धर्मकामार्थसाधीयान् प्रतापो मुक्तिदायकः ॥२॥ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्पद्रुतोऽथवा चिन्तामणिरत्नतः यस्य प्रतापोऽधिक इत्य न्वयः । व्यतिरेकसाधकमये हेतुगर्भविशेषणद्वयं धर्मकामार्थसाधीयानिति मुक्तिदायक इति च कल्पत इति कल्पदुमपेक्ष्याधिकः प्रताप इत्यर्थात् महिमादिशब्दमपहाय प्रताप शब्दोक्त्या व्युत्पत्तिलब्धार्थेनैव व्यतिरेकः सिद्धस्तथाहि प्रपूर्वकसन्तापार्थकतपधातोर्भावे घञ् तेनाष्टकर्ममहाशांसताप पूर्वक (सपूर्वकं ) शुद्धचैतन्यमर्थः शब्दशक्त्यैव लभ्यते कल्पवृक्षस्तु कल्पितं पुत्रकलत्रद्रविणादिकं द्रवनि ददानि नहि कचिदपि मोक्षं ददत् कल्पवृक्षो दृष्टः श्रो वास्ति अन्यैरयुक्तं ( तमेव विदिवाति मृत्यु मेति नान्यः पन्था विद्यते अपना ) इति (ऋते ज्ञानान्न मुक्तिरि ) ति च श्रुतेः इत्यभिप्रेत्यैव मूले मुक्तिदायक इत्युक्तम् । नतु सिद्धेऽपि व्यतिरेके चिन्तामणिरत्नं किमर्थमुपात्तं सूले इति चेद् ब्रमः मह्यं देहि मह्यं देहीतिवचनविषयं ददाति कल्पवृक्षचिन्तामणिस्तु वचनोच्चारणमन्तरेणैव चिन्तितमेव ददातीति कल्पवृक्षापेक्षयाधिकादपि चिन्तामणेर्गुरुप्रतापाधिक इत्य तिशयवोधनार्थमिति । ननु मोक्षस्य सर्वोत्तमत्वात् कथं धर्मादपि पूर्व पाठो नापाठ ? सत्यं धर्मस्य मोक्षोप हेतुत्वाद् धर्मस्यैव पूर्व पाट उचितोऽन्ते प्राप्यत्वान्मोक्षस्यान्न एव पाट उचित अत एव ( जीवाजीवास्रववन्यसंवर निर्जरामोक्षास्तत्वमिति ) अन्ते मोक्ष पाठ: शास्त्रकृतामुपास्वात्याचाय्याणां For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संगच्छते कथमन्यथा तैरपि मोक्षपूर्वका जीवादि पदार्था ना થતા રૂતિ વખેર વતિ | ૨ | અવતરણુ–ધર્મનું જ્ઞાન આપનાર સદ્ગુરૂ છે. ગુરૂ વિના ગુરૂદેવની કૃપા વિના જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. જેમ માણસને ચડ્યું હોય પણ કઈ પણ પદાર્થ જવામાં સૂર્યના પ્રકાશની સહાયતાની જરૂર છે, તેમ શાસ્ત્ર હોય પણ તે સમજવામાં ગુરૂપ સૂર્યની આવશ્યકતા છે, માટે પ્રથમ ગુરૂની સ્તુતિ ગ્રન્થ કર્તા કરે છે. અથ– જેને પ્રતાપ કમ્પકમ અથવા ચિંતામણિ રત્ન કરતાં અધિક છે, અને ધમ, કામ, અને અર્થને સાધવાવાળે અને મુક્તિ આપનાર છે. ૨ છે - ભાવાર્થ-ક૯પમ અથવા ક૯૫વૃક્ષ માગેલા પદાર્થને આપનારે ગણવામાં આવે છે, કલ્પવૃક્ષ પુત્ર, કલત્ર, ધન, વસ્ત્ર વગેરે બાહ્ય પદાર્થોને આપવાવાળે છે, પણ કદાપિ કલ્પવૃક્ષથી મોક્ષ પ્રાપ્તિ થઈ હોય, એવું સાંભળવામાં અને થવા જોવામાં આવેલું નથી. પણ ગુરુ તે અનંત સુખ અને શાસ્વત આનંદના સ્થાનરૂપ મેક્ષને મેળવવામાં કારણભૂત હેવાથી તેમને પ્રતાપ ક૯૫વૃક્ષ કરતાં પણ વિશેષ છે. કલ્પવૃક્ષ આ જગતના પદાર્થોને આપી શકે પણ ખરી. આત્મિક રૂદ્ધિ તે ગુરૂજ આપી શકે. તેમના વિના તે. આપવા કે ઈ પણ સમર્થ નથી. કલ્પવૃક્ષ કરતાં ગુરૂને પ્રતાપ વિશેષ છે એટલું જ નહિ પણ ચિંતામણિ રત્ન કરતાં. પણ તેમનું માહાસ્ય વિશેષ છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નમાં મોટે ભેદ એ છે કે કલ્પવૃક્ષ માગેલી વસ્તુ આપે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, ત્યારે ચિંતામણિ રત્ન તે મનમાં ચિંતવેલી–ધારેલી વસ્તુને તરત આપે છે. પણ આ સંબંધમાં વિચારવું કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન એ જડ પદાર્થ છે, અને જડપદાર્થ જડવસ્તુની પ્રાપ્તિ કરાવી આપે, પણ આમિક રિદ્ધિ તે કદાપિ આપી કે અપાવી શકે નહિ તે અપા વનાર તે જીવતા ગુરૂજ છે. માટે ગુરૂનું માહાન્ય અદ્રભુત છે, તે માહાસ્યનું વર્ણન શબ્દદ્વારા કદાપિ થઈ શકે તેમ નથી આ જગતમાં ચાર પુરૂષાર્થ ગણવામાં આવેલા છે. તેમનાં નામ ધર્મ, અર્થ કામ અને મેક્ષ છે. ગુરૂને પ્ર. તાપ એટલે બધો છે કે તે ધર્મ, અર્થ, કામ સાધના થઈ શકે છે, ભાવાર્થ એ છે કે ગુરૂપ્રતાપથી ગુરૂકૃપાથી માણસ આ જગતમાં ધર્મ સંબધી કાર્ય કરી શકે છે, અર્થ- ધન પ્રાપ્ત કરી શકે છે, એટલું જ નહિ પણ મનુધ્યને સૌથી ઉત્તમત્તમ પુરૂષાર્થ એક્ષ તે પણ ગુરૂ પ્રતાપથી મળે છે. આ રીતે વિચાર કરતાં આપણને જણાય છે કે ગુરૂપ્રતાપથી ચારે પુરૂષાર્થ સધાય છે. એક પણ પુરૂષાર્થ જેની સહાયતા વડે સાધી શકાય, તે પુરૂષને. પણ ઉપકાર આપણે વાળી શકવા સમર્થ થતા નથી, તે પછી જેની કૃપા વડે અને જેના પ્રતાપ વડે ચાર પુરૂષાર્થ સહજમાં સાધી શકાય તેવા ગુરૂની જેટલી પ્રશંસા કરીએ. તે ઓછી કહેવાય છે ૨ अवतरणम्-दुरवगमशास्त्रमर्म नो विदन्ति सवें य सहस्र For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir षु दशचिंशा विदन्तोपि न ह्यन्यान्वेदयितुं समर्थ ईशाना अपि नहि सर्वानाबालवृद्धेभ्यः किन्तु कतिचिदेव जन्मान्तराभ्य. स्तशास्त्रान् पश्चपान् तत्राप्यध्यनाध्यापनकाल: कीदृशैः क्लेशैरनिवाह्यत इत्यत्रानुभूतश्रमा एव प्रमाणमित्यन्येभ्यो व्यतिरेकं दर्शयति यस्येति यस्याशिषो जडः शिष्यो भूतले पण्डितो भवेत् ॥ गुरुः पार्श्वमणि यः सेव्यः स्तुत्यः सदा मुदा ॥३॥ ... टीका-यस्य गुरोराशीर्वादादेव न त्वन्यवद् पाठनात् जडो महामन्दत्रुद्धिरापि शिष्यः भूतले न हि स्वगृहे ग्रामे देशे वा पण्डितो भवेत् स्वयममंशयानो निःसंशः यत्यन्यान् संशयानानित्यर्थः दान्तिकं दृष्टान्त मुद्रया स्पष्टपति गुरुरिति। स गु: पार्श्वमणिद्वेय इत्यतः सदा मेव्यः पादचन्दनाज्ञाकरणतरलनेत्रीनरीक्षणादिना पुदा स्तुत्यः ॥ अज्ञानतिमिरान्धानां ज्ञ नाञ्जनशलाकयेत्यादिना । अयं भावः पार्शमणिः स्वसम्पर्क मात्रेण धात्वधर्म लोहं चक्रवर्तिमुकुटाई मुवर्ण करोति ॥ तद्वद् गुरुरापे पुस्खाधम हस्तेन शिरः स ट्वा राजाधि राजपूज्यं करोतीति तत्कृपाकटाक्ष प्रतीक्षमाणो गुरुसेवा परायणो भवदिति निदर्शनं चात्र मृन्मयं द्रोणगुरुं सेवमानो भिल्लो धानुष्काग्रेसर आसीदिमं दृष्टवाऽ ऊर्जुनोऽपि विसि स्मिय इति कथानुयोगविदां नातिपरोक्षम् अन्यमतेऽपि एवं For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ । तस्यैते कबिता યો: મારશો મદારયંન અંતે રૂ ૫ અવતરણઃ—ગુરૂની અશિર્ષથી કેટલા બધા અવણનીય લાભ થાય છે, તેમજ ગુરૂ તરફ શિષ્યે કેવી ભક્તિ રાખવી જોઇએ, તે દર્શાવતાં ગ્રંથકાર લખે છે કે — અથ—જેની અશિષથી આ જગતમાં જડે શિષ્ય મણુ પડિત થાય, તે ગુરૂને પાશ્ર્ચમણિ સમાન ગણવા; અને આનદથી તેમની સદા સેવા અને સ્તુતિ કરવી ॥ ૩॥ "! ભાવાર્થ-ગુરૂની આશિષથી, ગુરૂના હૃદયના પ્રેમથી- માઁ બુદ્ધવાળા શિષ્ય હોય તે પણ આખા જંગતમાં પ્રશસા પામે તેવા પડિત થાય છે. ગુરૂની આવી આ શિષ મળવી તે કામ સુગમ નથી. જ્યારે ગુરૂનું બહુમાન શિષ્ય ભક્તિથી કરે છે, ત્યારે ગુરૂના હૃદયમાંથી સ્વાભાવિક રીતે પ્રેમના પ્રવાહ સ્ફુરે છે. આ પ્રવાહને જગતમાં આશિષનું નામ આપવામાં આવેલુ છે. ગુરૂતુ બહુમાન અને વિનય બન્ને કરવાં જોઇએ બહુમાન હૃદય ઉપર આધાર રાખે છે, અને વિનય હ્ય આચારમાં સમાયેલે છે. કેટલાક શિષ્યો બાહ્ય ત્રિ. નય કરે છે, પણ હૃદયમાં ખરી ભિક્ત ભાવ હોતા નથી; કેટલાક હૃદયમાં અત્યત ભક્તિવાળા હોય છે, પણ આશ્ચ વિનય જેમ રાખવા જોઇએ તેવા રાખી શકતા નથી. વળી કેટલાક શિષ્યમાં તે વિનય કે બહુમાન કાંઈ પણ જોવામાં આવતું નથી. આ સત્રના કરતાં સાથી ઉત્તમ પ્રકારના શિષ્યા તે કહી શકાય કે જે હૃદયથી ગુરૂપ્રતિ અત્યંત ભક્તિભાવ રાખે છે, અને ખાહ્ય વિનયપણુ બહુ સારી રીતે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચવે છે, આવા શિષ્ય પર સ્વાભાવિક રીતે ગુરૂના હદયથી પ્રેમની ઉમ જાગૃત થાય છે, જેના બળવડે મંદબુદ્ધિ વાળે શિષ્યપણ અહ૫ સમયમાં વિશેષ જ્ઞાની થાય છે ગુરૂતે સર્વ ઉપર સમાન દષ્ટિ રાખનારા હોય છે, છતાં પણ શિષ્યભક્તિ ગુરૂનું હૃદય ખેંચવા સમર્થ થાય છે.. ગુરૂને પાર્શ્વમણિની ઉપમા આ કલેકેમાં આપવામાં આવેલી છે, તે યુક્ત છે. લેઢા જેવી અધમ ધાતુને સુવશુંમાં ફેરવી નાખવાને પાકમણિને સ્વભાવ છે. તેના સ્પર્શ માત્રથી જ લેહ સુવર્ણ બની જાય છે, તે જ રીતે સદ્ ગુરૂના સમાગમમાં રહેવાથી જ સામાન્ય જન પણ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેના હલકા વિકારો નાશ. પામે છે, તેનું મન સ્ફટિક જેવું નિર્મળ થાય છે, અને તે આત્મિક રૂદ્ધિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. ગુરૂને પ્રેમપૂર્વક હસ્ત શિરપર પડવાથી સઘળા હલકા રાગદ્વેષના વિચાર સર્વથા નાશ પામી જાય છે. અને આમિક પ્રકાશ મેળવવાને મન સરોવર તુલથ નિર્મળ થાય છે. ગુરૂ એ ખરેખરા આધ્યાત્મિક કીમીયાગર છે. આપણાં હલકાં તને મેલ દૂર કરે છે, અને શુદ્ધ સુવર્ણ તુલ્ય આત્માને બનાવે છે. તેવા ગુરૂની સર્વદા આનંદપૂર્વક ભકિત કરવી તેમજ સ્તુતિ કરવી. ગુણાનુરાગ જેવો ઉત્તમ ગુણ આ જગતમાં બીજો એક પણ નથી. ગુણ માણસો આપણને આ જગતમાં ઘણુ મળી આવશે, પણ ગુણાનુરાગી પુરૂ કિવચિત જ નજરે પડે છે. ગુણાનુરાગી માણસને ઉચ્ચ સ્થિ તિ પ્રાપ્ત કરતાં જરા પણ ઢીલ થતી નથી. મહાન પુરૂ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેના પ્રત્યે રાગ થવાથી, આપણે તેમની પ્રીતિ સંપાદન કરવા ઈચ્છા રાખીએ છીએ. વિચાર કરતાં આપણને જણાય છે કે તેવા ગુરૂઓની પ્રીતિ પ્રાપ્ત કરવાને સરલ અને ઉત્તમ ઉપાય એકજ છે, અને તે એ છે કે જે માગે તેઓ ચહવ્યા હોય તે માર્ગે ચઢવા પ્રયત્ન કરે. કારણ કે સ.. રખા ગુણવાળાની પ્રીતિજ ઉચિત ગણી શકાય, આમ આપણે. ગુરૂભક્તિ દ્વારા સદગુણી જીવન ગાળવાને દેરવાઈએ છીએ. ગુરૂભકિતથી માણસો કેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી. શકે છે, તેના અનેક દષ્ટાંતે જૈનશાસ્ત્રમાં મેજુદ છે, તે પણ અત્રે એક એ દષ્ટાન્ત નિવેદન કરવામાં આવે છે કે જેને સર્વ કેઈ એક સરખી રીતે અંગીકાર કરી શકે. પ્રેણાચાર્ય જેવા બ્રાહ્મણ ગુરૂ પાસે જઈ ધનુષ્ય વિદ્યા શિખવાની હિ. મત નહિ કરવાથી એક ભિલે, દેણાચાર્યની માટીની મૂર્તિ બનાવવી, અને તે મૂર્તિ તેજ દેણાચા છે, એવી અત્યંત ભક્તિ રાખી દેણાચાર્ય પર શ્રદ્ધા રાખી ધનુવિદ્યાનાં અભ્યાસને તેણે પ્રારંભ કર્યો. તે ધનુર્વિદ્યામાં એટલે બધા નિપુણ થયે કે અર્જુન અને ટેણાચાર્ય પણ ચકિત થયા. આ સર્વનું કારણ અપૂર્વ ગુરૂભકિત હતી. માટે ગુરૂની ! અત્યંત ભક્તિ કરવી, કહ્યું છે કે “જેની દેવપર પરમ ભકિત છે, અને જેવી દેવપર તેવી જ ગુરૂપ જેની ભકિત છે, તે પુરૂષને ગુરૂએ કહેલા સર્વ પદાથે સ્વયમેવ સમજાઈ જાય છે. ” अवतरणम्-केचिल्लोकवञ्चकाः स्वष्टसिद्धि मन्यमानाः For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असदुपदेशेन स्वात्मानं नरकं पातयन्तो निर्यन्तो गुर्वाभासाः शिष्यान् परमार्थतो वञ्चयन्ति तेषां गुरुत्ववारणार्थ सद्गुरुं लक्षयति स्तुत्यति ॥ श्लोकः स्तुत्या भक्त्या सदाराध्यः सद्गुरु देवसदृशः ॥ यस्य शुद्धोपदेशेन स्वात्मसिद्धिः प्रजायते ॥४॥ ___ टीका-यस्य शुद्धोपदेशेन लोकैषणा वित्तपणाद्यभावेन केवलं परोदियीर्षया प्रयुज्यमानेन अनन्तमहिमपञ्चमकेवलज्ञान रूपस्वयिसिद्धिः प्रजायते स सद्गुरुरिति गुरुलक्षणम् । देव सदृशः जिनेन्द्र देवसदृश इत्यर्थः । जिनेन्द्रदेवस्तु हस्तामलक वत्साक्षात्कृतत्रैकालिकानन्तगुणपर्यवधजीवाजीवौ वचनकर्म वर्गणानिर्जरार्थमुपादेशति गुरुश्च जिनेद्रवचनानुसारेणावगनसर्वपदार्थविन्यासः करुणया दिशति देशनामिति देवगुरु रुपमानत्वोपमेयत्वलाभ इत्यभिप्रायः । स गुरुः स्तुत्या भक्त्या सदाराध्य इति गुरूपदेशात् स्वात्मनः परमात्म स्वरूपव्यक्तिता रूपा सिद्धिः प्रकर्षण जायते अतएव बहुविध भक्त्या सद्गुरु सेवा परम प्रेम्णा कर्तव्या यतः॥ श्लोकः । गुर्वाज्ञा पारतन्त्र्येण वर्तितव्यंशुभात्मना ज्ञानादि शुद्धता सिद्धिः चिदानन्दं पदं ध्रुवं ॥ १ ॥ इति शिष्यं प्रतिहित शिक्षा ॥ ४ ॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ અવતરણ—કેટલાક અજ્ઞાની લોક માનકીર્તિ મેળવવા સારૂ પોતાનું ગુરૂ પણું કબુલ કરાવવા પ્રયત્ન કરે છે, તેઓ નરકના અધિકારી થાય છે, અને બીજાને પણ સંસાર સાગરમાં રખડાવે છે, તેવા કુગુરૂના પાસથી ભવ્ય જીવો બચે તે માટે હવે ગ્રંથકતા સદગુરૂનું લક્ષણ જણાવે છે. અથ–દેવ સમાન સદગુરૂની સ્તુતિ અને ભક્તિથી સદા આરાધના કરવી. કારણ કે તેમના સદુપદેશથી આત્મ સિદ્ધિ થાય છે. છે ક . ભાવાર્થ-સદગુરૂ દેવસદશ છે. જ્યારે તીર્થંકર પણ આ જગતમાં વિચરતા હતા અને ભવ્ય જિનેને બંધ આપતા હતા ત્યારે જ્ઞાનપ્રાપ્તિ વાતે તેઓ આધારભૂત હતા. પણ તેમના દેહાવસાન પછી તેમણે રચેલા પુસ્તકેજ આ. પણને પરમ આધારરૂપ રહ્યા. પણ તે ગ્રન્થને સમજાવનાર સદગુરૂની આવશ્યકતા છે. માણસને ચ હોય, પણ સૂર્યના પ્રકાશની સહાયતા વિના કોઈ પણ પદાર્થ તે જોઈ શકો નથી, તેજ રીતે ગ્રન્થને જાણવાને તેમનું રહસ્ય યથાર્થ જાણવાને ગુરૂગમની જરૂર પડે છે. તેવા સમયમાં ગુરૂ એ દેવ સમાન છે. આપણને દેવનું સ્વરૂપ બતાવનાર પણ ગુરૂ હોવાથી ગુરૂ અતિ પૂજ્ય છે. પિતાના કેવળજ્ઞાન બળવડે જડ અને ચેતનઃ જીવ અને અજીવ, સર્વ પદાર્થોના ગુણ પર્યાય જીનેન્દ્ર ભગવાન જાણે છે, અને તેને બંધ જગત્ હિત ખાતર આપે છે, અને સદ્દગુરૂઓને જે કે તીથંકર ભગવાન જેટલું સંપૂર્ણ જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી, તે પણ જીનેન્દ્ર ભગવાનના વચનપર શ્રદ્ધા રાખી તે વચઃ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܕܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્ય નાનુસારે કરૂણાબુદ્ધિથી અન્યજનાને બેધ આપતા દેશદેશ વિચરે છે, આ રીતે ગુરૂએ પણ એક અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાન સદશ છે. સદ્દગુરૂ એ વિશેષણ ઉપરથી એમ સૂ ચવન કરવામાં આવેલુ' છે કે જેને સમ્યગમાર્ગનું શુદ્ધ જ્ઞાન હોય તેજ ખરે ઉપદેશક થઈ શકે. કારણ કે જે પેાતાને તારવાને સમર્થ નથી તે મીજાને કેવી રીતે તારી શકે? અને તેવા માણસ કદાપિ મીજાને પોતાની સત્તાથી એધ આપવા બહાર પડે તાપણ તે કદાપિ ફાવી શકતે નથી, કાઇને એધ આપવામાં પણ જ્ઞાનની સાથે જનસ્વભાવના સૂક્ષ્મ અવલેાકનની જરૂર છે. કારણ કે જેઓએ જનસ્વભાવતું ખારીક અવલાકન યા નિરીક્ષણ કર્યું નથી, તેવા લેાકેા કેટલીક વાર પાત્રના વિચાર કયા વિના ભેંસ ની માફક એછી સમજણવાળા આગળ જ્ઞાનની ગંભીર વાતા બેલે છે, અથવા તા સ્ત્રીવર્ગ જેવા થાતાવ ગેની આગળ ન્યાયશાસ્ત્રના વ્યાસવાદ વર્ણવે છે. પરિણામએ આવે છે કે તેમના એધની કાંઇ પણ અસર થતી નથી. માટે કાઇને સદ્દગુરૂ સ્થાપતાં પહેલાં બહુજ વિચાર કરવા કે જેથી પાછળથી પસ્તાવુ ન પડે. સદ્ગુરૂને શેાધી કાઢી તેમની સપૂર્ણ પણે ભકિત કરવી. તેમ કરવાથી સાનના આધ થશે. અને તે એધને લીધે માણસને આત્મસ્વરૂપ સમજાશે. આ રીતે આ જગતમાં કરવા ચેાગ્ય પરમ કાય સહેજમાં દ્ધિ થશે. આગળ ભાગવત अवतरणम् - श्लेष्मण लेप्मनिदान दात्यागपूर्वकमेत्राभ्रक भस्मसेवनं, नैरुज्यहेतुरिव कुगुरूपेदशत्याग पुरस्सरमेव For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सद्रूपदेशोऽखिलानर्थध्वंसि मोक्ष प्रसूते । इति कर्तव्यकुक्षिनिक्षिप्तं कुगुरुं संलक्ष्य तत्सेवने महानर्थ दर्शयति । मिथ्यातत्वोपदेशेनेति । श्लोकः मिथ्यातत्त्वोपदेशेन कुगुरोर्लक्षणं स्फुटम् हालाहलं वरं पेयं कुगुरोः संगतिं त्यज ॥ ५ ॥ टीका-यः स्वयमज्ञया सम्यगुपदेष्टुं न वेत्ति विदश्वेदपि यशोलोभादिग्रस्नान्तरङ्गत्यानिमथ्योपदिशति य कुगुरुरिति स्फुट तल्लक्षणम् । सन्धगुपदेशेन सद्गुरीक्षितत्वातत्त्रतियोगिनः कुगुरोविपरीतलक्षणत्वेनैव भवितव्यमित्य भिप्रायेण स्फुटमित्युक्तम् । तत्सेबने महानर्थमाह हालाहलं विपं कामं पानव्यं कुगुरोः संगतिस्तु त्याज्यैव विषं त्वनथ सूने कुगुरोः संगतिस्तु 'मानमिति कुगुरोः संगतिपादप्याधिकेति तात्पर्य नतु विषानमुपदिष्टम् । अयं भावः विषपान मेकजन्मपर्यायमेव विघटयति शेषायुष्कः कदाचे जीवत्यपि. कुगुरुसंगतिस्त्वनेकजन्मपरम्परामु सम्यग्ज्ञानविरोधित्वाद दुःखकारिका नैव च त्यागमन्तरेण तमतीकारार्थ कश्चिदु. पायोऽस्तीति मनुष्यजन्मरत्नं मूढताकपर्दिकाभिन विक्रेतव्यम् । અવતરણુ–સુગુરૂનું યથાર્થ સ્વરૂપ સમજાવતાં પહેલાં કુગુરૂનું લક્ષણ બતાવી તેને ત્યાગ કરવાનું સૂચવતા ગ્રંથકતાં જણાવે છે કે – For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ–“ મિથ્યારવને ઉપદેશ કરનાર ” એજ કુચરૂનું લક્ષણ સ્પષ્ટ છે. હલાહલ ઝેર પીવું એ વધારે એગ્ય છે, પણ કુગુરૂની સોબત કરવી નહિ. ૧ ૫ છે ભાવાથ–જે તત્ત્વને તવ રૂપે જાણે નહિ, અને અતત્વને તવરૂપે જાણે, તે કુગુરૂ જાણવા. કેટલાક એવા પણ ભારે કર્મ છવા હય છે કે જેઓ - મ્યમ્ રીતે તવને જાણતા હોય છે, પણ યશ કે દીતિ. ના લોભથી અથવા કોઈ પણ કારણથી સત્ય તત્વને ઉપદેશ નહિ આપતા અસત્યને ઉપદેશ આપે છે, તેવા પુ. રૂષે પણ કુગુરૂના નામને યેગ્ય છે. તેવા પત્થરની શિલા જેવા ગુરૂઓ જેઓ સંસાર સમુદ્રમાં ડુબે છે, અને તેમને આશ્રય લેનારા બીજાઓને પણ ડુબાડે છે, તેમની સેબત કરવા કરતાં વિષ પીવુ એ વધારે ઉત્તમ છે. કારણ કે વિષ પીવાથી એક જન્મમાં શરીરને નાશ થાય છે અને કદાચ આયુય બાકી રહ્યું હોય તે માણસ જીવતો પણ રહે, પણ કુરૂની સોબત કરવાથી મનુષ્ય અસ ત્ય ત ગ્રહણ કરે છે, જેના બળથી તેને ભવે ભવ રખડવું પડે છે. જ્યાં સુધી અશુદ્ધ સંસ્કાર સંપૂર્ણ પણે નાશ ન પામે ત્યાં સુધી આ સંસાની ઘટમાળમાં તેને આ થડવું પડે છે. માટે કુગુરૂ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. આ ઉપરથી એમ કહેવાને ભાવાર્થ નથી કે માણસે વિષ પીવું જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે વિષ કરતાં પણ કુગુરૂ સંગતિ વિશેષ અને ઉપને રાવનારી છે સદી ગુરૂ ન મળે તે એકાંતમાં બેસી પ્રભુનું ભજન કર્યું એ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७ વધારે ઉત્તમ છે, સદગુરૂની શોધ કરવામાં લક્ષ્ય દેવું. પણ કુગુરૂના પાશમાં સપડાવું નહિ; કારણ કે લેને ગઈ પૂત અને ખેઇ આવી ખસમ ” એ કહેવત મુજબ જ્ઞાન મેળવવા જતા અધમ સંસ્કાર બેસી જાય કે જેને લીધે તે માણસની જ્ઞાન ચક્ષુ રાગ દષ્ટિથી અંધ બની જાય છે, અને સત્ય વાત તેને સમજાવવામાં આવે તે પણ તેના સમજ્યામાં આવતી નથી. આ જગતમાં મનુષ્યપણું, મુમુક્ષેપણું અને સત્સમાગમ આ ત્રણ બાબત દુર્લભ છે. માટે નિષ્પક્ષપાત બુદ્ધિથી સદગુરૂને શોધી તેમના આશ્રય વડે તેમના પર શ્રદ્ધા રાખી–માણસે– ઉન્નતિના માર્ગ પર જવું જોઈએ . પ अवतरणम्--कुगुरुत्यागपूर्वकं सर्वजन्मापेक्षया मनुष्य जन्मनः दुर्लभवं अस्त्वं च दर्शयन् मुख्यकत्र्तव्यं सुगुरुसेवन मुपदिशति मनुष्य जन्मति. __श्लोकः मनुष्यजन्म मंप्राप्य दुर्लभं कामधेनुवत् ॥ सम्यग् धर्मोपदेष्टारः सेवनीया विशेषतः ॥ ६॥ टीका--संसारप्रवाहपतितोऽयमात्मा वाङ नसविषयातीतानि दुःखसहस्र भगत भ्य मनुष्यजन्म लभतेऽतोऽस्मिञ्जन्मनि ये यत्संख्याका: श्वासोच्छ्वासास्तेषु सहस्रशः सार्वभौमपदानि नीराजनभिः क्षिप्यन्ते उक्तश्च (आयुषः क्षणलेशोपि न लभ्यः स्वर्णक टि.भः स चेनिरर्थतां यातिहा का हानिस्ततो For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir धित ) देवाः स्वाचरितशुभविपाकं स्वर्गीणविषयं भुञ्जाना निर्जराहेतुकाः क्रियाः कर्तुं नेशने रत्नप्रभादिमहातमान्त निग्यवासिनश्च स्त्राचरिताऽशुभकर्मविपाकं दुःखसहस्रं प्रतिक्षणं सहमानाः क्षणमपि स्वास्थ्य नो लभन्ते कुतस्त्याधर्मवात्ती कुतस्तरां चिन्तना कुतस्तमां निर्जराहेतुः क्रियानिगोदिनो जीवा एकेन्द्रिगन्वादजीवप्राया एवं चूर्णकीटादि द्वीद्रयानारभ्याs संक्षिपश्चेन्द्रियान्तानां क्लेशसहस्रनानां का धर्मोपदेशश्रवणादिचर्चा केनित्संज्ञिपञ्चेन्द्रिया धर्मोपदेशजिनबिम्बदर्शनादिनासम्यक्त्वरत्नं लभमाना अपि न मोक्षदं यथाख्यातचारित्रं भान्ते इति सर्वोपायैरुपेयं मोक्ष प्रसवितुमीष्टे मनुष्यजन्मेति दुर्लभत्वमस्य कामधेनुवदिति । व्यतिरेकालङ्कारः कामधेनुलौकिकं सुखं यच्छति ॥ मनुष्यजन्म तु लोकोत्तरमचिन्त्यमहिमानं मोक्षमिति । ननु मनुष्यजन्मनो दुर्लभत्वश्रेयस्त्वसाधनेऽपि कथं मोक्षं फलं लभेमहीति चेद् गुरव एव शरणं नान्यः कश्चिदुपाय इत्याह । तत्वोपदेष्टार एव सम्यक् कायवचोमनोभिः सेव्याः कृपाकटाक्षामृतवर्णमीक्षमाणः चेतसा त्यक्तसर्वपग्ग्रिहो मोक्षार्थ दृढ परिकरोऽस्पृष्ट शङ्कायतीचारोऽस्मिन्नेव जन्मान सेत्स्याते कार्यमिति हप्रितचित्तो गुरुसेवादर्शनचरणस्पर्शारिक रत्ननिधि मन मानवारित्रमहावते आसीन उदासीनश्च सांसारिकक्रियार: सर्वकार्गनिरां प्रतीक्षेति व धनार्थ विशेषत इत्य इ ६॥ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણુ–કુગુરૂની સંગતિથી નિપજનારૂ ખરાબ પરિણામ આપણે વિચારી ગયા હવે આ મનુષ્યજન્મ પામીને જન્મના સાર્થકય સારૂ માણસે કેવી રીતે સદ્ ઉદ્યમ કરે અને સદગુરૂની સેવા કરવી તે બતાવતા ગ્રંથાર જણાવે છે કે, અર્થ–કામધેનુ જે દુર્લભ આ મનુષ્યજન્મ મેળવી ને સમ્યગ્ધર્મના ઉપદેશકેની વિશેષ પ્રકારે સેવા કરવી છે ! ભાવાર્થ---કામધેનુ મેળવવી એ કામ કાંઈ સુલભ નથી, તેમ આ મનુષ્ય જન્મ પ્રાપ્તિ પણ દુર્લભ છે. મનુવ્ય જન્મની દુર્લભતા બતાવવાને શાસ્ત્રમાં દશ દષ્ટાન્ત આપેલા છે. મનુષ્ય જન્મ ચારે ગતિમાં ઉત્તમ છે, દે પણ મનુષ્ય જન્મની વાંછના અહર્નિશ કર્યા કરે છે. દેવ લેકમાં મનુષ્ય પોતે આ પૃથ્વી પર કરેલા શુભ કાર્યનાં ફળ ભેગવે છે; દેવેલેકમાં પુણ્ય ક્ષીણ થયે માણસ મૃત્યુલેકમાં આવે છે મેક્ષ મેળવવાને માટે ગ્ય સ્થાને આ મનુષ્યલક છે, એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે લખવામાં આવેલું છે. વળી નિગોદમાંથી અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી, ત્યાંથી એકેન્દ્રિય બેઈન્દ્રિય તેરેન્દ્રિય ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ જુદી જુદી ગતિમાં અનેક પ્રકારનાં કષ્ટ સહન કરી, જીવ મહાપુણ્યોદયે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે, માટે મનુષ્ય જન્મનું દુર્લભપણું જે શાસ્ત્રમાં લખેલું છે તે યથાર્થ છે. વળી નરકમાં તે પોતે આ પૃ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २० Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કરેલાં અશુભ કર્મનાં કડવ ફળ ભોગવવાનાં હોય છે, માટે ત્યાં પણ સદ્ધર્મ જાણવાના અથવા તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાના જરાપણ અવકાશ નથી માટે ધર્મને વાસ્તે, આત્મજ્ઞાન પ્રાપ્તિને વાસ્તે મેક્ષને વાસ્તે ઉત્તમાત્તમ સાધન મનુષ્ય દેહ અને મનુષ્ય જન્મ છે. જ્યારે આવી દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, તે પછી તેને વિષય કષાયમાં, રાગદ્વેષમાં, પરિનદ્રામાં, અને જગતના ક્ષણિક પદાથા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ગુમાવી દેવી તેના કરતાં વધારે શેાચનીય વધારે દુઃખકારક અને વધારે અજ્ઞાનતા સૂચવનારૂં કાર્ય આ જગતમાં ભીનું કર્યુ હોઇ શકે? છતાં ચારે બાજુએ દૃષ્ટિ ફૂંકતા આપણે સખેદ નિહાનીએછીએ કે આ જગતમાં ઘણા થોડા મનુષ્યેા પેાતાના જીવતરનું સાર્થક શેમાં છે, તેના વિચાર કરતા હોય છે. હું કાણુ છું? મારા જીવનના ઉદ્દેશ શે છે ? મારૂ ખરૂ સ્વરૂપ શું છે ? તે સ્વરૂપના અનુભવ કેવી રીતે થઈ શકે ? તેવા પ્રશ્નનેા વિચારનારા આ જગતમાં હજારે એક મળી આવે છે, અને તે પ્રમાણે વિચાર કરી ચાલનારા તે લાખે એક મળી આવે, તાપણુ આનંદ પામવા જેવુ છે. જ મનુષ્ય જન્મનું સાર્થક કરવાને શુ કરવુ. એ પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે, તેના પ્રત્યુત્તરરૂપે ગ્રન્થકારજ જ ણાવે છે કે ગુરૂનુ' શરણ કરવું; સમ્યગ્ધના જ્ઞાતા એવા ગુરૂનુ સેવન કરવું. આ કલિયુગમાં ગુરૂ એજ પરમ આ ધાર છે. આવા અંધકારના સમયમાં સદ્દગુરૂ વિના ખરે મધ આપવા કેણુ સમર્થ થાય તેમ છે ગુરૂ સેવામાં અ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યંત ભક્તિ રાખવી જોઈએ, ગુરૂના દર્શન થતાં અત્યંત આનંદ થ જોઈએ. ગુરૂપાદ શુશ્રષાને રત્નનિધિની પ્રાપ્તિ સમાન ગણવી જોઈએ. ગુરૂને જોતાં નીચે પ્રમાણે ભાવના થવી જોઈએ. धन्योऽहं कृतपुण्योऽहं निस्तीर्णोई भवार्णवात् ।। अनादौ भवकान्तारे दृष्टो येन गुरुर्मया ॥ આજ મારે દિવસ ધન્ય છે, આજે મારા પુણ્યને ઉદય થયે, આજે સંસાર સમુદ્રમાંથી હું મુક્ત થયે, કારણ કે અનાદિકાળથી આ સંસારરૂપી રણમાં રખડતાં આજે સદગુરૂના મને દર્શન થયાં. આવી ભાવના હૃદયમાં રાખી ગુરૂની હરેક પ્રકારે શુશ્રષા કરવી, અને ગુરૂનું ચિત્ત સદા પ્રસન્ન રહે તેવું વર્તન રાખવું. આથી ગુરૂ હૃદયથી સજ્ઞાન આપશે અને તે દ્વારા શિષ્ય શુભ માગે વિચરવા સમર્થ થશે. ___ अवतरणम्-वर्णाः शास्त्रस्य यावन्तः पठिताः पाठिताश्च यैः तावद्वर्षसहस्राणि भुञ्जते स्वर्गमुत्तमामिति सिद्धान्तानुसारेण सर्वज्ञोक्तशासविषयं प्रत्यक्षरकल्याणकारित्वात् सरलाक्षरैराह । जीवाजीवाविति : जीवाजीवौपदार्थों द्वौ भाषितौ सर्ववेदिभिः ॥ चेतनालक्षणं तत्र जीवस्यं परिकीर्तितम् ॥७॥ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર. टीका-सर्ववेदिभिः सर्व पदार्थों भाषिनी कथितौ कौ द्वौ ? इत्यपक्षायामाह । जीवाजीवौ तत्र द्वयोर्मध्ये जीवस्य लक्षणं चेतनापरिकीर्तितम् । उद्देश्य क्रमानुराधेन क्लोबनिर्देशः७ અવતરણ–આ પ્રમાણે આટલા કલેકે સુધી ગુરૂમાહામ્ય વર્ણવી હવે ગ્રન્થકાર ગુરૂગમદ્વારા જાણેલા સર્વ શભાષિત સત્તાનું વર્ણન કરતા જણાવે છે કે– અર્થ–સર્વોએ જીવ અને અજવરૂપ બે પદાર્થ જણાવેલા છે. તેમાં પણ “ચેતનાવાળો ” એ જીવનું લક્ષણ કરવામાં આવેલું છે. ૭ ભાવાર્થ-આ જગતમાં આપણે જે જે પદાર્થ જેઈએ છીએ, અથવા જે જે પદાર્થોને પાંચ ઈન્દ્રિય અને મનવડે અનુભવ થઈ શકે તે સર્વ પદાર્થોને જીવ અને અછવરૂપ બે તમાં સમાવેશ થાય છે જીવ અને જીવન રહિત એ બેમાંની એક વ્યાખ્યા આ દુનિયામાંના ગમે તે પદાર્થને લાગુ પાડી શકાય. તે બે પદાર્થોના જુદા જુદા નામ આપવામાં આવેલા છે. પુરૂષ અને પ્રકૃતિ, જીવ અને અજવ, ચેતન અને જડ, આત્મા અને પુદગલ, બ્રહ્મ અને માયા; આમ અનેક રીતે જગતના પદાર્થોના નામ આપી શકાય, પણ આ બે પદાર્થોમાં સમાવેશ થતો ન હેય, તે એક પણ પદાર્થ આ વિશ્વમાં નથી, કારણ કે સર્વ પદાર્થોને જાણવાવાળા સર્વાએ આ બે વિભાગ પાડેલા છે; અને તે બરાબર વિચાર કરતાં પણ બુદ્ધિગમ્ય ભાસે છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩. હવે તે બે પદાર્થોમાંથી જીવનું લક્ષણ આ કેકના છેવટના ભાગમાં જણાવવામાં આવેલું છે, તે લક્ષણ ચેતના છે. જેનામાં ચેતના જાણવાની શક્તિ છે, જે વિચાર કરી શકે છે, જેને લીધે આ જડ દેહે હાલતાં ચાલતાં જણાય છે, તે ને જીવ કહેવામાં આવે છે. ચેતનાને સ્વભાવ જાણવાને છે, ચેતના શબ્દ સંસ્કૃત ધાતુ ચિત ઉપરથી બનેલું છે, અને તેથી વ્યુત્પત્તિ પ્રમાણે પણ તેને અર્થ જાણવું એવો થાય છે. છવ સ્વભાવે, સર્વ પદાર્થને જ્ઞાતા હેવાથી ચેતના લક્ષણ પરથી આ જીવનું લક્ષણ પણ આપણા સમજવામાં સહેજ આવે છે. જેનામાં ચેતના નથી, જેનામાં જાણવાની શક્તિ નથી, જે જ્ઞાતા નહિ પણ રેય છે, જે જીવને જા તે નથી, પણ જે જીવથી જણાય છે તે ચેતના રે હિત પદાર્થને જડ અથવા અજીવ કહેવામાં આવે છે. આ રીતે જ્ઞાતા અને રેય અથવા જાણનાર અને જાણવાની સ્તુ એ બે વિભાગમાં દુનિયાના સકળ પદાર્થ વહેંચી શકાય. - આ આર્યાવત પરાપૂર્વથી ચેતનવાદને સારૂ પ્રસિદ્ધ છે, તેના પ્રાચીન ગ્રંથે, ચેતનવાદ પૂર્વકાળમાં સારી રીતે પ્રસર્યો હતો, તેના અનેકધા પૂરાવા આપે છે, પણ હાલમાં પાશ્ચાત્ય સાયન્સના પ્રચારને લીધે આ ધર્મક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પણ કેળવાયેલાના મગજમાં જડવિદ્યાએ પ્રવેશ કર્યો છે, અને તેથી કેટલાક એવા પણ પુરૂષ હાલના સમયમાં તમારી નજરે પડશે કે જેઓ જીવ જેવી વસ્તુ વિષે પણ પિતાના હદયમાં શંકા ધરાવતા હેય સ. ઘળું જડ વસ્તુથી ઉદ્ભવે છે, એમ સ્વીકારી તેઓ જીવને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ જડના આવિર્ભાવરૂપ માનવાને દેરાય છે. મરણ સમયે આ જડ દેહના વિનાશ સાથે સર્વને અંત થશે અને તેથી ક. દાચ જીવ જેવી કઈ વસ્તુ હશે તે તેને પણ દેહની સાથે નાશ થશે એમ તેઓ માને છે. આ માન્યતા પુનર્જન્મના મતરૂપી વૃક્ષને કુહાડા સમાન થઈ પડે અને પુનર્જન્મના અસ્તિત્વ સંબંધી શંકા થતાં કર્મને નિયમ પણ અસત્ય ભાસે છે, અને આત્મા, તેનું અમરણપણું, પુનર્જન્મ, કર્મ વગેરે સિદ્ધાંત ઉપર રચાયેલાં સર્વ શાસ્ત્ર પણ તેમની દષ્ટિએ ખસી ગયેલા મગજની કલપનારૂપ લાગે છે. આવી રીતે એક જીવતત્વ નહિ માનનાર સકળ શાસ્ત્રોને અસત્ય લેખ છે. માટે ગ્રંથાર તે જીવતવના અસ્તિત્વ સંબધી લોકોને ખાત્રી કરી આપવાની ઘણી જરૂર છે. જે કે એવા ઘણા થોડાજ માણસો આપણ નજરે પડશે કે જેઓ આત્માના અસ્તિત્વ સંબંધી તેમને શંકા છે એમ ખુલ્લી રીતે કબુલ કરે, પણ તેઓના આચાર અને વર્તન પ્રતિ દષ્ટિ કરતાં, આત્માના અસ્તિત્વમાં તેઓને શ્રદ્ધા ન હોય, તેવું વર્તન તેઓનું જોવામાં આવે છે. માટે તેવા શંકાશીલ હદને આત્માના અસ્તિત્વમાં અને તે દ્વારા તેના નિત્યત્વમાં શ્રદ્ધા કરાવી શકાય તે તેના જે માટે ઉપકાર બીજો એક પણ નથી. - આત્મતત્ત્વની સિદ્ધિ અર્થે અનેક પ્રકારની વિચાર શ્રેણિઓનું આલંબન લઈ શકાય. તે સઘળી વિચાર છે. ણિઓ જો આપણે અત્રે રજુ કરીએ તે એક બીજો ગ્રન્થ ભર પડે, માટે અત્રે તે એક સર્વજનમાન્ય કરે તેવી For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ વિચાર શ્રેણિના આશ્રય લેઇશુ. તેને વાસ્તે સામાન્ય મનુ ષ્યના અનુભવની પેન્નીપાર ગયા વિના પણ આપણે તે માઅત સિદ્ધ કરવા યથાશક્તિ પ્રયાસ કરીશુ. જો તમારે આત્માના અસ્તિત્ત્વના પુરાવા જોઇતા હોય તે તમારા મન વડે તમારી ઇન્દ્રિયા અને શરીરને સંયમમાં લાવવાના પ્રયત્ન કરે. આથી તમારી ખાત્રી થશે કે ઈ. ન્દ્રિયા કરતાં તેમજ શરીર કરતાં વધારે સત્તાવાળુ કાંઇક છે; જે ઇન્દ્રયના વિકારાને તમે વારંવાર વશ થતા હો તેને વશ કરવાના આરંભ કરે, તમને જે ભાજન અતિ સ્વાદિષ્ટ લાગતુ હોય, અને જે તમારી જા ઇન્દ્રિયને નચવતુ હાય તે લેાજન લેવાનું બંધ કરો, અથવા તે તમને વધારે પ્રિય લાગતું કોઇક પ્રકારનું શારીરિક સુખ ત્યાગી દો; આ સ્થળે એમ કહેવાના ભાવાર્થ નથી કે સવથા તેના ત્યાગ કરી, પણ ઘેાડા સમયને સાર્ તે આ પદ્ધતિએ તમે જરૂર ચાલે, જેથી તમારી નિઃસ દેહુ શ્રદ્ધા થશે કે જેને તમે ઇન્દ્રિયા અથવા શરીર કહેા છે, તેના કરતાં વધારે અલિષ્ઠ કાંઇક તત્ત્વ તમારામાં છે. તમારી ઇન્દ્રિયાની ઇચ્છા વિરૂદ્ધ કાંઇક કાર્ય કરવાનું માથે ચે, અને જ્યારે તે આ ઇન્દ્રિય પ્રમળ આવેગમાં હાય, અને તમે તે વિષયાના ઉપભોગ કરી તેમાં કાંઈ પણ પ્રતિમધ રૂપ ન હોય, તે સમયે તમે અટકા અને તમારી ઇન્દ્રિયને જણાવેા કે “હુ તારા કરતાં વધારે બળવાન છું અને હુ તારા વશ થઇશ નહિ, પણ હું તને વશ કરીશ. પ્રયાગના આ અખ્તરાના ખરા ઉપયોગ એ જ છે કે ત. "" આ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ મારામાં રહેલું કાંઈક તત્વ ઈન્દ્રિય અને શરીર કરતાં ઉચ્ચ છે, અને તેમને નિગ્રડમાં રાખવાનું સામો ધરાવે છે, તેની ખાત્રી થાય. આ પ્રયોગ તે બહુ પ્રાથમિક છે, પણ તમારી સંપૂર્ણ શ્રદ્ધા થવાને જરૂર છે. આ પ્રમાણે પ્રયેળ ચલવ્યા કરે તે છેવટે તમને અનુભવ થશે કે શરીર તે નકર છે, ગુલામ છે, અને મનની ઈચ્છા પ્રમાણે ચાલનાર કિંકર છે. જ્યારે જ્યારે તમારું મન જે બાબત ધિક્કારતું હોય તે કરવાને તમારી ઈનિ દેવાય, ત્યારે તમારા મન સાથે તમારે શરમાવું જોઈએ. આટલે સુધી તે તમે આ બાબત યથાર્થ રીતે કબુલ કરશો, હવે આ પણે તેથી આગળનું પગલું ભરવાને વિચાર કરીએ. તમારું મન તમને ભટકતું લાગે છે નહિ વાર? તમારું મન શરીર તથા ઇન્દ્રિયને કાબુમાં રાખવા સમર્થ છે, પણ શું મન મનને નિગ્રહમાં રાખવાનું બળ ધરાવે છે ! તમને તમારું મન પંચ મીનીટમાં કરોડે વિષયપર ભટકતું જણાય છે. ધારોકે તમારે એક પરીક્ષા આપવાની છે. તે પરીક્ષાને સાર એક પુસ્તકને અભ્યાસ કરવાનું છે. તમારા ભવિષ્યને આધાર પરીક્ષામાં પાસ થવા પર રહેલે છે, તમે તે પુસ્તક ઉપર તમારું મન લગાડવા માગે છે, પણ તમારું મન હજાર વિષયમાં ભટકતું જણાય છે અને તમારે તેને સ્થિર કરવાની જરૂર પડે છે. તમે પ્રથમ તે જણાવે છે કે આતે કેવા પ્રકારનું મન છે કે સ્થિર રહેતું નથી? જ્યારે જોઈએ ત્યારે આ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭. પણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતું નથી, પણ હવે તે પરીક્ષાનું એક જ અઠવાડીયું બાકી રહ્યું છે, માટે હવે તે મનને સ્થિર કર્યા વિના અને પુસ્તક તરફ ધ્યાન આપ્યા સિવાય બીજે માર્ગ નથી, માટે હું હવે તે મનને વશ કરવા. પ્રયત્ન કરીશ.” આ છેલા શબ્દો આપણને સૂચવે છે કે મન કરતાં વધારે શક્તિવાળી કાંઈક વસ્તુ છે કે જે માનને પણ સંયમમાં લાવવાનું સામર્થ્ય ધરાવે છે. અને તેને ધર્મ શાસ્ત્ર આત્માના નામથી ઓળખાવે છે. તમે તેને બીજું નામ આપ તેથી તેના ગુણમાં ફેર પડતો નથી. જેમ શરીર અને ઇન્દ્રિયને વશ કરનાર મન છે, તેમ મનને વશ કરનાર, મનને પિતાની ઈચ્છા મુજબ ચલાવનાર કાંઈક તત્વ છે, અને તે તત્વ તે આત્મા છે. જો તમે તમારા , ભટકતા મનને નિગ્રહમાં લાવવા અને તમારી ધારેલી - તુ ઉપર સ્થિર કરવા પ્રયત્ન કરશે તે જરૂર તમે તે કરી શકશે. કારણ કે આત્મબળ અનંત છે. આ ખાત્રી તમને બુદ્ધિ રીતે થશે, પણ તેને સાક્ષાત્કાર કરવાને યોગ માગ છે, પ્રથમ તે તમારી બુદ્ધિ આત્માનું અસ્તિત્વ કબુલ કરે તે પછી તેને અનુભવવાને તમે પ્રયત્ન પણ આદરે, માટે તે સિદ્ધ કરવાને આ એક વિચાર શ્રેણી અને નિવેદન કરી તે. તે ઉપર શાંત મનથી વિચાર કરશે તે ઘણું સમજવાનું તમને મળી આવશે. __ अवतरणम्--जीवस्याभ्यर्हिनत्वात् संसाग्दशायां सर्वेषामंजीवानांसोक्तृत्वाच जीवलक्षणपभिधायायक्रमप्राप्तत्वाजीवसंमृतरजावसम्बन्धपूर्वकत्वाचाजीवं लक्षयति For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ श्लोकः जडात्मलक्षणोजीवः सर्वविद्भिः प्रकीर्तितः ॥ एकेन्द्रियादिभेदेन जीवाः पञ्चविधाः स्मृताः॥८॥ - टीका--जडात्मलक्षणोऽजीवस्तत्र आत्मशब्दाभिधेयो लक्ष्यः । अन्यव्यावर्त्तके लक्षणम् । आत्मा च लक्षणं चात्मलक्षणे जडे एवात्मलक्षणे यस्य स जडात्मलक्षण इति द्वन्द्वगर्भितषष्ठयन्तार्थपंधानो बहुव्रीहिः । तथा चाऽजीवशब्दार्थमजानानः शिष्यः पृच्छति कोऽजीव इति । उत्तरमाह जडः । ननु जड इति लक्ष्यं लक्षणं वाऽजीवस्येति चेदुभयमित्याह जडात्मलक्षणोऽजीव इति । ननु जडान्माऽजीव इति वक्तव्ये जडलक्षणोऽजीव इति वा वक्तव्येऽन्यतगेपादानेन सिद्धेऽ पीष्टे उभयोपादानं पौनरुक्त्यमिवाभाति ( तथाहि ) आत्म निष्ठप्रतियोगिताकभेदाधिकरणस्याऽजीवद्रव्यस्य जड इनि ल.. क्षणेऽवगते लक्ष्यत्वसिद्धिरेव न ह्यौष्ण्ये ज्ञाते वह्निर्मातव्यत्वेनावशिष्यते अधवा निरुक्ताऽजीवद्रगस्य जड इति च लक्ष्ये निश्चित लक्षणत्वामिद्धिरेव नहि चेतो वृत्तौ घटे प्रतिफलिते रूपरसगन्धस्पर्शपृथ्व्याकार जलाऽऽहरणसाधनत्वादयोऽशेषविशेषधर्माः प्रमातव्यत्वेनावशिष्यग्न् तथा च पौनरुक्त्यं मुस्थिस्मेवेति चेदत्रायं समाधिः । एकान्तवादिनां नैयायिकादीनां द्रव्यं गुणेभ्यः सर्वथा भिन्नं गुणा अपि द्रव्यात्सर्वथा भिन्ना उ. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir त्पत्तिकालावच्छेदेन निर्गुणे द्रव्ये समवायसंबंधेन जायन्ते । इ. त्यायनेकधा वदनां मते कटाक्षयन् सर्वविदां जिनेन्द्राणां चानेकान्तमतं दृढीकुर्वश्च जड इति लक्ष्यं लक्षणं च भवति जैनसिद्धान्ते लक्ष्यलक्षणयोः कथंचित्तादात्म्यादित्यभिधित्सया च जडामलक्षणोऽर्जाव इति लिलेख । अत एव सर्वविद्भिः प्रकी. र्तितः । इत्यत्र सर्वविद्भिरिति पदसार्थक्यमिति नास्ति पौनरुक्त्यशङ्कागन्योपि॥ __ जीवस्य लक्षणमुक्त्वा भेदमाह एकेन्द्रियादिभेदेनेति । आदिपदात् । द्वीन्द्रियमारभ्य पञ्चेन्द्रियान्ता गृह्यन्ते तथा चेन्द्रियप्रयुक्तजीवभेदात् पञ्चविधास्तथाहि स्पर्शेन्द्रियवन्त एकेन्द्रिया नैगोदाक्षायाश्च स्पर्शनरसनेन्द्रियवन्तो द्वान्द्रियाः विष्टादौ पर्युषितान्नजलादौ च दृश्यन्ते, स्पर्शनरसनघ्राणेन्द्रियवन्तस्त्रीन्द्रियाः पिपीलिकादयः स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियवन्तश्चतुरिन्द्रिया मक्षिकादृश्चिकभ्रमरादयः स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रन्द्रियवन्तः पञ्चेन्द्रिगाः ममनस्काश्च पशुपक्षिमनुष्यायाः॥ ८॥ અવતરણ–હવે ગ્રન્થકાર અજીવનું લક્ષણ અને જીવના ભેદ દર્શાવે છે. અથ–સવ એ આજીવને જડાતમ લક્ષણવાળે ગ થેલે છે, અને એ કેન્દ્રિય વગેરે ભેદોને લીધે જ પાંચ પ્રકારના પાળવામાં આવે છે. वाथ-७१नु सक्षY गया २८८० मा For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગમાં વર્ણવી ગયા, હવે આપણે અજીવનું સ્વરૂપ વિચારીએ. જડ લક્ષણવાળો અજીવ છે. લક્ષ્ય અને લક્ષણનું જૈનશાસ્ત્ર પ્રમાણે કેટલેક અંશે તાદાઓ હોવાથી, અજીવનું લક્ષણ અને લય જડ છે. જેનામાં જીવ નહિ તે અજીવ, જીવથી વિયુક્ત સર્વ પદાથે અજીવ સંજ્ઞાને ગ્ય છે. પાંચ છે. ન્દ્રિય, ત્રણ (મન વચન અને કાય) બળ, શ્વાસોચ્છવા સ અને આયુષ્ય એ રીતે દશ પ્રાણુ જેનશાસ્ત્રકારોએ માનેલા છે. તે દશ પ્રાણમાંથી ઓછામાં ઓછા ચાર અને વવધારેમાં વધારે દશ પ્રાણુ જેનામાં માલુમ પડે, તે જીવ કહી શકાય આ દશમાંથી એક પણ પ્રાણ ન હોય, તે અજીવ કહેવાય છે. જીવ હોય ત્યારે પુદ્ગલની કાયા અંધાય છે, તેવી જીવ ચાલ્યા ગયા પછી કાયા રહેતી નથી, પ્રાણના આધારે અજીવથી જીવ જ્યારે લેખી શકાય. - હવે જીવના એ કેન્દ્રિયાદિ ભેદે પાંચ વિભાગ પાડવામાં આવે છે. તેમાં સપર્શ ઈન્દ્રિયવાળા તે એ કેન્દ્રિય કહેવાય છે તેમાં પૃથવી, પાણી, તેજ, વાયુ તથા વનસ્પતિ જાણવા બે ઇન્દ્રિય જીવોને રસ અને સ્પર્શ મળીને બેઈન્દ્રિચે હોય છે. જળ અળસીયાં વગેરે છે તેના દષ્ટાન્ત છે. ત્રણ ઈન્દ્રિય જીને સ્પર્શ, રસ, પ્રાણ ઈન્દ્રિય હોય છે, કીડી વગેરે જતુઓ તે ભાગમાં આવી જાય છે; સ્પર્શ રસ ઘણ અને ચક્ષુ ઈદ્રિયવાળાને ચતુરિન્દ્રિય જંતુ કહે છે. વીંછી, ભ્રમર મક્ષિકા વગેરે તેના દાખલા રૂપે છે. સ્પર્શ, રસ, પ્રાણ ચક્ષુ અને ત્ર એ પાંચે ઈન્દ્રિય જેને હેય તે ૫ ચેન્દ્રિય કહેવાય For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તે પરસેન્દ્રિયના બે ભેદ છે. જેમને મન હોય તે સમન સ્ક કહેવાય છે, અને જેમને મન નથી હોતું તે અમનક કહેવાય છે. સમનસ્કમાં મનુષ્ય તીર્થંચ નારકી અને દેવતા વગેરે આવી જાય છે, અમનસ્કમાં સમુ. Øિમ પંચેન્દ્રિયજી આવી જાય છે. આ પ્રમાણે ઈન્દ્રિયની અપેક્ષાએ જીવમાત્રના પાંચ ભેદ પાડી શકાય, ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ પડે છે, વેદની અપેક્ષા એ ત્રણ ભેદ પડે છે. એમ જે જે અપેક્ષા રાખી તેના તેને ભેદ પાડવા ઈચ્છા રાખીએ તે પ્રમાણે તેના ભેદ પાડી શકાય. अवतरणम्-संसारिणो मुक्ताश्चेति सूत्रोक्तत्वात् पुनदैविध्यमाह ॥ श्लोकः द्विविधाश्च पुनर्शाया मुक्तामुक्तप्रभेदतः धर्माधर्मी नभःकालौ चत्वारोऽमूर्त्तकाः स्फुटम्॥९॥ ___ टीका-मुक्ता अष्टकर्माणि समूलकार्ष कपित्य लोकान्तं प्राप्ताः । अमुक्ता नैगोदादिमाांसद्धान्तास्त्रयोदशगुण स्थानवर्तिनो जिना अघातिकणिश्च । जीवप्रभेदानन्तरं क्रमप्राप्तपजीवभेदमाह । धति धर्को गतेरेवापेक्षाकरणं द्रव्यं न तु पुण्यम् । अधर्म:-स्थितेरपेक्षाकरणं द्रव्यं न तु पापम् इति जैनसम्प्रदायः । नमः आकाशम् । कालः क्षणादिसागरान्त For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir व्यवहारानुमेयः । एते चत्वारोऽमूर्ताः पदार्थाः । केचित्पुरुषाचतुरः पदार्थान् प्रत्यक्षतोऽपश्यन्तो विवदन्ते तान् प्रति स्फुटमित्याह तथाहि यथामत्स्यानां जलंगतिसहायक तथा सर्वेषां गनिमहायकं धोपि द्रव्यान्तरम् यथा पथिकानां छायास्थितीनमित्तं तथा सर्वेषां स्थितिमहायकमधर्मोऽपि द्रव्यान्तरम् । अत एव लोकादरहिर्धर्मद्रव्याभावात् सिद्धानां नाग्रे गतिरन्यथाऽऽत्मनः ऊर्श्वगतिस्वाभाव्यात्तनऊवं कथं न गतवन्तः सिद्धाः परमेष्ठिनः । ननु संसारिणो मुक्ताश्चेति तवार्थसूत्रे संमारिपदं पूर्वमुपात्तम् अत्र तु मुक्तपदामानसूत्र विरुद्धं न सांढव्यमितिचत् सत्यम् अभावज्ञाने प्रनिगागज्ञानस्य कारण वात् पूर्व प्रतियोगिनाऽश्यम्भवितव्यप । एनं सं. सारपू कोऽहि माक्ष इत्यपेक्षया सूत्र संमारिपदं प्राक् पठितम् । अत्र सर्वपुरुषार्थषु मोक्षस्यैव प्राधान्याद् मुक्तपदम्बापठितमिति न दापः अपक्षासारं हि जिनवचनम् ॥ ९॥ અવતરણ–ઉપરના કલેકના વિવેચન છેલ્લા ભાગમાં જણાવ્યા મુજબ અપેક્ષા પ્રમાણે જીવના વિવિધ ભેદ પાડી શકાય સંસારી અને મુક્ત એ તફાવત લગ્ન માં રાખી જો આપણે Rાગ પાડીએ તે જીવ માત્રને બે ભાગમાં વહેચવા પડે; તેજ બાબત સંબંધી ગ્રંથકતા જ છે કે અથ–મુક્ત અને અમુકત એ ભેદથી છ બે પ્રકારના જાવા ધર્મ, અધર્મ, આકાશ અને " એ ચાર દ્રવ્ય ખરેખર અમૂન છે. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–આઠ કમથી મુકત છુટા થયેલા તે મુક્ત જાણવા. અને નિર્ગદથી આરંભ કરીને સર્વાર્થસિદ્ધદેવલોક સુધી અથવા પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વથી આરભીને તેરમા ગુણસ્થાનક સુધીના સર્વ જી અમુક્ત જા વા. અમુક્તને સંસારી પણ કહેવામાં આવે છે. જેઓ કર્મ બંધનથી મુકત થયા છે, અને જેઓએ કેવળજ્ઞાનથી લેકાલેક જાણ્યું છે, તેઓ મુકત સમજવા; અને જેઓ કેઈપણ રીતે કર્મ બંધનથી બંધાયેલા છે, તેઓ અમુકત અથવા સંસારી તરીકે લેખાય છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે આત્મા ત્રણેકાળમાં મુકત છે, પણ જ્યાં સુધી મમત્વભાવ ( દેહાધ્યાસ ) છુટ નથી, અને પુગલ પદાથને આત્મા પિતાના તરીકે લેખે છે, ત્યાં સુધી આત્મા કદાપિ મુક્ત થાય નહિ, ત્યાં સુધી તે અમુકત કહેવાય છે. સ્વસ્વ ભાવરમણતા એ મુકિત; અને પરભાવરમણતાએ બંધ, આ ભેદ પ્રમાણે પણ મુકત અને અમુક્ત રૂપ આત્માના ભેદે રેગ્યજ છે. આ પ્રમાણે જીવના ભેદો દર્શાવ્યા. હવે અજવના ભેદ ગ્રન્થકાર પ્રગટ કરે છે. અજીવના પાંચ ભેદ છે. તે પાંચ દ્રવ્યમાં ચાર દ્રવ્ય અમૂર્ત છે અને એક પુદગલ મૂર્ત છે. હવે તે ચાર અમૂર્ત દ્રવ્યનું વર્ણન કરે છે. તે દ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને કાલ છે. ધર્મ આ સ્થળે પુણ્યના સ્વરૂપ માં વર્ણવવામાં આવ્યું નથી, પણ ધર્મને અર્થ જૈન સંપ્રદાય પ્રમાણે જુદે છે. તેમ અધર્મને અર્થ પાપ નથી. જે ગતિને સહાય આપે તે ધર્મ કહેવાય છે, અને જે For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિતિને સહાય આપે તે અધર્મ કહેવાય છે. જેવી રીતે મસ્યને ચાલવામાં જળ સહાયભૂત થાય છે, તેવી રીતે સર્વને ચાલવા હાલવામાં સહાય કરનાર ધર્મ દ્રવ્ય ગણવામાં આવેલું છે. તે અદશ્ય છે, અને એક છે, તેમજ વળી અસંખ્ય પ્રદેશમય છે. અને જેવી રીતે વૃક્ષની છાયા મુસાફરને સ્થિતિ કરવામાં સહાયભૂત નીવડે છે, તેવી રીતે દરેક પદાર્થને સ્થિરતા પ્રાપ્ત કરવામાં સહાયભૂત જે દ્રવ્ય તે અધર્મ દ્રવ્ય જૈનશાસ્ત્રકારોએ માનેલું છે; તે પણ ધર્મ દ્રવ્યની માફક એક, અદશ્ય અને અસં ખ્ય પ્રદેશમય છે. આ બન્ને દ્રવ્ય લેકવ્યાપી છે. અલેકમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય નથી. ત્યાં ફકત આકાશ દ્રવ્ય છે, જે લોકમાં પણ વ્યાપી રહેલું છે. અવગાહ આપે તે આ કાશ. જેમ જળના લેટાની અંદર આપણે પાશેર મીઠું નાખીએ અને તે ઓગળી જાય છે. કારણ કે જળના પરમાણુઓ વચ્ચે અવગાહ હતું. આ અવગાહ (અવકાશ) આપવામાં જે સહાયભૂત થાય છે, તેને આકાશ કવ્ય કહે. વામાં આવે છે. અને દરેક સમયે સમયે પદાર્થના જુના પચાને ફેરવી, નવા પર્યાયરૂપે બદલી નાખે છે, એ જેને સ્વભાવ છે, તેને કાળ કહેવામાં આવે છે. આ રીતે ચાર અમૂર્ત દ્રવ્ય છે. આ ચાર દ્રવ્ય પાંચ ઈ િવડે દેખી શકાતાં નથી, પણ તેમની સિદ્ધિ આપણે વાતે તે અનુદાનથી થઈ શકે. સર્વજ્ઞ પ્રભુ તે બધા દ્રવ્યને જોઈ શકે, પણ આપણે આપણું ઇન્દ્રિયે વડે તેમને દેખી શકીએ નહિ માટે આપણી અપેક્ષાએ તે અમૂર્ત છે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३५ તેઓ અરૂપી હાવાથી તેઓને કોઈ પણ પ્રકારના આકાર નથી. ફકત તેનું અસ્તિત્વ આપણાથી સિદ્ધ કરી શકાય. પણ તેનેા આકાર કદાપિ જણાય નહિ, કારણ કે તે તે દ્રવ્ય અમૃત મૂર્તિ-ાકાર વગરનુ છે. अवतरणम् - मूर्त्तमूर्त्तभेदेन द्रव्यं द्विविधं तत्रामूर्त्ताश्चत्वारो धर्मादयो वर्णिताः । यन् मूर्त्तद्रव्यं तल्लक्षणं चाह । मूर्त्तिमदिति । श्लोकः मूर्तिमत् पुलं द्रव्यमजीवाः पञ्च ते मताः ॥ गुणानामाश्रयो द्रव्यं पय्र्यायाणां विशेषतः ॥ १०॥ टीका - पूरणगलन स्वभावोऽहि पुद्गलो मूर्तिमान् अवयववान् ते धर्मादयश्चत्वार एकः पुद्गलः पञ्चाऽजीदा मताः । वाक्यार्थबुद्धी पदार्थ बुद्धेः कारणतेति न्यायात् पदार्थज्ञानन्तु द्रव्यलक्षणमन्तरेण न घटत इति द्रव्यलक्षणमाह गुणानामिति गुणानामाश्रयो द्रव्यं सर्वं वाक्यं सावधारणं भवति । तेन गुणानामाश्रय एव नतु निर्गुणस्तिष्ठति द्रव्यमेवगुणानामाश्रयो न तु गुणाः पर्यायाणां च विशेषत इति । गुणा सहभाविनः प ययास्तु प्रतिसमयं परिवर्तन्ते तेषां पर्यायाणामाश्रयो द्रव्यमिति અવતરણ—મૂર્ત એ રૂપે દ્રવ્યના બે ભેદ પાડયા, તેમાંથી ચાર અમૂત દ્રવ્યના આપણે વિચાર કર્યાં, હવે મૂર્ત દ્રવ્ય જે પુલ તેના આપણે વિચાર કરીએ. अर्थ-युगल द्रव्य भूर्तिमंत For Private And Personal Use Only साथ Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજવ જાણવા. દ્રવ્ય તે ગુણના અને વિશેષ કરીને પર્યાથના આશ્રયભૂત છે. - ભાવાથ–જે ક્ષણે ક્ષણે બદલાય છે, સમયે સમયે જેનામાં નવા નવા પર્યાયને ધારણ કરે છે, વિખરે છે અને મળે છે. વર્ણગધ રસસ્યમય છે. પુદ્ગલ તે કહેવાય છે. પુદગલ દ્રવ્ય મૂર્તિમંત છે, પાંચ ઇન્દ્રિવડે પુદ્ગલ ધ ગ્રાહ્ય છે. આપણે ગયા કલેકમાં અજીવના ચાર ભેદ વર્ણવી ગયા, તે ભેદ ધર્માસ્તિકાય, અધમસ્તિ કાય; આકાશાસ્તિકાય અને કાળ છે, તેની સાથે આ પ. ચમે ભેદ પુગલ મેળવવાથી અજીવના પાંચ ભેદ થયા. આ અજીવના પાંચ ભેદને દ્રવ્ય કહે છે. તે પાંચ દ્રવ્ય ની સાથે જીવ કવ્ય વધારવાથી છ દ્રવ્ય થાય છે, જૈન શાસ્ત્રમાં પદવ્યના નામથી પ્રખ્યાત છે. હવે કવ્યને આ પણે વિચાર કરીએ, તે અગાઉ દ્રવ્યની વ્યાખ્યા બરાબર જાણવી જોઈએ. અનામત્રો ચં દ્રવ્ય ગુણેના આ શ્રયભૂત છે. ગુણ દ્રવ્ય વિના રહી શકે નહિ. વસ્તુના નિ ત્ય ધર્મને ગુણ કહે છે, તે ગુણે તાદાઓ સંબંધે વસ્તુ માં રહે છે. વ્ય ગુણના આશ્રયભૂત છે, પણ ગુણ દ્રવ્યના આશ્રયભૂત નથી. દ્રવ્યમાં ગુણ રહેલા છે એટલું જ નહિ પણ પર્યાય પણ રહેલા છે. માટે ગુણ અને પર્યાયયુકત જે વસ્તુ તે વ્ય કહેવાય છે. પર્યાય સમયે સમયે બદલાય છે. ગુણ ગુણિને સંબંધ જૈનશાસ્ત્ર પ્રમાણે કથંચિત્ ભિન્ન અને કંચિદ અભિન્ન છે, એટલે ભિનાભિન્ન છે. દાખલા તરીકે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક છે. અને નિત્ય ધર્મ આમાથી કથંચિત્ પછી વિભક્તિ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રયાગે તે ભિન્ન ગુણેા છે તે ગુણ આત્માથી ભિન્ન પડતા નથી માટે અભિન્ન કહેવાય છે. આ રીતે નિત્ય અને અનિત્યધર્મ ગુણ અને પર્યાયના આશ્રમ लून તત્ત્વને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. પણ આ સ્થળે તે આ શ્લોકમાં આવેલી વ્યાખ્યા પ્રમાણે તેનુ' વિવેચન કરેલું છે, अवतरणम् — द्रव्यस्यलक्षणं भेदं चाभिधाय तदाश्रयमाह श्लोकः द्रव्यपट्कन पूर्णश्च लोकालोकः प्रकीर्त्तितः ॥ पञ्चद्रव्याणि लोके स्युर्नभोलोके च शाश्वतम् ॥ ११ ॥ . टीका-पणां समूहः पट्कं द्रव्याणां षट्कं द्रव्यपरकं तेन लो- कोलोकच पूर्णः प्रकीर्तितः सर्वज्ञरिति शेषः नतु स्वमनीयेति भावः । तदेव स्पष्टयति पञ्चेति धर्माधर्माकाशपुद्गलात्मनः पञ्च द्रव्याणि लोके वर्त्तन्ते | अलोके तु नभ एवं शाश्वतं निरन्तरम् ॥ ११ ॥ અવતરણ—આ પ્રમાણે દ્રવ્યની વ્યાખ્યા આપવામાં આવી, હવે તે દૃશ્યને પણ રહેવાનું સ્થાન આશ્રયસ્થાન वे छे. પણ છે એમ શા અર્થ—ષડ દ્રવ્યથી લાકાલેાક સ્રામાં કહેલું છે, તેમાંથી પાંચ દ્રવ્ય લેકમાં આવેલાં છે, For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને આકાશ દ્રવ્ય લકલેક વ્યાપ્ત છે, અને શાશ્વત છે. ભાવાર્થ...ચિદ રાજુ પ્રમાણે લેકમાં પાંચ દ્રવ્ય આવેલાં છે. પણ આલોકમાં તે કેવળ આકાશ દ્રવ્ય આ વેલું છે. આકાશ દ્રવ્ય બને લેક અને અલકમાં આવેલું હેવાથી લોકાલોક વ્યાપ્ત માનવામાં આવે છે. અલેકમાં જીવ જઈ શકતા નથી, કારણ કે તેને ગતિ આપ નાર ધમસ્તિકાયદ્રવ્ય ત્યાં હેતું નથી. માટે હેકમાંજ જીવ ફરી શકે છે, અને સિદ્ધના જે પણ લોકના અગ્ર ભાગ સુધી પહોંચી શકે છે. આકાશ એક અને અભિન્ન છે, તેમજ શાશ્વત છે, આ રીતે આ વડુ દ્રવ્યનું આશ્રય સ્થાન લેકાલેક છે. કાલેકનું સ્વરૂપ સં. પૂર્ણપણે સમજનારને આ જગતમાં જાણવા જોગ બીજું કાંઈ રહેતું નથી. કારણ કે ષડ્રવ્યમાં જગન્માત્રના સર્વ ભાવે સમાઈ જાય છે. બદ્રવ્યના પણ મૂળ ભેદ કહીયે તે જીવ અને અજીવ ગણી શકાય. જીવ અને અજીવના પાંચ ભેદ તે દ્રવ્ય. આ રીતે બ ને પણ જીવ અને અજીવ અથવા ચેતન અને જડમાં સમાવેશ થઈ શકે. માટે શાસ્ત્ર પ્રમાણે ગુરૂગમ દ્વારા જીવ અને અજીવ તેમજ લોકાલેકનું સ્વરૂપ જાણવા જીજ્ઞાસુએ પ્રયત્ન કરે. अवतरणम्-द्रव्यस्य कथश्चिनित्यानित्यत्वे व्यवस्था पयाति द्रव्यार्थिकमिति श्लोकः द्रव्यार्थिकं नयं श्रित्वा, षड्द्रव्यं शाश्वतं मतम् For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३९ पर्यायार्थिकतो ज्ञेयं, तदनित्यं सदा बुधैः ॥ १२ ॥ टीका - द्रवति पर्य्यायं प्राप्नोतीति द्रव्यम् । अथवा द्रूयते पर्यायैः प्राप्यते तद्द्रव्यम् । प्रथमपक्षे स्वयं द्रव्यमेव पर्य्यायादिरूपेण परिणमति दुग्धं दधिरूपेण यथा । द्वितीयपक्षे द्रव्यं तु द्रव्यक्षेत्रकालभावरूपेण समुद्रवत् सत्तामवलम्बमानमास्ते । कल्लोला इष पर्यायादय उत्पद्यन्ते विनश्यन्ति च । द्रव्यमेवार्थो मुख्यप्रयोजनं यस्य स द्रव्यार्थिकस्तं नयं श्रि वा पदसंख्याकमपि द्रव्य शाश्वतं नित्यं मतम् । (अयभावः ) मृत्तिकायां घटशरावादयो घटन्ते विघटन्ते च गुणक्रियादय उत्पद्यन्ते विनश्यन्ति च नतु मृत्तिकायाः केचिद्धानिवृद्धी जायेते । अन्यथा मूलोच्छेदाद घटादिध्वंसे जायमानानां कपालादिपर्यायानां द्रव्यान्तरत्वापत्तिरिति । पर्याय एवार्थो मुख्यप्रयोजनं यस्य स पर्यायार्थिकस्तस्मात् पय्र्यायार्थिकतः तानि पञ्चद्रव्याणि बुधैरनित्यानि ज्ञेयानि ( अभावः ) जलाऽऽ जिहीर्षुर्जनो घटपर्य्यायमन्तरेण नैवविकी मृदा जलमाहर्तुमीष्टे नैव च शरावमन्तरेणाऽऽच्छादनं विधातुं शक्नोति नैव केवलतन्तुभिः पटपर्य्यायमन्तरेण शीतं वायत इति सर्वत्रपययस्याप्यावश्यकता स्वर्णमानयेत्युक्तो देवदत्तः कुण्डलादिकं स्वर्णपर्यायमानयन्नैवोपालब्धव्यः ( त्वया कुडण्लमानीतं न स्वर्णमिति ) तत्रद्रव्यार्थिकनयस्य विषयत्वात् ।। १२ ।। For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ–દ્રવ્યનું આશ્રય સ્થાન વર્ણવ્યા પછી હવે દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય છે, અથવા નિત્ય કયી અપેક્ષાએ અનિત્ય કયી અપેક્ષાએ તે જૈન શલીથી જણાવી, જેનાની વસ્તુ માત્ર જોવાની દૃષ્ટિ સિદ્ધ કરી આપે છે. અર્થ-કવ્યાર્થિક નયની અપેક્ષાએ છએ દ્રવ્ય નિત્ય જાણવા. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ છએ દ્રવને સુજ્ઞ પુરૂષોએ અનિત્ય જાણવા. ભાવાર્થ –કવ્યતે સદા નિત્ય છે, પણ તેના પર્યા. એને ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. દુધના કપે દધિરૂપે પરિણમે છે, અથવા સુવર્ણ કહે કુંડળરૂપે પરિણમે છે, અથવા તે મૃત્તિકા સકંધ ઘટરૂપે પરિણમે છે. આ બધા દાન્તમાં દ્રવ્યમાં ફેરફાર થતો નથી, પણ તે દ્રવ્યના પર્યમાં ફેરફાર થાય છે, જેમ સમુદ્રમાં કલ્લોલ ઉત્પન્ન થાય છે, અને સમુદ્રમાં વિલય પામે છે, પણ સમુદ્રને તેને તેજ રહે છે, તેજ રીતે દ્રવ્યના પાયામાં ફેરફાર ભલે ક્ષણે ક્ષણે થાય પણ દ્રવ્ય તેવું જ રહે છે, તેમાં રતિમાત્ર ફેર પડતું નથી. એક દ્રવ્ય પોતાનું સ્વરૂપ બદલી બીજા દ્રવ્યરૂપે પરિણમતું નથી. સાયન્સ પણ અનેક રસાયન શાસ્ત્રના પ્રાગોને આધારે સિદ્ધ કર્યું છે કે પુગલ અનાશવંત નિત્ય છે. દાખલા તરીકે જે પરમાણુ કધોની મીણબત્તી બની હતી, તે પરમાણુઓ નિત્ય રહે છે; ભલેને મીણબત્તીરૂપે તેને વિનાશ થાય પણ તેમાંના એક પણ પરમાણુનો ક. દાપિ નાશ થતું નથી. આ દષ્ટિબિન્દુથી તપાસતાં દ્રવ્યની અપેક્ષા એ (મૂળ સ્વરૂપની અપેક્ષાએ) દ્રવ્ય નિત્ય છે, For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથવા અનાશવંત છે, એમ કહેવામાં જરાપણ અસત્ય નથી. માટીના અનેક આકાર બને અને તે આકારે નાશ પામે પણ છે; પણ તેના પર્યાયે બનેલા જુદા જુદા આકારની અપેક્ષાએ અનિત્ય છે. કેટલીક વાર જને ઉપર એ આક્ષેપ મુકવામાં આવે છે કે તેઓ એક જ વસ્તુને નિત્ય અને અનિત્ય એક સમયે માને છે, માટે તેઓ અસત્યવાદી છે. આમ કહેનારાએ એક પ્રકારની ગંભીર ભુલ કરે છે. જેનેનું એમ કદાપિ કહેવું નથી કે એકજ અપેક્ષાએ એક વસ્તુ નિત્ય અને અનિત્ય છે. જેવા દષ્ટિબિન્દુથી આપણે વસ્તુ તરફ જોઈએ તેવી તે જણાય છે. મેહનલાલ તેના પિતા વાડીલાલની અપેક્ષાએ પુત્ર છે, પણ તેને તે મોહનલાલ પિતાના પુત્ર ગીરધરલાલની અપેક્ષાએ પિતા છે. હવે આ રીતે વિચારતાં જણાય છે કે એક જ માણસ પિતા અને પુત્ર થઈ શકે, પણ તે જુદી જુદી અપેક્ષાએ થઈ શકે છે, એ કદાપિ વિસરવું જોઇતું નથી. જે માણસ અપક્ષા ભુલી જાય, અને સ્યાદ્વાદને અનિશ્ચિતવાદ રૂપે દેરવવાનો પ્રયત્ન કરે તે તે તે માણસ જૈન ધર્મનું સ્વરૂપ બિલકુલ સમયે નથી, એમ માનવું પડે. માટે જે જે અપેક્ષાએ જે વચન ઉચ્ચારવામાં આવ્યું હોય, તે તે અપેક્ષાએ તે તે વચન ગ્રહણ કરવું. આ રીતે વિચારવાથી દરેક વસ્તુ અનેક અપેક્ષાથી જોઈ શકાય છે, અને તેથી વસ્તુ માત્રનું ખરૂં સ્વરૂપ સમજવામાં આવી શકે. છએ દ્રશ્ય નિ ય છે અને અનત્યિ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પયાયની અપેક્ષાએ અનિત્ય છે. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને દ્રવ્ય અને પર્યાયની બને અપેક્ષાએ ધ્યાનમાં રાખી કહીએ તે દ્રવ્ય નિયાનિત્ય છે. अवतरणम्---गुणपर्याययोरभेदो मा प्रसाशदिति तयोक्षणमाह गुणानामिति. श्लोकः गुणानां सहभावित्वं पर्यायाण क्रमोद्भवः ॥ लक्षणं सर्ववित्प्रोक्तं तत्त्वज्ञानाय नान्यथा॥१३॥ टीका--द्रव्येण सह भवन्ति तच्छीलाः सहभाविनस्तेषां भावः सहभावित्वं गुणानां लक्षणम् । गुणसहितमेव द्रव्यं । पर्यायाणां तु लक्षणं क्रमेणोद्भव उत्पत्तिः सर्वविद्भिः प्रोक्तम् । 'यथापूर्वशिवकप-यस्ततः स्थालपर्यायस्ततः कुशूलप-- यस्ततो घटपर्यायः । नैवम्भूता गुगास्ते तु शिवकपक्यमारभ्य घटावधि एकरूपा एव जायन्ते । एतच्च गुणपर्यायवज्ज्ञानं सप्तभङ्गी प्रणितं तत्वज्ञानोपयोगीति स्पष्टीकरिष्यामः । तत्वज्ञानस्यान्यः प्रकारोनास्तीति ॥ १३ ॥ અવતરણ–વ્યની વ્યાખ્યા વિચારતાં આપણે પ્રથમ તપાસી ગયા કે ગુણ અને પર્યાય યુક્ત હોય તે દ્રવ્ય કહેવાય માટે હવે ગ્રંથકાર તે ગુણ અને પર્યાયનું સ્વરૂપ સમજાવવા આ કલેકમાં પ્રયત્ન કરે છે. અર્થ–ગુણ સહભાવી છે, અને પર્યાયે કમે કમે વે છે. આવું ગુણ અને પર્યાયનું લક્ષણ તત્ત્વજ્ઞાનને વાતે સર્વાએ કહેલું છે, તે અન્યથા નથી. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભાવાર્થ –ગુણ ગુણને તાદામ્ય સંબંધ છેવાથી ગુણી ગુણથી જુદા માલુમ પડતા નથી, અને તેથી તેમને સહભાવી અથવા નિત્ય સાથે વસનારા ગણવામાં આવે છે. તેમાં જરા માત્ર ફેર થતું નથી પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે. તેઓ અનિત્ય છે. અને કમે કમે ઉદ્દભવ પામે છે. નવે પર્યાય ઉત્પન થતાં પૂર્વ પર્યાય વિનાશ પામે છે. દુધ દધિરૂપે પરિણમે છે, ત્યારે દુધ તરીકેના તેના પર્યાય વિનાશ પામ્યા અને દધિ તરીકેના પર્યાયની ઉત્પત્તિ થઈ, માટે જે પરમાણુઓનું દુધ બનેલું હતું તે પરમાણુઓ તે તેના તેજ રહ્યા. તે પર. માણુઓમાં રહેલે મૂળ ગુણ કદાપિ બદલાતું નથી. બીજે દાખલે લેઈ આ વાત વધારે સારી રીતે સ્પષ્ટ કરીએ, આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર એ સ્વાભાવિક ગુણે. છે. અને તે ગુણેનું સમયે સમયે વર્તન તે પર્યાયે છે. નવા પાયે ઉત્પન્ન થાય છે અને જુના નાશ પામે છે, છતાં આત્માનું મૂળસ્વરૂપ તે નિત્ય જ રહે છે. માટે જ્ઞાન એ આત્માને ગુણ છે. “મને રાગ થયે મને દ્વેષ થયે” એમ જાણવાને આત્માને ગુણ કદાપિ નાશ પામતું નથી, માટે તે નિત્ય છે, અને તેના જાણવા ગ્ય પર્યાની અપે. ક્ષાએ અનિત્ય છે, કઈ પણ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ સમજવા તેના ગુણ અને પયાયનું જ્ઞાન મેળવવાની જરૂર છે, કારણ કે “ગુણ અને પયાયવાળ દ્રવ્ય છે” એવી દ્રવ્યની વ્યાખ્યા હોવાથી ગુણ અને પર્યાયનું જ્ઞાન થતાં દ્રવ્યનું જ્ઞાન થાય છે. ત For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४५ ત્વજ્ઞાન પામવાને, વસ્તુનું યથાર્થ વરૂપ જાણવાને આ સિવાય બીજો એક પણ માર્ગ નથી, આ રીતે દરેક વસ્તુ નું તત્ત્વ સંપૂર્ણપણે સમજાય છે. માટે ગુણ અને પર્યા ચનું સ્વરૂપ વિચારી દરેક દ્રવ્યના ગુણ અને પર્યાય જેથી જણાય તેવી રીતે પ્રયત્ન કરે. अवतरणम्--एतत्सर्वकथनस्य फलमाह आदेयमिति श्लोकः आदेयं जीवद्रव्यं स्वं ज्ञानचारित्रलक्षणम् ॥ कालादिपञ्चकाभिन्नः सोहं चिन्मयचेतनः ॥१४॥ टीका-पौद्गलिकीकर्मवर्गणा परकीया तदपेक्षया जीवद्रव्यं स्वं स्वकीयमादेयम् ( अयंभावः) वातपित्तकफात्मके शरीरे वातस्य प्रधानत्वात् । उक्तं च चरके (पित्तं पङ्गुकफः पङ्गुः पङ्गवो मलधातवः वायुना यत्र नीयन्ते तत्र गच्छन्ति मेघवत्) प्रधान च कृतो यत्नः फलवान् भवति अतो भिपजा वा-- यवी चिकित्सा विधातव्या तथा जडचेतनात्मके चेतनस्य प्रधानत्वात् तदा तमन्तरेण नैव मुक्तिं लभते उक्तं च ( तमेव विदित्वाऽनिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय ) ननु जीवद्रव्यमदृश्यत्वात्कथमादेयमित्यत आह ज्ञानति ज्ञानचारित्रे लक्षणं यस्य तत् ज्ञानस्याविन:भाषित्वादर्शनमपि गृह्यते चारित्रं चं सामायिकादि यथाख्यानपर्यन्तं ग्राह्यम् । तथा च रत्नत्रयेण सुग्रहं जीवद्रव्यम् । व्यावृत्तिव्यवहारो वा लक्षणस्य प्रयोजन For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मिति द्धिान्नादव्यास्यमाह । कालादीति-कालाकाशधर्मा धर्मपुद्गलेभ्यो भिन्नः स आत्मा देहस्थोऽहं । चिन्मयचंतनोज्ञानघनमयचेतनो निराकृतपौद्गलिकसम्बन्यत्वात् स्वच्छतापन्न एवाऽहम् । नैते मम नैषामहं किन्तु केवल एकाकी क्षालितकर्मपङ्कः । एताञ्चिन्तकस्य मम नैने कामादयः प्रभवन्ति । उक्नं च । यावज्जीवं महाकालं नयेदध्यात्मचिन्तया किंचिन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥ १४ ॥ અવતરણ-જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે આચરણ ન થાય, ત્યાં સુધી ભણવાથી કાંઈ પણ લાભ નથી. વળી ' દ. રેક વસ્તુ જાણ્યા પછી તે હેય છે કે આદેય છે (ગ્રહણ કરવા ગ્ય છે કે ત્યાગ કરવા ગ્ય છે.) તેને વિચાર કરવો જોઇએ, એવી શાસ્ત્ર મર્યાદા છે, તે આપણે અત્યાર સુધી જે વિચારી ગયા તેમાંથી શું ગ્રહણ કરવું અને શું ત્યાગવું તે વિચારવું આવશ્યક છે. તે જ વિચારને હદયમાં રાખી ગ્રંથકાર લખે છે કે – અર્થ-જ્ઞાન અને ચારિત્રના લક્ષણવાળે જીવ દ્રવ્ય ગ્રહણ કરે વેવ્ય છે. તે જીવ કાળાદિ પંચ દ્રવ્યથી ભિન છે, અને જ્ઞાનમય ચેતન સોહંરૂપે પ્રસિદ્ધ છે. ૧પ. ભાવાર્થ-આપણે પ્રથમ વિચારી ગયા કે આ લેકાલેમાં દ્રવ્ય છે, તેમાંથી પ્રકાર બતાવે છે કે જીવે દ્રવ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે જીવ દ્રવ્ય એ જ પિતાનું ખરૂં સ્વરૂપ છે. તે જાણ્યા પછી આ જગતમાં For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણવા ગ્ય બીજું કાંઈ રહેતું નથી; જૈન શાસ્ત્રકાર કVરચંદજી લખે છે કે નિજરૂપા નિજ વસ્તુ છે પરરૂપ પરવસ્ત, જેણે જાયે પેચ એ તેણે જાણ્યું સમસ્ત. આત્મા એજ પિતાની વસ્તુ છે, અને તે સિવાયની અન્ય સર્વ પર છે, પારકી છે, એ ભાવ જેણે જાયે-હદયથી અનુભ-તેણે આ જગતમાં જાણવા એગ્ય સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમ સમજવું. હવે તે જીવ દ્રવ્યને શી રીતે જાણ, તેને વાસ્તે ગ્રંથકાર તેનું લક્ષણ જણાવે છે. જ્ઞાન ચારિત્ર રૂપ લક્ષણવાળે હોય તે જીવ જાણ જ્ઞાન રૂપ વિશેષ ઉપગનું ગ્રહણ કર્યાથી દર્શનરૂપ સામાન્ય ઉપગનું પણ કહ્યા વિના ગ્રહણ થઈ શકે છે. માટે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ લક્ષણ જેને હેય તેને જીવ તરીકે ઓળખ. કઈ પણ વસ્તુને સામાન્ય બેધ થાય તે દર્શન, તે વસ્તુને વિશેષ બેધ થાય તે જ્ઞાન, આ રીતે સામાન્યપણે અને વિશેષપણે જાણવાની શકિત વાળા દ્રવ્યને છવદ્રવ્ય કહેવામાં આવે છે. વળી તાના સ્વભાવમાં રમણતા સ્થિરતા કરવાની પણ તેનામાં શકિત છે. માટે તે ચારિત્રવાન કહેવામાં આવે છે. એ પ્રમાણે વિચારતાં જણાવે છે કે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણ જે તત્વમાં હેય તે તત્વને જીવ તરીકે જાણવું. વ્યાખ્યાઓ બે પ્રકારની આપવામાં છે. - તુનું સ્વરૂપ બતાવનારી એક પ્રકારની વ્યાખ્યા છે. બીજા પ્રકારની વ્યાખ્યા તેને બીજી વસ્તુઓથી જુદા પાડનારા, For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭. તેના ધર્મ પ્રતિ પાદન કરે છે. આપણે પ્રથમ તેનું સ્વરૂપ બતાવનારી વ્યાખ્યા તપાસી ગયા, હવે બીજી રીતે વ્યા ખ્યા તપાસીએ તે આપણને જણાય છે કે આમાં બીજા પાંચે દ્રવ્યથી ભિન્ન છે. કાળ આકાશ, પુલ, ધર્મ અને અધર્મથી આત્મા તદન ભિન્ન છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યરૂપે પરિણામ પામવાની સત્તા નહિ હેવાથી, જીવ દ્રવ્યના ધર્મ અને ગુણ બીજા પાંચ દ્રવ્યમાં મળી શકે નહિ એ સ્વાભાવિક છે આત્મા સ્વભાવે જ્ઞાન ઘન છે. સર્વ વસ્તુઓના જ્ઞાતારૂપે આત્મા પ્રસિદ્ધ છે, પણ જે વસ્તુઓ પિતાની નથી, તેને પિતાની માની પિતે અજ્ઞાનતાથી પુલભાવમાં રાચે છે, અને તેથી તે પિલિકભાવે સાથે કર્મબંધથી લેપાય છે, અને તે કર્મબંધનથી પિતાનું સ્વરૂપ વિશેષ વિશેષ ભૂલતે જાય છે. જ્યારે આ “પુલ ભાવે તે હું નથી” એવું યથાર્થ ભાન આત્માને થશે, ત્યારે કર્મ મળ સમયે તે છુટી જશે, અને આત્મા જે નિશ્ચયનયથી શુદ્ધ બુદ્ધ મુકત સ્વભાવને છે, તે પિતાનું સ્વરૂપ યથાર્થ સમજશે, આવી ભાવના નિરંતર ભાવનારને કદાપિ પણ પુલ ભાવે અસર કરી શકતા શકતા નથી. કહ્યું છે કે. यावज्जीवं सदाकालं नयेदध्यात्मचिन्तया । किंचिन्नावसरं दद्यात्कामादीनां मनागपि ॥ માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી નિરંતર અધ્યા * * ** . મ ચિંતવનમાં તેણે પિતેને સમય વ્યતીત કરે જે . For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈએ, અને કામાદિ વિષને જરા માત્ર પણ પિતાના હદયમાં અવકાશ આપે નહિ. આમ કરવાથી દેહાધ્યાસ છુટી જશે, પરપકલ ઉપરને મમત્વભાવ દૂર જશે, અને પિતાનું ખરૂ સ્વરૂપ આત્માના જાણવામાં આવશે. अवतरणम्---चिन्मयमात्मस्वरूपमुक्त्वाऽनादिकालाऽशुपरिणत्याऽत्मसश्लिष्टकर्माष्टक पुद्गलस्कंधेभ्यो भिन्न आत्मा अत एव कर्मरूपपुद्गलस्कंधत्यागविवेकमाह । श्लोकः पुद्गलस्कंधरूपं यत् कर्म त्याज्यं विवेकिभिः ॥ येन चेतनरूपोऽपि पुद्गल इव दृश्यते ॥ १५॥ . अनन्नपुद्गलवर्गस्कंधरूपं क्षीरनीरवदात्मसंश्लिष्टं द्रव्यकर्म हेयज्ञेयोपादेयदृष्टद्भिर्विवकिभिस्त्याज्यं ज्ञानध्यानवलनेति येन कर्मरू पपुद्गलसंबंधेन चेतनरूप आत्मा पुद्गल इव दृश्यते यो यस्य संसर्गी स तादृशः।। अत एव द्रव्यकमकारणरागद्वष. रूपं भाव कर्म ठरतः परिहार्यम् ।। १५ ॥ અવતરણ—આપણે ગયા લેકમાં આત્માનું સ્વરૂપ વિચારી ગયા. આત્મા સ્વભાવે કે ચેતન જ્ઞાનમય છે, તે પણ તપી ગયા; પણ જે કર્મ મળથી આત્માનું સ્વરૂપ આચ્છાદિત થઈ ગયું છે, તે કર્મ મળનું સ્વરૂપ કેવું છે તે જયાં સુધી આપણે જાણવામાં ન આવે, ત્યાં સુધી તેને નાથી આપણે મુક્ત થઇ શકીએ નહિ. માટે ગ્રન્થકાર હવે भनु २१३५ गावे छे. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४९ અર્થ –વિવેકી પુરૂએ પુદ્ગલ સ્કલ્પરૂપ કર્મને ત્યાગ કરવું જોઈએ. કારણ કે તે કર્મવડે આત્મા ચૈતન્ય રૂપ હેવા છતાં પણ પુલ જે દેખાય છે. ભાવાર્થ-આત્મા સ્વભાવે શુદ્ધ અને નિર્મળ છે, પણ કર્મથી બંધાયેલો હોવાથી તેનું સ્વરૂપ બરાબર આ પણ કન્યામાં આવતું નથી. તે કર્મ પુદ્ગલના સ્કધરૂપ છે. આત્મા સમયે સમયે પુગલ કહે ગ્રહણ કરે છે. જુનાં કમ ભોગવ્યાથી ખરે છે, અને નવાં કર્મ બંધાય. છે, આ રીતે કર્મને પ્રવાહ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી માણસને આત્મસ્વરૂપ સમજાયું નથી, અને જ્યાં સુધી તે જગતના પિાગલિક પદાર્થો પ્રતિ રાગદ્વેષ રાખે છે, ત્યાં સુધી તે અજ્ઞાનતાને લીધે કરેલા કાર્યથી દરેક ક્ષણે નવું કર્મ ઉપાર્જન કરે છે. ક્ષીર અને નીરનાં સંગ પ્રમાણે કર્મ સમૂહ આત્મા સાથે મળી ગયેલું છે. તે કર્મના આઠ પ્રકાર છે, તેનું વિશેષ વર્ણન તેના ભેદે સાથે જૈન ગ્રંથમાં વર્ણવેલું છે, અને તે તેનાં નામ અને તેનું સામાન્ય સ્વરૂપ વર્ણવી ચલવીશું. પ્રથમ બે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કમ આત્માના જ્ઞાન અને દર્શન રૂપ બે સ્વરૂપને આચ્છાદિત કરે છે, અને તેથી આત્મ જ્ઞાન થતું નથી, અને પર સંપૂર્ણ શ્રદ્ધા થતી નથી. મેહનીય કર્મ મેહ ઉત્પન્ન કરે છે, અને રાગ અને દ્વેષથી ઉત્પન્ન થાય છે. વેદનીય કર્મને લીધે સુખ અને દુઃખ મળે છે. આયુષ્ય કર્મ અમુક ગતિમાં અમુક શરી૨માં અમુક કાલ પર્યત રહેવું પડશે તેની હદ બાંધે છે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામ કર્મથી તેનું શરીર અને તેની સઘળી ઉપાધિ ઉત્પન્ન થાય છે, અને ગોત્ર કર્મથી ઉરચ કુળ અને નીચ કુળ નક્કી થાય છે, અને અન્તરાય કર્મ આત્માની શક્તિઓ અને સદ્દગુણે તેમજ બાહ્ય સાધનની પ્રાપ્તિમાં વિહ્મરૂપ થાય છે. આ બધાં કર્મ અમુક નિયમિત વખત સુધી ચાલે છે, તેટલા વખતમાં તે કર્મ ભેગવાઇ જાય છે. આ કર્મને લીધે આત્મ સ્વરૂપ યથાર્થ જાણવામાં આવતું નથી. માટે તે કર્મને બંધ ન થાય, અને થયેલાં કમને નાશ થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી. પૂર્વે ઉપ ન કરેલાં કમીને નાશ કરવાના માર્ગને નિર્જરા કહે છે, અને જેથી નવાં બંધાતાં કર્મ અટકે તેને સંવર કહે છે. સંવર અને નિર્જરા દ્વારા નવા બંધાતા અને બંધાચેલાં સર્વ કર્મને ત્યાગ કરવા વિવેકી પુરૂએ પ્રયત્ન કરે. કારણ કે જે કર્મને ત્યાગ કરવામાં ન આવે તે આત્મા પિતાનું સ્વરૂપ આચ્છાદિત થવાથી પુલ જે દેખાય છે. જે જેના સંબંધમાં નિરંતર રહે તે તેના જેવો થાય છે, એ નિયમ હોવાથી અને આત્મા કર્મને લીધે પુલના સંબંધમાં વારંવાર વસતે હેવાથી તે પુલરૂપ ભાસે છે. જ્ઞાનાવરણ કર્મના ઉદયથી માણસ એટલે અધે અજ્ઞાની થાય છે કે પંચ દ્રવ્ય કરતાં પિતાનું ભિન્ન પાણું ભુલી જાય છે, અને દેહ તે હું છું એ દે. હાધ્યાસ થાય છે. અને તેથી પિતે દેહ રૂપ હોય એવું આચરણ પણ કરે છે. દેહને રેગ થતાં પિતાને રેગ થયે છે, એ ભાવ તેને થાય છે, અને તેથી તે દુઃખી થાય છે. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સર્વનું કારણ દેહાધ્યાસ છે. અને દેહાધ્યાસનું કારણ જ્ઞાનાવરણીય કમને લીધે ઉત્પન્ન થતું અજ્ઞાન છે. માટે કર્મને ત્યાગ કરવા શાસ્ત્રમાં બતાવેલા માર્ગ પ્રમાણે બુદ્ધિશાળીએાએ અહોનિશ પ્રયત્ન કરે, એવો ગ્રન્થકતાના કહેવા આશય સમજાય છે. अवतरणम् । व्यवहारपरम्परारूढानामहं कृशोऽहं स्थूल इत्यादिबुद्धया देहे चेतनमध्यासीनानां जीवानामात्मनि नृत्युपायमाह । अनाद्यनन्तजीवस्येति । श्लोकः अनाद्यनन्तजीवस्य,शुद्धा स्वाभाविकी स्थितिः॥ कर्मणा परिणामित्वमात्मनो व्यवहारतः ॥१६॥ टीका-नादिर्यस्य नाऽन्तो यस्य सजीव स्तस्याउ नाद्यनन्तजीवस्य निश्चयनयापेक्षया स्वभावसिद्धा स्थितिः शुद्धाऽजीवसम्पर्करहिता । व्यवहारनयापेक्षया कर्मणाऽऽत्म नः परिणामित्वम् । द्रव्यार्थिकनयो निश्चयनयः पर्यायार्थिकनयो व्यवहारनय इति साम्प्रदायिकाः । अयंभावः । स्वच्छोऽ पि स्फटिकमणिर्जपाकुसुमसमभिव्याहारेण रक्तः प्रतिभाति तं रक्तिमानं मिथ्याजानतः पुंसो न विस्मयो भवति तद्वदात्मनः पौगलिककर्म सम्पाद रागद्वेषादिमत्ता प्रतिभाति । तां रा For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गादिमत्तां मिथ्याजानत आत्मारामस्य तत्र नासक्तिर्भवतीति પરમાર્થઃ | ૬ | અવતરણ–આત્મા અને કર્મને કે સંબંધ છે, અને કર્મને લીધે ઉત્પન્ન થતી સ્થિતિ આત્માને કેવી રીતે વ્યવહારમાં આરોપિત કરવામાં આવે છે, તે બાબત ગ્રન્થ કાર હવે સ્પષ્ટ રીતે દર્શાવે છે. અથ–અનાદનન્ત જીવની સ્વાભાવિક સ્થિતિ શુદ્ધ છે, પણ વ્યવહાર નયની અપેક્ષાએ કર્મને લીધે આત્માનું પર પરિણામ શું કહેવામાં આવે છે. ભાવાર્થ-જીવ અનાદિ અનન્ત છે. જીવની ઉ૫. ત્તિ તેમજ અંત નથી. જેની ઉત્પત્તિ હોય તેને અંત પણ હોય, પણ જીવ અનાદિ હોવાથી તે અનન્ત છે. તે કદાપિ મરતે નથી, તે અમર છે. એવા જીવની સ્વાભાવિક સ્થિતિ શુદ્ધ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિરંતર શુદ્ધ છે. ત્રણે કાળમાં આત્મા પવિત્ર, મુકત, શુદ્ધ, બુદ્ધ છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ તેનાં ત્રણ સ્વરૂપ છે. બીજી રીતે શબ્દોમાં કહીએ તે સત, ચિત્, અને આનંદ એ આ ત્માનાં ત્રણ સ્વરૂપ છે. એ ત્રણ સ્વરૂપવાળે આત્મા નિર્મળ છે, પણ કર્મને લીધે તે અશુદ્ધ બને છે. દાખલા તરીકે સ્ફટિક મણિ સ્વભાવે નિર્મળ છે. પણ જે તેની નીચે જાસુદનું પુષ્પ મુકવામાં આવે તે તે પુષ્યની રતાશને લીધે તે મણિ પણ લાલ દેખાય છે, તેમ આત્મા પણ સ્વભાવે શુદ્ધ છે, For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ કર્મના સંબંધથી તે અશુદ્ધ તરીકે ઓળખાય છે, આ અશુદ્ધતા તે આત્માની વિભાવિક દશા છે. અને પુગલ કર્મના સંબંધથી આમા રાગદ્વેષમય ભાસે છે. જે તે રાગદ્વેષને માણસ અસત્ય જાણે, અને રાગદ્વેષ આત્માને વસ્તુતઃ અસર કરી શકનાર નથી એમ અનુભવે, તે રાગષિ તેને અસર કરી શકતા નથી. જે રાગદ્વેષને પિતાના માને તેજ તેઓ તેને અસર કરી શકે. પણ રાગદ્વેષ તે આત્માના નહિ પણ પુદ્ગલિક કર્મના આવિભાવ છે, અને પુદ્ગલિક કમ તે હું નથી, એવું જે વિચારે તે રાગદ્વેષથી પાસે નથી. રાગદ્વેષ તેવા આત્મા અને જડ વસ્તુને ભેદ જાણનાર પર પિતાની સત્તા કબુલ કરાવી શકતા નથી. - ગષ તે નિત્ય નહિ પણ ક્ષણિક છે, કારણ કે તે આ માના ગુણ નહિ પણ અશુદ્ધ પર્યા છે. પર્યાયે ઉપર જણાવી ગયા પ્રમાણે ક્ષણિક છે, અને સમયે સમયે બબદલાય છે. માટે આત્માના કર્મ સંબંધને લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષને આત્માના નહિ માનતા આત્માના વિભાવિક પર્યાયે જાણવા જોઈએ. સમુદ્રમાં ગમે તેટલા કલેલે ઉત્પન્ન થાય, પણ ખડક ઉપર ઉભેલાને તે અસર કરી શકતા નથી. આત્મા ઉપર સ્થિર ચિત્ત રાખી, આત્માતેજ હું એવું ભાન ધરાવનારને તે વિકારે જરા પણ અસર કરી શકે નહિ. આ સર્વ નિશ્ચય પ્રમાણે લખાણ થાય છે, એ વાચક વર્ગ ક્ષણ વાર પણ વિસરવું નહિ. अवतरणम् ----शुद्धपि आत्मनि शुद्धनयेन परिणामित्व yuvૉ રૂક્યા મિશ્રિત છે For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४ श्लोकः स्वस्मिन् शुद्धनयं श्रित्वा, कल्प्यते परिणामिता। यदा कर्मविमुक्तः स्याजीवः सिद्धसमस्तदा॥१७॥ टीका-शुद्ध स्वस्मिन्नास्मनि शुद्धनयं श्रित्वा परिणामिता कल्प्यते सा तु वास्तविकी परिणामिता । यदा जीवः कर्म भिर्विमुक्तः स्यात्तदा सिद्धसमो भवति । सिटैस्समस्तुल्यः सि. दसम इति तृतीयातत्पुरुषोऽत्रज्ञेयः सिद्धाः समास्तुल्याः यस्य स सिद्धसम इति बहुव्रीहिरपि समासः तेनसिद्धानामुपमानत्वादविशेषगुणत्वं कर्मविमुक्तस्याल्पगुणत्वादुपमेयत्वमिति कुकल्पनाया नावसरः प्रसरति द्वयोरप्युपमानत्वादुपमेयत्वाच ॥१७॥ અવતરણુ-વ્યવહાર નથી આત્માનું પરિણામિન્મ બતાવી હવે શુદ્ધ નયથી આત્માનું પરિણામિત્વ બતાવે છે. અર્થ –શુદ્ધ નયને આશ્રય કરવાથી આત્મામાં પણ પરિ. મિતા કલ્પી શકાય. જ્યારે જીવ કર્મથી વિમુક્ત થાય છે, ત્યારે તે સિદ્ધ સમાન થાય છે. ભાવાર્થ-કર્મને લીધે વ્યવહારથી આત્મા પરિણામ પામતે ગણવામાં આવે છે, એ આપણે ગયા લેકમાં વર્ણવી ગયા, પણ જે નિશ્ચયનયથી વિચારીએ તે આત્મા ખરેખર પિતાની મેળે પરિણામ પામે છે. રાગ અને દ્વેષ ઉત્પન્ન કરે તેવા કર્મના પુલ ઉદયમાં આવે છે, ત્યારે For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મામાં એક પ્રકારને ક્ષોભ થાય છે, આ રીતે કર્મને લીધે આત્માની પરિણમિતા કલ્પવામાં આવે છે, તે વ્યવહારથી ગણવી. પણ જ્યારે આત્મા રાગ દ્વેષથી પિતાને રંગાવા દેતા નથી, પણ આત્મસ્વભાવમાં રમણતા કરે છે, ત્યારે પણ આત્મા પરિણામ પામે છે તે પરિણામિતા સ્વાભાવિક છે, અને આત્માની પિતાની છે, તે પરિણામિતા વાસ્તવિક છે તેને લીધે આત્મા બંધાતું નથી. એવી પરિણમિતાતે સિદ્ધના માં પણ જોવામાં આવે છે, સમયે સમયે આત્માના જ્ઞાન દર્શનના પર્યાયે બદલાય છે, તેથી તેમાં ફેરફાર થાય છે, પણ આ ફેરફાર આત્માના સ્વાભાવિક ગુણેને લેવાથી આ પરિણામથી કર્મબંધ રતિમાત્ર પણ થતું નથી. જ્યારે આ રીતે આત્મભાવમાં આત્મા રમે છે, અને કર્મના ઉદયના લીધે કરવા પડતા જગતના કાયે નિર્લેપ પણે કરે છે, અને શરીરને મન દ્વારા કાર્ય કરવા છતાં શરીર મનને પિતાના રૂપ ગણતો નથી, પણ તેમને કેવળ ઉપાધિરૂપ માને છે, અને શરીર મન દ્વારા કરેલાં કાર્યના ફળમાં આસકિત રાખતા નથી, ત્યારે તે આત્મા કર્મ મુકત થાય છે. જ્યારે તે કર્મ મુકત થાય છે, ત્યારે તેની સ્થિતિ સિદ્ધના જીવોની સ્થિતિ તુલ્ય થાય છે તે સ્વભાવે સિદ્ધ હતા પણ તે સ્થિતિનું તેને અત્યાર સુધી અજ્ઞાનતાથી ભાન ન હતું, પણ કર્મબંધન નાશ થતાં તેને પિતાની ખરી સ્થિતિનું જ્ઞાન થાય છે, ત્યારે પ્રથમ જે અવ્યક્તરૂપે સિદ્ધ હતું, તે હવે વ્યકતરૂપે સિદ્ધ થાય છે. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५६ अवतरणम् - मोक्षोपायभूतस्य सम्यग् दर्शनज्ञानयोः फल स्य चारित्रस्य द्वैविध्यमाह ( आत्मनइति ) श्लोकः आत्मनः शिवसौख्यार्थं द्विधा चारित्रसंगतिः ॥ द्रव्यतो भावतश्वोक्ता चतुर्धा स्थापनाभिदः ॥ १८ ॥ टीका -- शिवसौख्यार्थ मोक्षसुखार्थमात्मनश्चारित्र - सङ्गतिश्चारित्रलाभो द्विधा प्रोक्तो द्रव्यतो भावतश्च द्रव्यचारित्र पञ्च महाव्रते।च्चारणंय तिवेषावश्यकादिक्रियारूपम् । भावचारित्रं स्वस्वभावपरिणतिरूपम् । उभयमपि चारित्रं मोक्षसुखोपयोगीति सर्वथा तत्र यतनीयम् । ननु सर्वकर्मविप्रमोक्षो मोक्ष इति वचनात् सर्वकर्माभावे किं सुखं लप्स्यते प्रत्युत सर्वकर्मक्षयेऽ नर्थ पश्यामः । तथाहि सर्वकर्मक्षये शरीरक्षयस्ततः पुत्रकलत्रधनादिभिस्संबन्धाभावे तज्जन्यसुखाऽभाव इति चेन्नाऽऽत्मनः केवलज्ञानमन्तरेण सुखबिन्दोरभावात् । तथाहि । अहो अयं श्रेष्ठी विजने देशे केवलः शेते भृत्यपुत्रादय एव तत्कार्य कुर्वन्ति । गृहीतशखा द्वारपालाः कमप्यन्तः प्रवेष्टुं नाऽऽज्ञापयन्ति । ममापि पुत्रादयः कथ - मनुकूलाः स्युर्येनाहमपि बाह्यजनैरजातवार्त्तः केवलो भवामीति सर्वेषां निरुपाध्यर्थं प्रवृत्तिर्दृश्यते । किश्व कारागृहे रुद्धो जनो यदा मोक्ष्यते तदा सर्वदुः खध्वंसेन For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लब्धस्वातन्त्र्यः स्वास्थ्यसुखमनुभवति । तथा कर्भपाशबद्धो जीवो यदि मुच्येत तदा विचारणीयं नेत्रे निमील्य किं मुखं स्यादिति नास्माकं भावुकेषु ( सहृदयेषु ) बहुवक्तव्यमवशिष्यते । अत एव विचारशीलाः पुत्रकलत्रधनादिषु सुखलेशमपश्यन्त आत्ममुखासीनास्तमेवोपासीनाश्च त्यक्तसर्वपरिवाराः गृहीतदीक्षाः धनादिकं त्यक्तं पुरीषमिव स्मृतिपथमपि नानयन्तीति सार्वजनीनो निश्चयः । प्रकृतमनुसरामः । અવતરણ-કર્મબંધન શાથી તુટે તે જાણવું અતિ જરૂરનું છે, કારણ કે આત્માની રૂદ્ધિને આવરણ કરનાર કર્મ છે જ્ઞાન દર્શન અને ચારિત્રથી કમને નાશ થાય છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનું ફળ પણ સમ્યગ ચારિત્ર છે, માટે સમ્યમ્ ચારિત્રનું ગ્રન્થકર્તા પ્રથમ વર્ણન કરે છે. અર્થ–આત્માના મોક્ષ સુખને અર્થે દ્રવ્ય અને ભાવથી ચારિત્ર બે પ્રકારનું છે. અને સ્થાપના ભેદથી ચાર પ્રકારનું છે. ભાવાર્થ-જેનશાસ્ત્ર પ્રમાણે મેક્ષના ત્રણ માર્ગ છે. તે માર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેમાં પ્રથમ જ્યારે વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે છે, ત્યારે તેનું દર્શન થાય છે, અર્થાત્ તે પર શ્રદ્ધા થાય છે. જ્ઞાનની સત્યતા વિષયે ખાત્રી થાય છે. એ ખાત્રી થતાં માણસ તે જ્ઞાન અનુસાર વર્તવાને દેરાય છે, તે વર્તનને ચારિત્ર For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવામાં આવે છે. આ ચારિત્રના બે પ્રકાર શાસ્ત્રમાં વવેલા છે, દ્રવ્યથી ચારિત્ર અને ભાવથી ચારિત્ર. શ્રાવકના માંચ અનુવ્રત ગ્રહણ કરવાં અથવા ખાર વ્રત ધારણ કરવા, અથવા સાધુના પંચ મહાવ્રત ધારવા, અને તદનુસાર ચતિવેષનું ગ્રહણ કરવું તે સર્વ દ્રવ્ય ચારિત્ર ગણવામાં આવે છે. અને આત્મ સ્વરૂપની રમણુતાને ભાવ ચારિત્ર સમજવુ, ભાવ ચારિત્ર પામવુ એ કામ સુલભ નથી, પણ દ્રશ્ય ચારિત્ર તે ભાવ ચારિત્રનું કારણ છે. ભાવ ચારિત્ર પ્રાપ્ત કરવાને દ્રવ્ય ચારિત્ર જેવુ' ઉત્તમ સાધન ખીજું એક પણ નથી; પણ કેવળ દ્રવ્ય ચારિત્રથી ભાવ વિના મુકિત પમાય, એમ કહી શકાય નહિ. ભાવ એ સર્વમાં ઉત્તમ છે. દાન, શીળ, અને તપ પણ ભાવથીજ શાલે છે. ઉપદેશ તર‘ગિણીમાં. કહ્યુ' છે કેઃ— दानं तपस्तथा शीलं नृणां भावेन वर्जितम् ॥ अर्थहानिः क्षुधापीडा कायक्लेशश्च केवलम् ॥ १ ॥ અર્થ—દાન, તપ અને શીળ ભાવથીજ શાભે છે, પણ જો ભાવ વિના કરવામાં આવ્યા હોય તેા દાનથી કેવલ ધન હાનિ થાય છે, તપથી ભુખની પીડા થાય છે, અને શાળ પાળવાથી કેવળ કાયકલેશ થાય છે. આ ઉપરથી કહેવાના ભાવાર્થ એમ નથી કે દ્રવ્યથી આ સર્વ કામ ન કરવાં, પણ ભાવ વિના કરવામાં આવે તે વિશેષ લાભકારી થતાં નથી, માટે ભાવ સહિત દ્રશ્ય ચારિત્ર પાળવુ જોઇએ. યાવિજય ઉપાધ્યાયજી લખે છે કેઃ - For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિશ્ચય દષ્ટિ હદય ધરીજી, પાળે જે શુદ્ધ વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રને પાર. જીનેશ્વર! ભાવચારિત્ર આત્મ,રમણુતા, સ્વરૂપસિદ્ધિ, એ નિશ્ચય દષ્ટિ ધ્યાનમાં રાખી, જે માણસ શુદ્ધ વ્યવહાર દ્રવ્ય ચારિત્ર પાળે છે, તે માણસ ખરેખરે પુણ્યવંત છે, અને ભવ સમુદ્રને પાર પામતાં તેને વિલંબ લાગતું નથી સાધ્યની અપેક્ષાએ કરેલી શુદ્ધ કિયા સર્વદા ફળવાળી નીવડે છે. પણ સાધ્ય બિન્દુ ભુલી જઈને જે દ્રવ્ય ચારિત્રમાંજ મગ્ન રહે છે, તે વિશેષ પ્રયાસ કરી શકતા નથી. ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્ર બે પરસ્પર એક બીજાને ઉપકારી છે. આ બન્ને ચારિત્ર મોક્ષ પ્રાપ્તિનાં કારણ છે. માટે ભાવ ચારિત્ર હૃદયમાં રાખી દ્રવ્ય ચારિત્ર શુદ્ધ મનથી, અને શુદ્ધ રીતે પાળવું, આમ કરવાથી અંતે મેક્ષ પ્રાપ્તિ થશે. હવે સ્થાપના ભેદથી ચારિત્રના ચાર પ્રકાર છે તે નીચે મુજબ જાણવા. તે ચાર ભેદ લિકિક ચારિત્ર સ્થાપના, લેકાર ચારિત્ર સ્થાપના, શુદ્ધ નિશ્ચય નય ચારિત્ર સ્થાપના, વ્યવહાર નય ચારિત્ર સ્થાપનાના છે. આ લેક સંબંધી, ફળની ઈચ્છાથી પાળવામાં આવતા ચારિત્રને લાકિક ચારિત્ર કહેવામાં આવે છે. તે સંબંધીની સ્થાપનાને લાકિક ચારિત્ર સ્થાપનાનું નામ આપવામાં આવે છે. મોક્ષ પ્રાસ-અર્થે જે સમ્ય ચારિત્ર પાળવામાં આવે છે, તે લેકોત્તર ચારિત્ર કહેવાય છે, અને તેની સ્થાપનાને લેકેત્તર ચારિત્ર સ્થાપનાનું નામ અપાય છે. આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા અનત ગુણની રમતા રાખવી For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને શુદ્ધ નિશ્ચયનય ચારિત્ર કહે છે, અને તે અનંત ગુણના આધારરૂપ આત્માના અસંખ્ય પ્રદેશને શુદ્ધ નિશ્ચય નય ચારિત્ર સ્થાપનાનું નામ અપાય છે. રજોહરણ મુખ. વસ્ત્રિકા, પંચ મહાવ્રત પાલન, વગેરેને વ્યવહારનય ચારિત્ર કહે છે, તે સંબંધીની સ્થાપનાને વ્યવહારનય ચારિત્ર સ્થાને પનાનું નામ અપાય છે. આ સંબંધી વિશેષ ખુલાસે ગુ. मथी मे . अवतरणम्-चारित्रान्तरं भाव्यमानामवस्थामाह आस्मीयति। श्लोकः आत्मीयध्यानधाराभिधीतकर्मरजःकणः । आत्मनः स्वच्छतां लब्ध्वा भुक्तेऽनन्तं सुखं सदा टीका-पार्थिवरजांसि निर्मलजलैः क्षालयन्ति लोकाः कर्मरजःक्षालनोपायस्तु स्वात्मध्यानधारा एव क्षालितकर्ममलपड़े, सति आत्मन्यनन्तं मुखं सदा भुंक्ते। उक्तं च महाभारते (आ. त्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोमिः तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा शुध्यति चान्तरात्मा ॥ १९ ॥ અવતરણુ–દ્રવ્ય અને ભાવ ચારિત્રથી આત્મધ્યાન થાય છે, અને આત્મધ્યાનથી કેવી અવસ્થા થાય છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે – For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અર્થ–આત્મધ્યાનની ધારાથી જેના કમરૂપી રજકણે ધોવાઈ ગયા છે, તે માણસ આત્માની સ્વચ્છતા મેળવીને સદા અનન્ત સુખ ભોગવે છે. ભાવાર્થ–મનુષ્ય પિતાના શરીરને લાગેલી ધુળ દૂર કરવાને જળને ઉપયોગ કરે છે. તે જ પ્રમાણે આમને લાગેલી કરજ દૂર કરવાને ઉપાય આત્મધ્યાનની ધારા છે જ્યારે મનુષ્ય આત્મધ્યાન કરે છે, એટલે આત્માનું ચિંત્વન કરે છે, ત્યારે બાહ્ય પદાથામાં તેનું મન લુબ્ધ થતું નથી. મનને એવો સ્વભાવ છે કે એકજ વખતે તે એક જ બાબતને ઉપગ રાખી શકે, અથવા એજ બાબતનું ધ્યાન કરી શકે; આ રીતે વિચારતાં જ્યારે મન આતમધ્યાનમાં રોકાય છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં તે દોરાતું નથી. બાહ્ય પદાર્થોમાં જ્યારે તે દેરવાતું નથી, ત્યારે કર્મબંધ થતું નથી, અને તે જ વખતે પૂર્વકમ ખરવા માંડે છે. આ પ્રમાણે આત્મસ્વરૂપનું ચિંતવન કરવામાં મનને મશગુલ કરતાં, ધીમે ધીમે કર્મ રજકણે ખરી પડે છે. નવા કર્મ બંધાય નહિ, અને જુનાં કર્મ આ રીતે ખરી પડે તે કર્મથી આત્મા મુક્ત થાય છે, અને આત્મા નિર્મલ થાય છે, તેની સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરે છે, અને આત્મા પિતાનામાં રહેલું અનંત સુખ ભેગવે છે. આત્મા. સામાન્ય જળથી શુદ્ધ પામતું નથી, પણ સમતારૂપી જ.. નથી પવિત્ર થાય છે. મહાભારતમાં કહ્યું છે કે, आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोर्मिः For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસત્રામિણે સુહ વાઘદુપુત્ર ન વારિના ધ્યાતિ પાનામાં ? અર્થ–આત્મા રૂપી નદી સંયમ રૂપી જળથી ભ રેલી છે, સત્યને વહન કરનાર છે, તે નદીને જ્ઞાન રૂપી કિ. નારા છે, અને દયા રૂપી ઉર્મિ (કલેલ) છે. હે અર્જુન તેમાં અભિષેક કર, આત્મા જળથી કદાપિ શુદ્ધ થતું નથી. બાદ સ્નાનથી તે શરીર શુદ્ધ થાય છે, પણ બાહ્ય સ્નાન કરતી વખતે દરેક પુરૂષે એવી ભાવના રાખવી કે આ માની સાથે લાગેલી અશુદ્ધતા પણ દૂર થાય. માણસ જેવી ભાવના રાખે છે, તે તે થાય છે, એવો નિયમ હોવાથી ભાવના શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની રાખવી આત્માને પવિત્ર અને શુદ્ધ કરવાની ભાવના રાખવાથી સ્વયમેવ કર્મ રજકણે ખરશે, અને આત્મા પોતાનું નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરી શકશે. अवतरणम्-चारित्रषुष्टि विधानार्थमात्मपरमात्मनोरभेद ध्यानमाह ॥ आत्मेति રાઃ आत्मैव परमात्मेति प्रज्ञाऽऽस्रवनिरोधिनी ॥ भावनीया मुमुक्षूणां । प्रमादत्यागपूर्वकम् ॥२०॥ टीका-नायं ममात्मा परिग्रहादिसम्पर्को नैते दुःखादय आस्मपरिणामाः किन्तु विभावजा नैव च भोजनाच्छादनपुत्र For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ६३ Acharya Shri Kailassagarsuri Gyanmandir कलत्रादयो मम प्रीतिपात्राणि नश्वरत्वात्सुखाभासत्वाश्वात्मारामोऽहं परमात्मरूप इति प्रज्ञाकर्मास्त्रवं रुणद्धि । अतो मुमुक्षूणां प्रमादं त्यक्त्वा सा प्रज्ञा भावनीया । घृतादिसंस्कृत एव घ टादिधूलिभिः सम्बध्यते नतु शुद्धः ॥ २० ॥ અવતરણ—આત્મા અને પરમાત્માના અભેદ ભા વવાથી શું પરિણામ નિપજે છે તે હવે વિચારવાનુ છે. અર્થ--આત્મા તેજ પરમાત્મા છે, એવી બુદ્ધિ આસવના રાધ કરવાવાળી, માટે પ્રમાદના ત્યાગ કરીને મુમુક્ષુએ તેવી ભાવના સવદા ભાવવી. ભાવાર્થ--આત્મા તે જ પરમાત્મા છે, એ ઉચ્ચમાં ઉચ્ચ સિદ્ધાન્ત છે. તે જના તેમજ વેદાન્તિ એક સ રખી રીતે કબુલ કરે છે. પણ સ્યાદ્વાદથી આ વાત વિચારવી જોઇએ. તેજ તુ છે, તુજ પરમાત્મા છે, અદ્વૈતવાદ અને દ્વૈતવાદ પણ જેના તત્ત્વમસિ વાક્યમાં ગ્રહણ કરે છે. જૈને પણ નિશ્ચય નયથી તેજ મતને "ગીકાર કરે છે. વ્યવહારથી આત્મા અને પરમાત્માના ભેદ શકે કલ્પવામાં આવે, પણ વસ્તુતઃ તે આમા અને પરમાત્મામાં રતિભાર પણ ભેદ નથી. આવા સો વમા આવ્યા તેજ પરમાત્મા છે. જ્યાં સુધી આત્માને ઉપાધિ લાગેલી છે, ત્યાં સુધી તે બહિરાત્મા કહેવાય છે, પણ જ્યારે પાતાના સ્વ. રૂપની આત્માને પ્રતીતિ થાય છે, ત્યારે ઉપાધિ અસત્ છે એમ જણાય છે, અને તેજ સમયે આત્મા જે સ્વભાવથી For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક તે પ પરમાત્મ રૂપ હતા, તેને સાક્ષાત્કાર થાય છે, આત્મા રમાત્મા છે, આ વિચારથી આસવના રોધ થાય છે, આ શ્લેાકમાં કહેવામાં આવેલું છે. તે શબ્દોની સત્યતા મ તાવવા હવે પ્રયત્ન કરવામાં આવે છે. હુ' પરમાત્મા છું એ વિચારથી દેહાધ્યાસ છુટી જાય છે. દેહુ તે 'હું' છું' એ વિચાર રાખવા તે દેહાધ્યાસ કહેવાય છે, જગતમાં જે જે કકમે થાય છે, તે મુખ્યત્વે આ દેહાધ્યાસથી થાય છે. ફ્રેહુને પેાષવાને અને ઇન્દ્રિયાને તૃપ્ત કરવાને માણસને અનેક પ્રકારના ધનની જરૂર પડે છે, જેમ તૃષ્ણાએ વિશેષ તેમ વિશેષ ધનની જરર હોય છે. ન્યાયથી માણુસ એકદમ વિશેષ ધન પ્રાપ્ત કરી શકે નહિં, માટે મનુષ્યા કુકમ અને અનાચાર અથવા અન્યાયી કાર્ય કરવા દેારાય છે, તેથી આસવ થાય છે. માટે દેહાધ્યાસ એજ સર્વ અનથનું મૂળ છે. એક ગ્રંથમાં રહ્યું છે કેઃ-~~ એમ देहात्मबुद्धिजं पापं न तद्गोवध कोटिभिः । आत्माहं बुद्धिजं पुण्यं न भूतं न भविष्यति દેહ તેજ આત્મા છે, એવી બુદ્ધિથી, એવા વિચારથી ઉત્પન્ન થતું પાપ કરોડ ગોવધ કરતાં પણ વિશેષ છે; અને આત્મ તેજ હું છું એવા વિચારથી ઉત્પન્ન થતું પુણ્ય ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ. કહેવાના ભાવાર્થ એ છે કે તે પુણ્ય અદ્વિતીય છે, જેના ધન ભાગ્ય હોય તેને ગુરૂકૃપાથી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય માટે મુમુક્ષુએએ-મેક્ષ મેળવવાની ઈચ્છાવાળા પુરૂષોએ સર્વદા તે ભાવના ભાવવી. તે માખતમાં જરા પણ પ્રમાદ કરવા નહિ, પ્રમાદથી જેટલે For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६५ અશે આત્મરમણુતા ઓછી થાય, અને દેહ આદિ પદ્મલિક પદાર્થની સાથે આત્માની એક્તાના વિચાર ઉપજે, તેટલે અંશે કખ ધ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્મા તેજ હું છું, એવી નિશ્ચય દષ્ટિ રાખી, શુદ્ધ બ્ય વહાર પાળવા. अवतरणम् — आत्मधर्मप्राप्त्यर्थ सद्गुरूपदेशो विनयादिना श्रोतव्यः तदेवाह || श्लोकः आत्मर्मोपदेष्टारः सुत्रता मुनयो मताः ॥ तान् प्रणम्य महाभक्त्या श्राव्यो धर्म सुशिष्यकैः २१ टीका - आत्मधर्मो रत्नत्रयं तदनुजिघृक्षयोपदिशन्तो मुनयो मताः अगृहीतचारित्रा न परानुपदेष्टुं योग्याः तान् महा भक्तयाऽऽदातिशयेन प्रणम्य कायवाङ्मनसैर्नित्वा सुशिष्यकैः ( संस्थायाभिमुखं प्रणम्य विधिवत् त्यक्तान्यवादान् प्रभोः गुवज्ञैव सदा भवान्तकरणीत्येवं धिया चिन्तयन् ) इत्यादि शिव्यगुणयुक्तैर्धर्मः श्राव्यः यथा वमनविरेचनादिभिः शुद्धकोष्ठे रोगिणि निक्षिप्तमौपथं समूलघातं हन्ति रोगम् ॥ मलिनकोष्ठे तु व्यर्थीभवदपि कदाचिद्रोगान्तरमपि जनयेत् । तथा शिष्यगुणयुक्ते निक्षिप्तो धर्मस्समूलघातं हन्ति रागद्वेषादीन् । अन्यथा तु व्यर्थीभवन् कदाचिद् गुरुदोपदृष्टि जनयन् दीर्घ संसारमपि बन्धयेदिति तात्पर्यम् ॥ २१ ॥ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ–આમા તે જ પરમાત્મા છે, એવી ભાવનાની પ્રતીતિ સદ્દગુરૂની કૃપા વિના થઈ શકતી નથી. માટે કેવા ભાવથી ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે. અર્થઆત્મધર્મને ઉપદેશ આપનારા, સારા વ્રતવાળા મુનિને માનવામાં આવે છે, તેમને મહા ભક્તિસહિત પ્રણામ કરીને સુશિષ્યએ ધર્મ સંભળ. ભાવાર્થ–આત્મધર્મ એટલે આત્માના ગુણ જાણવા તે જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. તેને બોધ આપનારા, અને જ્ઞાન પ્રમાણે આચરણ રાખનારા એવા મુનિયે ધમે. દેશને લાયક છે. જે મુનિયે પોતે ઉપદેશ આપે, પણ પિતાના જ્ઞાન પ્રમાણે વ્રત-ચારિત્ર પાળે નહિ, તે ઉપદેશ આપવાને લાયક અધિકારી નથી. ભલે તેઓ પોતાની જ્ઞાન શક્તિ વડે બીજાને પ્રતિબંધ આપે, પણ જ્યાં સુધી તેમના વિચાર પ્રમાણે આચાર નથી, ત્યાં સુધી તે બંધની અસર શ્રોતા વગ ઉપર બહુજ થોડા પ્રમાણમાં થાય છે. માટે જ્ઞાનની સાથે ઉપદેશકમાં સુન્નતની જરૂર છે, એ એક ક્ષશુવાર પણ વિસરવું નહિ. ગુરૂના ગુણ દર્શાવ્યા પછી શિષ્યનું શું કર્તવ્ય છે, તેપર લખતાં ગ્રન્થકાર જણાવે છે કે, શિષ્ય ગુરૂ તરફ ભક્તિવાળા જોઈએ. જ્યાં સુધી શિ માં વિનય નથી, ગુરૂ પ્રત્યે બહુ માન નથી, ત્યાં સુધી તે માણસ ઉપદેશ પ્રાપ્ત કરવાને ચગ્ય નથી. શ્રેણિક રાજા અને ચાંડાલનું દૃષ્ટાન્ત જેન આલમને પરિચિત હવાથી, For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६७ તેનું માત્ર અત્ર સ્મરણ કરાવવામાં આવે છે. સામાન્ય વિદ્યા પણ વિનય શિવાય—–ગુરૂભક્તિ શિવાય—પ્રાપ્ત થતી નથી, તે પછી આત્મજ્ઞાન જેવા ગહન વિષય ગુરૂભક્તિ વિના શી રીતે પ્રાપ્ત થઇ શકે? કરવાના ત્રણ આ જગતમાં પરાપૂર્વથી જ્ઞાન પ્રાપ્ત માગ ગણવામાં આવેલા છે; ધન, વિદ્યા અને રૂપાદશુશ્રુષા ધનથી વિદ્યા પ્રાપ્ત કરવી એ વિદ્યા મેળવવાના કનિષ્ઠ માર્ગ છે. વિદ્યા આપી વિદ્યા પ્રાપ્ત કરવી એ મધ્યમ માર્ગ છે. પણ ગુરૂના ચરણ કમળની સેવા કરી ગુરૂકૃપા દ્વારા ગુરૂના આશીર્વાદ દ્વારા જ્ઞાન મેળવવુ તે વિદ્યાના ઉત્તમ માગ છે. માટે જ અત્રે કહેવામાં આવ્યુ` છે કે ગુરૂની અત્યંત ભક્તિ પૂર્વક ઉપાસના કરવી અને ધર્મનું શ્રવણુ કરવુ. આ Àાકમાં પ્રણામ કરવા અનેભક્તિ કરવી એ એ વિશેષ મુકવામાં આવ્યા છે, તે જૈન શાસ્ત્રમાં દશાવેલ આમ્નાય સમજવાં; વિનયવ'તનેજ વિદ્યા આપવી જેમ દુધ સર્વ પ્રાણીમાત્રને હિતકારી છે, પણ સર્પ તે પીએ છે, ત્યારે ઝેર રૂપે ફેરવાઇ જાય છે, તેમ આત્મજ્ઞાન અત્યંત હિતકારી અને મેક્ષમાર્ગ સાધક છતાં કુશિષ્યને આપવામાં આવે તે અનર્થકારી નીવડે છે. તેમાં આત્મ જ્ઞાનના દોષ નથી. પણ કુશિષ્યરૂપ ખરાબ અધિકારીના દોષ છે. માટે ગુરૂએ પણ ચગ્ય અધિકારી જોઈ આ આત્મજ્ઞાનના મહાન વિષય શિખવવા, એજ લક્ષ્યાર્થ છે. अवतरणम् - सदुपदेशस्तु सद्गुरुशरणमन्तरेण न फल -- For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भाग् भवत्यतः सद्गुरुः शरणीय इत्याह ॥ श्लोक सद्गुरुं शरणीकृत्य सुधियः सुपथादराः मोक्षाभिलाषकाः शिष्या गच्छन्ति परमं पदम्।२२। टीका-शोभनः पन्थाः सुपथं तस्मिन्नादरो येषां ते सुपथादराः सुधियः श्रेष्टबुद्धयः मोक्षमभिलपन्ति तच्छीला मोक्षाभिलाषुकाः शिष्याः सद्गुरुं वित्ताधेषणारहितं शरणीकृत्य संसाराधिनाविकत्वेनाऽऽलम्ब्य परमं पदं गच्छन्ति मुक्तिभाजो માતા : |રર . અવતરણ–ઉપર જણાવ્યા પ્રમાણે સદ્દગુરૂના શરકૃવિના સદુપદેશ પણ ફળદાયી થતું નથી, માટે સદગુરૂનું શરણુ કરવું; એજ બાબત ગ્રન્થકાર ખુલ્લા શબ્દોમાં પ્રતિપાદન કરે છે. અર્થ–સારી બુદ્ધિવાળા, સુમાર્ગમાં રૂચિવાળા, અને મેક્ષની અભિલાષવાળા સુશિષ્ય ગુરૂનું શરણું પામી પરમપદ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-હવે શિષ્યના વિશેષ લક્ષણ આ લેકમાં જણાવવામાં આવેલ છે. પરમપદ પ્રાપ્ત કરવું એ કામ સુગમ નથી. તેના અધિકારી થવાને સામાન્ય જનમાં મા For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૂમ પડતા ગુણા કરતાં વિશેષ ગુણાની જરૂર છે. તે ગુામાં મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે. પ્રથમ ગુણ એ છે કે તેનામાં સારી બુદ્ધિ હોવી જોઇએ. જ્ઞાન મેળવવામાં સારી બુદ્ધિની અતિશય જરૂર છે. જેનામાં સારાસાર પારખવાની શક્તિ ખીલેલી નથી, જેની તર્કબુદ્ધિ પરિપકત્ર થયેલી નથી, અને જે સ્વતંત્ર રીતે વિચાર કરવા સમર્થ નથી, તે જ્ઞાનનું ગંભીર રહસ્ય યથાર્થ સમજી શકે નહિ. બુદ્ધિ પણ એ પ્રકારની શક્તિ છે. તેના સદુપયોગ તેમજ દુ: રૂપયેગ પણ થઈ શકે. માટે ખીલેલી બુદ્ધિના સજ્જુપયોગજ થાય તે માટે શિષ્યમાં બુદ્ધિની સાથે સુમાગ તરફ રૂચિ હોવી જોઈએ. જે માર્ગ બુદ્ધિને રૂચે તેવો લાગે તે માર્ગ તરફ તેણે રૂચિ રાખવી જોઇએ. શુદ્ધ અને સત્ય માર્ગ તરફ તેની વિશેષ રૂચિ થવી જોઇએ. અને તે સાથે આ સ'સારમાંથી મુક્ત થવાની મુમુક્ષા તેનામાં ખાસ હાવી જોઇએ. તે મુમુક્ષા ધરાગ્યથી પ્રાદુભાવ પામે છે. જ્યાં સુધી મનુષ્યમાં અત વૈરાગ્ય નથી, અને અંતરગ પ્રમાણે બાહ્ય વૈરાગ્ય પણ શક્તિ પ્રમાણે ગ્રહણ કરતા નથી, ત્યાં સુધી તે માણસમાં ખરૂ' મુમુક્ષુત્વ જાગૃત થયુ' છે. એમ માની શકાય નહિ. જ્યારે આ જગતના માયાવી અને ક્ષણભંગુર પદાર્થાની અનિત્યતા અને અસારતાને માણસને ઘણે અંશે ખ્યાલ આવે છે, ત્યારેજ તેપરથી તેનું મન ઉઠી જાય છે, અને નિત્યતત્ત્વ જે આત્મા છે, તે શેાધવાને, અને ઉપાધિથી મુકત થવાને તૈના હૃદયમાં સ્વાભાવિક અભિલાષા ઉત્પન્ન થાય છે. તેજ ખરી મુમુક્ષુ કહી શકાય. આવા ગુણવાળા For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુશિષ્ય સશુરૂનું શરણું અંગીકાર કરે છે. સદ્દગુરૂને જ સર્વસ્વ માની તેમની આજ્ઞા પ્રમાણે વર્તે છે, સદ્ગુરૂ પણ શિષ્યની ભક્તિથી સુપ્રસન્ન થાય છે, અને ખરૂં આત્મ સ્વરૂપ શિષ્યને સમજાવે છે, અને આત્મસ્વરૂપને અનુભવ થતાં સાક્ષાત્કાર થતાં આ જગતમાં પ્રાપ્ત કરવા ગ્ય બીજી વસ્તુ રહેતી નથી. તે જ પરમપદ છે અને તે પદને તે લાયક થાય છે. આ રીતે સદ્ગુરૂ શરણથી ઉમદા ગુણવાળે શિષ્ય પરમપદ પ્રાપ્ત કરવાને લાયક બને છે. अवतरणम्-मन्दाधियामेव गुर्वपेक्षा वयन्तु स्वच्छबुद्धित्वात् स्वयमेव कर्तव्यं निश्चेष्याम इत्यहङ्कारनिराकरणार्थमाह श्लोक मोक्षावाप्तिः कदा किं स्यात्सदगुरोर्ज्ञानमन्तरा ॥ सनेत्रा नापि पश्यन्ति पदार्थान् भानुमन्तरा॥२३॥ टीका--सद्गुरोर्ज्ञानं विना मोक्षावाप्तिः कदा कस्मिन्नपि समये किं स्यात् ? नैव स्यादित्यर्थस्तदेव समर्थयति सनेत्रा इति चक्षुष्मन्तोऽपि भानु विना घटादिपदार्थान् नैव पश्यन्ति (પૃદ્દતિ સંગાજીમતરપથોર) તૈઃ મારા અવતરણ–કેઈને કદાચ શંકા ઉત્પન્ન થાય કે મન્દ બુદ્ધિવાળાને ગુરૂની જરૂર હોય, પણ મારી બુદ્ધિ તે નિર્મળ છે, તે ગુરૂ વિના પણ પરમપદ હું પાય For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ કરી શકું એવી શંકાના નિરાકરણાથે ગુરૂની જરૂર બતાવતા ગ્રંથકાર લખે છે કે – અર્થ–મોક્ષની પ્રાપ્તિ સદ્દગુરૂના જ્ઞાન વિના કદાપિ શું થઈ શકે? આંખેવાળા માણસો પણ સૂર્ય વિના જોઈ શકતા નથી, ભાવાર્થ–ઘણી બાબતે આપણને પ્રથમ દષ્ટિએ બહુ સરલ ભાસે છે, પણ તે સમજવાને તેનું યથાર્થ સ્વરૂપ અનુભવવાને આપણને ઘણે શ્રમ પડે છે, તે છતાં પણ કેટલાક એવા બારીક પ્રશ્ન ઉઠે છે કે તેનું સમાધાન પોતાની મેળે થઈ શકતું નથી તે વખતે ગુરૂની જરૂર જ ણાય છે. ગુરૂ મનના સંશય ટાળી દે છે, અને અનુભવ જ્ઞાન આપે છે. પુસ્તકો પણ મહાન પુરૂષના અનુભવના વચને છે, છતાં પણ જે જીવતે પુરૂષ કાર્ય કરી, શકે તે કાર્ય તે પુસ્તક કદાપિ કરી શકે નહિ. એકલા પુસ્તકથી સરતું હોય તો પછી ગુરૂની ગરજ પણ ન રહે? પણ વસ્તુ સ્થિતિ વિચારતાં એમ જણાય છે કે ગુરૂગમ વિનાઘણી બાબતે ચયાર્થ સમજ્યા વિનાની રહી જાય છે. વળી વૃદ્ધ પરંપરાથી ચાલી આવેલી કેટલીક બાબતે જે પુસ્તકારૂઢ ન થયેલી હોય તે પણ જ્ઞાની ગુરૂના સમાગમથી મેળવી શકાય. વળી જે યેગને માર્ગ છે, અને જેમાં પ્રાણાયા. માદિક ક્રિયા કરવાની છે, તેમાં માણસે એક ગ્ય ગુરૂને માથે રાખજ જોઈએ. કારણ કે તેમાં આગળ વધવામાં અનુભવાતી અડચણે ગુરૂ વિના દર કેણ કરી શકે ! આજ બાબત દાખલાથી ગ્રંથકાર સમર્થન કરે છે. ચક્ષુવાળા For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર, મનુષ્ય પદાર્થોને જોવાનું સામર્થ્ય ધરાવે છે, પણ તેને વાતે ચગ્ય અને આવશ્યક નિમિત્ત જોઈએ, તે નિમિત્ત સૂર્યનો પ્રકાશ છે. જે સૂર્યને પ્રકાશ ન હોય તે ચક્ષુ છતાં પણ મનુષ્ય પદાર્થોને જોઈ શકે નહિ. કદાપિ દીવાના પ્રકાશ વગેરે અ૫ સાધને દ્વારા તેઓને પદાર્થનું અ૫ સ્વરૂપ સમજાય, પણ યથાર્થ સ્વરૂપ જાણવાને તે સૂર્યના પ્રકાશની જ જરૂર છે. તેવી રીતે પુસ્તક વગેરે સાધને દ્વારા જ્ઞાનનું ટુંક સ્વરૂપ કદાચ જા ણવામાં આવે પણ ખરું, પણ વસ્તુતવ સમ્યગ રીતે અનુભવવાને માટે તે ગુરૂવિના બીજે અન્ય માર્ગ નથી. ગુરૂ સૂર્ય સમાન છે. ગુરૂને આપણે જે જે ઉપમાઓ આપીએ તે ઓછી ગણાય અને આપણે ગમે તેવા ઉપાચેથી તેમને ઉપકાર માનવાને પ્રયત્નશીળ થઈએ, પણ ખરી રીતે તેમને ઉપકાર માની શકાય જ નહિ. કારણ કે જેટલે ઉપકાર ધર્મગુરૂને માનીએ તેટલે અલપ ગણાય. પણ ગરજ સરી એટલે વૈદ્ય વેરી, તેમ જે લેકે કૃતની નીવડે છે. તેમના સમાન આ જગતમાં પાપી અને અધમ કેઈ નથી; એક સ્થળે લખેલું છે કે પરણેલા છોકરાઓ જેમ માતાના ગુણ વિસરી જાય છે, તેમ શિષ્ય આચાર્યના ગુણ છે શિખ્યા પછી ભુલી જાય છે. આ એક મોટી કૃતઘનતા છે, માટે તે કૃતનતાને ત્યાગ કરી ભક્તિ પૂર્વક ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવું. .. अवतरणम्---गुरुशरणपूर्वकगुरुज्ञानलाभेऽपि तज्ज्ञानं श्र दादिकमन्तरेण न मोक्ष प्रसूत इति तदा For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨ श्लोकः શ્રદ્ધાવાન શિષ્યા પર #તિષ विनेयास्तत्वमार्गस्य ज्ञातारः प्रभवन्ति हि ॥२४॥ रशीला विनेया नमस्कारादिविनयवन्त एतादृशाः शिष्याः त. चमार्गस्य जैनसिद्धान्तात्मकस्य ज्ञातारश्च सन्तः प्रभवन्ति मुक्तौ समर्था भवन्ति हीति प्रसिद्धम् ॥ २४ ॥ અવતરણ–ગુરૂનું શરણ લીધું, ગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યું, પણ જે તે શિષ્યમાં શ્રદ્ધા ન હોય તે તે જ્ઞાન તેને વિશેષ લાભકારી થઈ શકે નહિ, માટે શિષ્યમાં શ્રદ્ધાની પણ આવશ્યક્તા છે, એજ બાબત પ્રતિપાદન કરતા ગ્ર. Wકાર લખે છે કે – અર્થ–શ્રદ્ધાવાળા, પરોપકારના સાધક વિનયવંત અને તત્વ માગને જાણવા વાળા શિષ્ય (મેલને વાસ્તે) સામર્થ થાય છે. ભાવા–જેમ ઉપદેશકમાં અનેક ગુણની જરૂર છે, તેમ શિષ્યમાં પણ શિષ્યને એગ્ય એવા અનેક સદ્ગુની આવશ્યકતા છે. જેમ સ્ફટિક મણિ વિશેષ નિર્મળ હોય છે, તેમ તેમાં સૂર્યને પ્રકાશ અધિકતર પ્રકટે છે, તેજ રીતે જેમ શિષ્ય વિશેષ લાયક હોય છે, તેમ ગુરૂનું જ્ઞાન તેનામાં અધિક પ્રકટી નીકળે છે. માટે શિષ્યના વિશેષ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણનું વર્ણન આ લોકમાં કરવામાં આવેલું છે. પ્રથમ તે શિષ્યને ગુરૂમાં અને ગુરૂના વચન ઉપર અત્યંત શ્રદ્ધા. હેવી જોઈએ. કારણ કે ગયા લેકમાં જણાવ્યા પ્રમાણે ગુરૂ પાસેથી જ્ઞાન મળે, પણ તે જ્ઞાન ઉપર શ્રદ્ધાની જરૂર છે. જ્ઞાન હોય, પણ જ્ઞાન ઉપર શ્રદ્ધા ન હોય તે તે જ્ઞાન વચનમાત્રમાં રહે, પણ જ્ઞાન અનુસાર વર્તન થતું નથી; શ્રદ્ધા રહિત જ્ઞાન કેવળ આડંબરરૂપે શોભે છે, પણ તેવું જ્ઞાન ચારિત્ર પર અસર કરતું નથી, અને જે જ્ઞાનથી ચારિત્ર ન થાય, તે જ્ઞાન બહુ ઉપગી ગણી શકાય નહિ; માટે જ્ઞાનની સાથે શ્રદ્ધાની જરૂર છે. ગુરૂની પરીક્ષા કરવામાં બહુ વિચારની આવશ્યકતા છે, પણ એકવાર સદ્દગુરૂને ઓળખ્યા પછી તેમના કથનપર સંપૂર્ણ વિશ્વાસ રાખવા વર્તવું જરૂરનું છે. વળી શિષે પરેપકારી સ્વભાવવાળા હેવા જોઇએ. જ્ઞાનને ખરે ઉપયોગ પોપકારજ છે. જેનું જ્ઞાન પપકારમાં વપરાયું નથી, પણ ગર્વનું કારણભૂત થયું છે, તેનું જ્ઞાન કુપાત્રે પડયું છે એમ માની શકાય. જ્ઞાન અથવા આત્માની બીજી કઈ પણ શકિત અભિમાન માટે નથી, પણ અજ્ઞાનીનું અજ્ઞાન દૂર કરવાને માટે છે, તેમજ જ્ઞાન જાણી તે પ્રમાણે વર્તવા માટે છે, એ વિચાર હદયથી ક્ષણવાર પણ વિચાર નહિ સર્વ પ્રકારના મદને દૂર કરવાનું સાધન જ્ઞાન છે. પણ જે જ્ઞાનને જ મદ થાય તે પછી તેને વાસ્તે બીજો એક પણ ઉપાય જ આવે નહિ. માટે જ્ઞાન ગર્વના કારણભૂત ન થાય એ વિચારથી પ્રથમથી પરેપકાર વૃત્તિ હોવાની જરૂર છે. કઈ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનવાન પણ કંજુસ મનુષ્ય એમ ધારે કે વિશેષ ધન જ્યારે પ્રાપ્ત થશે, ત્યારે હું તેને સન્માર્ગે વાપરીશ. પણ તેની ધારણા તેના મનમાં જ રહી જાય છે. કારણ કે જે મનુષ્ય પોતાની સ્થિતિના પ્રમાણમાં દાન કરતું નથી તે વિશેષ ધન પ્રાપ્ત થતાં તેને સદુપયોગ કરશે એમ શી રીતે માની શકાય ? તેમ જ્ઞાનને પણ પરમાર્થે ઉપરોગ થાય તે માટે પોપકારનાં બીજ શિષ્યના હૃદયમાં વિકસાવવાની ખાસ જરૂર છે. શિષ્ય વિનયી હોવું જોઈએ, એ બાબતે કહ્યા વિના પણ સમજાય તેમ છે, વિનયથી માણસ પાત્ર થાય છે, અને વિનય સર્વ ધર્મનું મૂળ છે એમ શાસ્ત્રકારે પણ કહે છે. વિનયથી ગુરૂ પ્રસન્ન થાય છે, અને ગુરૂ કૃપાથી સદાબેધને લાભ શિષ્ય મેળવી શકે છે. જે કે ચંદ્રની માફક ગુરૂ તે એક સરખો બધ બધા શિ ને આપે છે, પણ વિનયી શિષ્ય તરફ ગુરૂને સ્વાભાવિક પ્રેમ વહેતો હોવાથી તે શિષ્ય વિશેષ જ્ઞાન મેળવવા ભાગ્યશાળી નીવડે છે. વળી શિષ્યમાં તવ જાણવાની રૂચિની જરૂર છે. તવ જીજ્ઞાસા પણ ઘણાજ શેડાના હદયમાં ઉદ્દે છે. હજારે મનુષ્યમાંથી એકમાં ખરી તજીજ્ઞાસા પ્રાદુર્ભાવ પામે છે. મહા પુણ્યોદયે, અથવા પરમ ગુરૂ કૃપાવડે જીવની ઈચ્છા વસ્તુ તત્ત્વ શું છે, તે જાણવા ભણું દેરાય છે. જ્યારે સંસાર ઉપરથી મેહ દશા જરા ઉતરતી થઈ હોય છે, ત્યારે જ નિત્ય તત્વ શું અને તે કેવી રીતે પામી શકાય–અનુભવાય તેવા પ્રયને જાણવાની રૂચિ એગ્ય છમાં ઉત્પન્ન થવા પામે છે. આ વા ગુણ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળા શિષ્ય ગુરૂપાસેથી યોગ્ય જ્ઞાન મેળવી, તે પ્રમાણે વર્તી પરોપકારાર્થે તે વાપરી અંતે મોક્ષ મેળવવાને લાયક થાય છે. __ अवतरणम्--श्रद्धावन्तोऽमि' शिष्या जिनाज्ञासाधकबगुणैरन्तरेण न मोक्षसाधकास्तदाह । श्लोकः जिनाज्ञासाधकाः स्वस्थाः मूक्ष्मबुद्धयावलोककाः तत्त्वातत्वस्य ज्ञानेन सत्यमार्गावलम्बिनः ॥२५॥ टीका-तानवे विशिनष्टि जिनाज्ञासाधका इति जिनाज्ञां रत्नत्रयोपदेशरूपां साधकाः स्वस्मिस्तिष्ठन्तीति स्वस्था आत्मध्यानपरायणाः सूक्ष्मबुद्धयावलोकन्ते । इत्यवलोकका स्वच्छधिया कृतात्मसाक्षात्कारास्ततस्तत्त्वातत्वसमुदितस्थ विवकेनेदे मात्मीयं तत्त्वमेवोपादेयमन्यत्तु पौगलिकत्वादेयमिति निर्णयेन सत्यमार्गावलम्बिनः पदार्थस्वरूपस्य साक्षाद्भासमानत्वादिति भावः ।। २५ ॥ અવતરણ–નિસરણના જુદા જુદા પગથીયાં છે, તેમ મોક્ષમાર્ગના પગથીયા રૂપ શિષ્યના સદગુણે છે. તેવા ગુણે અગણ્ય છે, તેમાંના કેટલાક ગુણ બેત્રણ લેકમાં વર્ણવવામાં આવ્યા, હવે બાકીના કેટલાક આ કલેકમાં - २ शव छ:-- For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' અર્થા–જનાજ્ઞાને સાધવાવાળા સ્વભાવ રમણ કરનારા સૂમ બુદ્ધિથી અવલોકન કરનારા, અને તત્ત્વતથા અતત્ત્વનું જ્ઞાન થવાથી સત્યમાર્ગનું અવલંબન કરનારા શિષ્ય હેવા જોઈએ. ભાવાર્થ –શિષ્ય જીનેશ્વરની આજ્ઞા પાળનાર હોવા જોઈએ, જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જનાજ્ઞાના ત્રણ સ્વરૂપ છે. તેની આરાધના શિખેએ કરવી જોઈએ. જ્ઞાન પા. મવું, શ્રદ્ધા રાખવી અને જ્ઞાન પ્રમાણે વર્તવું એ ત્રણ રીતે જનાજ્ઞા પાળી શકાય. જીનની આજ્ઞા પાળવી એજ જીનેશ્વરની ઉત્કૃષ્ટ ભક્તિ કર્યા સમાન છે વળી તે સાથે પોતાના સ્વભાવમાં રમણતા કરનારા શિષ્ય હેવા જઈએ સ્વસ્વભાવ રમણતા કરવી એટલે આત્મ યાન કરવું, આત્મા તેજ હું છું એ વિચાર રાખી આત્મસ્વરૂપનું ચિન્તન કરવું. જેનું આપણે ચિંતન કરીએ તેવા આપણે થઈએ, એ નિયમ હેવાથી, આત્મા નું ધ્યાન કરતાં આપણે પણ આત્મસ્વરૂપી થઈ શકીએ. આત્માનું ધ્યાન શી રીતે કરવું, તે શુકલ યાનના ચાર વિભાગ કહેતાં આપણે વિચારીશું, પણ ટુંકમાં અને એટલું જણાવવું ઉપયોગી થશે કે દરેક પિલ્ગલિક વસ્તુ કરતાં આત્મા ભિન્ન છે, તેમજ આત્મા જ્ઞાન દર્શન વગેરે ગુણો સહિત છે. આત્મા અનંત શક્તિવાળે છે, તે નિવિકાર છે, અને મન તથા વાણુથી અગોચર છે; અને ઇન્દ્રિય તથા મનના વિકારે તેને અસર કરી શકવા સમર્થ નથી; આ વગેરે ભાવનાઓ અપ્રમત્તભાવે ભાવવી એ જ આત્મધ્યાન For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ઉત્તમ માર્ગ છે. સૂક્ષ્મ અવલોકન બુદ્ધિ એ પણ શિષ્યમાં જરૂરી છે. જેની સૂમ બુદ્ધિ નથી, જેનામાં ગહન વિષે - સમજવાને જોઈતું ધર્ય તથા આત્મખલ નથી, તે બહુ અભ્યાસ કરી શકે તેમ આત્મ માર્ગમાં આગળ વધી શકે નહિ. આ બુદ્ધિ ખીલવવાને વાતે કોઈ પણ વિચાર તેણે એકદમ ગ્રહણ કરે નહિ. પિતાની બુદ્ધિ જ્યાં સુધી તે કબુલ કરી શકે નહિ ત્યાં સુધી તે સ્વીકારી લેવી નહિ, પણ તે સંબંધી મનન કરવું, તેની આલોચના કરવી, આરીતે - બુદ્ધિ સૂકમ થશે. વિચાર કર્યા વગર કેવળ શ્રદ્ધા રાખી કે પણ વિચાર અંગીકાર કરવાથી બુદ્ધિ ખીલતી નથી. કેઈ પણ વિચારને સામે પક્ષ શું કહે છે, તે તપાસવું, અને તેની દલીલોમાં કેટલી સત્યતા છે, તે વિચારવી, અને પછી સત્યને ગ્રહણ કરવું. તર્ક શાસ્ત્રના અભ્યાસથી બુદ્ધિ બહ - સારી રીતે ખીલે છે, ધ્યાનથી પણ બુદ્ધિ સૂક્ષ્મ થાય છે. બધા વિચારોને દુર કરી, ફક્ત એકજ વિચારશ્રેણી અથવા વિષય ઉપર મનને સ્થિર કરવાથી, તે વિચાર અથવા વિષચનું યથાર્થ જ્ઞાન મળે છે, એટલું જ નહિ પણ બુદ્ધિ પણ તીવ્ર થાય છે, માટે તે ગુણ શિષ્ય ખીલવે જેઈએ. આ પ્રમાણે સૂમ બુદ્ધિ રૂપ સાધન વડે શિષ્ય તત્વ શું છે, અને અતત્વ શું છે, તેને નિર્ણય કરે, આ કામ સુગમ નથી, પણ ગુરૂકૃપા વડે, અને બુદ્ધિને સદુપયોગ કરવાથી, તે કામ થઈ શકે છે. ભૂતકાળમાં અનેક પુરૂષ તસ્વાતત્ત્વને નિર્ણય કરી સત્ય માર્ગ પ્રમાણે ચાલવાને સમર્થ થયેલા છે, હાલ પણ થાય છે, અને ભવિ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ७९ ષ્યમાં પણ થશે, કદાગ્રહુનો ત્યાગ કરી. નિષ્પક્ષપાત ઃદ્ધિથી સત્યને નિર્ણય કરવા ઇચ્છનારને પરમસત્ય પ્રાપ્ત થય વિના રહેતું નથી. “મારૂં તે સારૂં” એમ નહિ માનતાં “સારૂ તે મારૂં” એવા સિદ્ધાંત સ્વીકારનાર સત્યની સમીપમાં વ્હેલે આવી શકે છે. માટે કદાગ્રહના ત્યાગ કરી સત્ય ગ્રહણ કરી તે પ્રમાણે વન રાખવુ એ પણ શિષ્યના ધર્મ છે. આત્મતત્ત્વ ઉપાદેય છે, અને પુદ્ગલદ્રવ્ય હેય છે. એવે વિવેક રાખનાર અને તે માર્ગે ચઢનાર સ્વામહિત સાધી શકે છે. अवतरणम् - मोक्षसाधका गुणा अपि गुर्वाज्ञया भवन्ती श्लोक गुर्वाज्ञां मन्यमानाः स्युः शिष्याः सम्यग् दयालवः धर्ममार्ग वितन्वानो याता यास्यन्ति सद्गतिम् २६ टीका- गुर्वाज्ञां मन्यमानाः शिष्याः सम्यग्दयावन्तो भवन्ति नहि गुर्वाज्ञामन्तरेण दयालुताविर्भवति गुर्वाज्ञाधारिणः शिष्या एव धर्ममार्ग वितन्वानः सन्तोऽनेके सद्गति याता गता યાન્તિ નિઘ્યાન્ત ૨॥૨૬॥ અવતરણુ—ઉપર જણાવેલા ગુણાવાળા શિષ્યોએ પણ સદ્દગુરૂનુ... આલખન રાખવુ. જોઇએ. સદ્ગુરૂની કૃપાથી શિવગતિ શીઘ્ર થાય છે. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ–ગુરૂની આજ્ઞાને માનનારા શિષે સમ્યગ રીતે દયાળુ હોય છે. અને ધર્મ માર્ગને વિસ્તાર કરીને શિવે સદગતિ પામ્યા છે, અને ભવિષ્યમાં પામશે. | ભાવાર્થ–ગુરૂનું માહાસ્ય આ લોકમાં જે વર્ણ વવામાં આવેલું છે, તે કેટલાકને અતિશયેક્તિ ભરેલું લાગે એ સંભવ છે, પણ જે તત્ત્વ દષ્ટિથી વિચારીએ તે તે યથાર્થ જ છે, સદ્દગુરૂનું જે યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે તે પછી તેમના વિષે ભક્તિ હદયમાં જાગૃત થયા વિના રહે જ નહિ. સદગુરૂના અનેક ગુણનું વર્ણન તે આ. લેખની કરવાને અસમર્થ છે, પણ ટુંકમાં આ નિવેદન કરવું ચોગ્ય થશે કે જેણે આત્મતત્વને જાણ્યું છે, અનુભવ્યું છે, તે પ્રમાણે જે ચારિત્ર પાળે છે, અને જેના હદયમા એવા ભાવ સદા ઉલ્લાસમાન થાય છે આખા જ. ગતના છે એ પ્રમાણે તત્વ જાણે સમ્યગ્માર્ગે ચાલી, સુખી થાય. “સવી જીવ કરૂં શાસન રસી, એસી ભાવ દયા મન ઉલ્લી ” એવા વિચાર જેની રગે રગે વ્યાપી રહેલા છે, જેના દરેક આત્મપ્રદેશમાં સર્વ પ્રાણી માત્ર પ્રત્યે અપૂર્વ ધ્યાની લાગણી છાયી રહેલી છે, તેવા ગુરૂના હદયનું વર્ણન કરવા કેણ સમર્થ છે? તેવા ગુરૂની ભક્તિ યથાર્થ રીતે કરવા કેનામાં બળ માલુમ પડે છે ? તેવા ગુરૂનું માહાસ્ય જેટલું કહીએ તેટલું ઓછું જ ગણ - કાય તેવા ગુરૂની આજ્ઞા માનનારા શિષ્યમાં કેવા પ્રકારના ગુણે પુરે છે તે ગ્રન્થકાર દર્શાવે છે. પ્રથમ તો તેઓ દયાળુ થાય છે. અહિંસા અથવા દયા એ સર્વ ગુણેમાં For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખ્ય છે. ગુરૂને દયાગુણ શિયમાં આવે એ સ્વાભા વિક નિયમ છે. જેણે આત્મતત્વ સારી રીતે અનુભ વ્યું છે, તે સર્વમાં સમાન આત્મતત્વ જુએ છે, અને તેથી બીજાં સર્વ પ્રાણીમાત્ર તરફ તેના મનમાં દયાની વૃત્તિ પ્રગટી નીકળે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. ઉપાધિને લીધે તેનું આમ તેજ ગમે તેટલું અવરાઈ ગયેલું હોય, છતાં જેવું એક જ્ઞાનીનું આત્મતેજ છે, તેવું જ એક અધમ અને હલકી વૃત્તિવાળા મનુષ્યનું છે, એ બાબત જ્ઞાનીની ચક્ષુએ સ્પષ્ટ ભાસે છે, અને તેથી ઉપાધિની અંદર રહેલા આત્મતત્ત્વ ભણી દષ્ટિ રાખી સર્વતરફ એક સરખો પ્રેમને, પ્રવાહ તે વહેવરાવે છે. પ્રેમનું ખરૂં કારણ આજ છે. તેનાથી ઉતરતા બીજા બધા કારણોમાં સ્વાર્થી પ્રેમ કેઈકને કઈક સ્વરૂપે રહેલું હોય છે. પણ આ પ્રેમને પ્રશસ્ય છે. તે પ્રેમ દયારૂપે, મૈત્રીરૂપે, પ્રમાદરૂપે અનેક ભાવથી પ્રકટ થાય છે. પણ તેના સ્વરૂપમાં જરા માત્ર પણ ફેર પડતો નથી. આવા ઉચ્ચ પ્રકારના પ્રેમવાળા ગુરૂને અપૂર્વ પ્રેમ નિહાળી તેમના શિષ્ય પણ તેવા પ્રકારના થાય છે. વળી શિવે પણ ગુરૂકૃપાવડે ધર્મ માર્ગને વિસ્તાર કરી શકે છે. ગુરૂ કૃપાથી તેઓ ધર્મનાં તો જાણે છે, અને જેમ પોતે ગુરૂ પાસેથી શિખ્યા તેમ તેઓ પિતાના શિવેને ભણાવે છે, આ રીતે ધર્મને વિસ્તાર થાય છે. જે ગુરૂઓ જ્ઞાન પામે, પણ તેને તેઓના શિષ્યને બંધ ન આપે, અને કેવળ અભિમાન વૃત્તિમાં રહે છે તેનું પરિણામ એ આવે કે તેમના મરણની સાથે તે જ્ઞાનને વિર છેદ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય, અને તે માર્ગ લાંબા કાળ સુધી ચાલી શકે નહિ. જેમ કોઈ નદીના પ્રવાહને રોક્વા પ્રયત્ન કરે તે છેડે ઘણે અંશે તે કામ તે કરી શકે, પણ પ્રવાહનું બળ એટલું બધું સપ્ત છે કે ગમે તેવા પ્રતિબંધને નાશ કરી પતાની સત્તા ચલાવે છે, તેમ ધર્મને પ્રવાહ તે ચાલ્યાજ કરે છે, પણ તે પ્રવાહમાં જેઓ વિદન નાખે છે, તેઓ જ પાપકર્મના ભાગી થાય છે. પણ સુશિ તે જે માર્ગથી પિતાને લાભ થયે, તે માર્ગ બીજાઓ જાણે તે માટે સતત ઉપદેશ કરે છે. આ પ્રમાણે તેઓ શુભ કમ ઉપાર્જન કરે છે, જેના પ્રભાવથી અંતે તે શિવે સદ્ગતિ પામે છે. તેઓ સ્વર્ગનું સુખ શુભકર્મ વડે ભેગવવાને ભાગ્યશાળી થાય છે, અને જે આ કામ તેઓએ નિષ્કામ બુદ્ધિથી કર્યું હોય છે, તે તેઓ અપવર્ગ પણ પ્રાપ્ત કરી શકે છે. ૨૬ છે ___ अवतरणम्--गुर्वाज्ञालब्धमोक्षानुकूलगुणाः शिष्या रागादिशत्रुनाशकत्वेनाभ्यन्तरंधर्म लभन्त इत्याह ॥ ઋોવા रागद्वेषविहन्तारो गाम्भीर्यादि गुणान्विताः ॥ पवित्राः शिष्यकाः सम्यग् धर्ममाभ्यन्तरं गताः२७ टीका-रागद्वेषान् विशेषेण घ्नन्ति रागद्वेषविहन्तारः गाम्भीर्यादिभि गुणैरन्त्रगुरिति गाम्भीर्यादिगुणान्विताः सर्व For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सहावद मानापमानयोरदत्तचेतसः पवित्रा निर्गतरागादिमला: शिष्या आभ्यन्तरं धर्म सम्यग् गताः धर्मो द्विधा आभ्यन्तरो वाह्यश्च तत्र बाह्यो व्राक्रियारूप आभ्यन्तरस्तु आत्मज्ञानरमબતાવો મોક્ષag: ૨૭ |. અવતરણુ–ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને શિષ્યને અનુકૂળ ગુણ સમૂડ પ્રાપ્ત કર્યા પછી શિષ્ય શું કર્તવ્ય બજાવે છે તે હવે ગ્રંથકાર દશાવે છે. અથ–રાગ દેષને નાશ કરનારા, ગાંભીર્ય વગેરે ગુણવાળ, પવિત્ર શિવે અંતરના સમ્યગ્ધર્મ માગ પ્રમાણે વર્તે છે. ભાવાર્થ–શિષ્ય જે મેક્ષ પદ મેળવવાને ઉત્સુક હેય છે તેઓ પ્રથમ તે રાગ દેશને નાશ કરનારા હેવા જોઈએ. કોઈપણ પિગલિક વસ્તુ પ્રતિ હૃદયમાં આસકિત થાય તે રાગ કહેવાય છે. તે રાગજ શ્રેષનું કારણ થાય છે તે વસ્તુ ન મળતાં, અથવા તેનો વિયોગ થતાં, છેષ ઉત્પ ન થાય છે. કઈ પણ વસ્તુ અથવા શરીર રૂપી ઉપાધિ પ્રત્યેના રાગ લીધે તે વસ્તુને વિનાશ થતાં અને થવા મરણથી તે શરીરને નાશ થતાં દુખ થાય છે. અનિષ્ટ સંગેમાં અથવા પ્રતિકુળ મનુષ્યની મધ્યમાં વસતાં માણસને દ્વેષ ઉપન્ન થાય છે. અનિષ્ટ સંગોમાં અથવા મનુષ્યના મધ્યમાં સહન શીળતાથી નભાવી લેવાને બદલે, અને તેમાંથી સારી સ્થિતિ લાવવાને બદલે તે સગે. આ સ્થિતિને દ્વેષ કરવાથી તે બદલાતી નથી. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir અથવા પણ મનુષ્ય જે વસ્તુ ઉપર રાગ કરે છે, વસ્તુ ઉંપર દ્વેષ કરે છે, તે અનેથી ધાય છે. રામ તે. મજ દ્વેષ અને ધનકારક છે. માટે તે અન્ને એક સરખી રીતે ત્યાગ કરવા લાયક છે. ત્યારે અત્ર એવે પ્રશ્ન ઉપ સ્થિત થાય છે કે રાગદ્વેષના ત્યાગ શીરીતે થઇ શકે ? દરેક ક્ષણે ઉત્પન્ન થતી રાગદ્વેષની વૃત્તિના માણુસ કેવી રીતે નાશ કરી શકે ? તેમજ રાગ અને દ્વેષના કારણેાની વચ્ચમાં રહેવા છતાં મધ્યસ્થપણુ અથવા સમતા કેવી રીતે જાળવી શકે? આ પ્રશ્નના ઉત્તર આપણે હવે વિચારીએ, આ પ્રશ્નના ઉત્તર ફકત એકજ વિચારને આધીન છે. સર્વ પાગલિક પદાથી અંતે અનિત્ય છે. કેટલીક વસ્તુના પ દાયા તેની તે સ્થિતિમાં લાંખા કાળ સુધી ટકે પણ કાળની અપેક્ષાએ અનિત્ય છે. ધમશાસ્ત્રામાં પતિપાદન કરવામાં આવ્યું છે કે ઇન્દ્રની રૂદ્ધિ પણ અંતે ક્ષણિક છે. આ ત્રિ ચાર પ્રથમ દૃષ્ટિએ અસત્ હેય એમ લાગશે. પણ વસ્તુ સ્થિતિ વિચારતાં તે સત્યથી પરિપૂર્ણ છે. ભલેને ઈન્દ્રનુ આયુષ્ય સાગરોપમનું હોય છતાં કાળ અનત છે, અને કાળની અનતતાની અપેક્ષાએ સાગરોપમ પણ એક ક્ષણૢ તરીકે માનવામાં આવે તે તે કલ્પના અસત્ય નથી. આત્મ સિવાયની સર્વ વસ્તુઓ અનિત્ય છે, પણ અનિત્યતામાં પણ ભે છે. જો કે સઘળી પાગલિક પદાથેા ત્યાજય છે, છતાં એ કદમ સર્વ પદાર્થાને! ત્યાગ થઇ શકે નહિ, માટે ધીમેધીમે તે કામને આરભ કરવા જોઇએ. પ્રથમ નાની નાની ખાખતે For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુ માં રાગદ્વેષનેત્યાગ કરતાં શિખવુ જોઇએ. ઇવસ્તુ પ્રતિ આાસક્તિ અને અનિષ્ટ વસ્તુ પ્રતિ અરૂચિ, એ રૂપ રાગ અને દ્વેષના ત્યાગ કરવાના આરભુ પ્રથમ નાના પદાર્થોના સબંધમાં કરવા જોઇએ. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ભોગવવામાં વૈરાગ્યવૃત્તિ ખીલવવી જોઇએ. અનિષ્ટ સયાગા મળે તે પણ તે પૂર્વ ભવમાં કરેલાં કાર્યના ફળરૂપે છે, એમ હૃદયથી માની સહન કરી લેવા જોઇએ. વળી તે સાથે વિચારવુ... જરૂરતુ છે કે રાગદ્વેષ આત્માના સ્વાભાવિક નહિ, પણ વિભાવિક ધમે છે, અને આત્મા ઉપર તેઓનુ પ્રામ લ્ય ચાલી શકશે નહિ. જ્યાં સુધી અજ્ઞાનથી આત્મા દેહ, મન અને ઇન્દ્રિયા સાથે પેાતાનુ એકય સ્વીકારે છે, ત્યાં સુધી રાગ અને દ્વેષના સર્વથા નાશ કદાપિ થશે નહિ. વ સ્તુના ત્યાગથી નહિ પણ વસ્તુ ઉપરથી હૃદયથી રૂચી ઉઠી જવાથી, મમત્વ ભાવને વિનાશ થવાથી રાગની એ છાશ થાય છે. રાગના ત્યાગ કરવા એના અર્થ એવા નથી કે તે વસ્તુ ઉપર દ્વેષ કરવા. કારણકે દ્વેષપણ પૂર્વે જણાવ્યાપ્રમાણે રાગની માફક બન્ધનુ કારણ છે. માટે રાત્ર તેમજ દ્વેષ બન્ને કાઢી ઉદાસીન વૃત્તિ રાખવી પૂર્વ કૃત કમા નુસારે જે જે સજોગે આવી મળે તે તે સજોગામાં ઉ દાસીન વૃત્તિ રાખી વર્તવું; અને દુઃખરૂપી ગુરૂ જે પ્રતિભેધ આપે તે ગ્રહણ કરવા. આ રીતે વર્તવાથી રાગ દ્વેષને ધીમે ધીમે ત્યાગ થશે. • વળી તે શિામાં ગંભીરતા, ઉદારતા, પરોપકાર વૃત્તિ, ક્ષમા જીનેન્દ્રિય વગેરે અનેક સદ્ગુણ્ણા જોઇએ. આ બધા For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણે રૂપ પગથીયાં છે જે વડે માણસ આત્મજ્ઞાનની નિસરણ પર સારી રીતે ચઢી શકે છે. દરેક દેષ જેને પગ તળે કચરી નાંખવામાં આવ્યું હોય, તે પણ ઉંચે ચઢવામાં પગથીયારૂપ થાય છે. આ સર્વ ગુણોનું વર્ણન કરવું આ સ્થળે જરૂરનું નહિ જણાયાથી કર્યું નથી. આવા ગુણોને ધારણ કરનાર, અને રાગ દ્વેષને નાશ કરવાને તત્પર એવા પવિત્ર શિષ્ય સમ્યગધર્મ સારી રીતે સમજી શકે છે, અને તદનુસાર વર્તન પણ ઉચ્ચ પ્રકારનું રાખી શકે છે. . ર૭ ___ अवतरणम्-पूक्तिगुणसम्पन्नस्य शिष्यस्याभ्यन्तरधर्म कर्तव्यत्वनोपदिशति __ श्लोक मोक्षमार्गः कथं प्राप्यः धर्ममाभ्यन्तरं विना ॥ बाह्यधर्म परित्यज्य आन्तरं भज भक्तितः॥ २८ ॥ ટીકા-આસ્થત ઘર્ષ વિના મોક્ષમાર્ગ વર્ષ થી ના प्राप्य इत्यर्थः । अतो बाह्यधर्म परित्यज्य त्यक्त्वाऽऽन्तरं धर्म भक्तितोऽत्यादरेण भज सेवस्व यो हि धर्मबहिर्मुखो विषयलोलुपोऽज्ञः तस्मै बाह्य-धर्मोपदेशो यस्तु वाह्यधर्मज्ञातसारत्वाद्विषयभोगानाकांक्षस्तस्मा आभ्यन्तरो धर्मों देयः ॥२८॥ અવતરણ–ઉપર જણાવેલા ગુણે શિષ્યોમાં હાલ તે છતાં તેને કેવા પ્રકારનું વર્તન રાખવું કે જેથી કરી તે For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ي. d Acharya Shri Kailassagarsuri Gyanmandir પેાતાનુ' જે નિશાન છે, તે સિદ્ધ કરી મનમાં રાખીને જ લખતા હાય ઉત્તર આપે છે. શકે ? એ પ્રશ્નને એમ. ગ્રંથકાર તેના અર્થ આભ્યન્તર ધમ વિના બાહ્ય ધમ કેવી રીતે પામી શકાય ? માટે બાહ્ય ધર્મ ત્યાગ કરે, અને માન્ત ધનુ ભક્તિથી સેવન ક ભાવા—આ શ્લોકનો સાર યથાર્થ હૃદયમાં ઉતરે તે માટે પ્રથમ તેા બાહ્ય ધર્મ અને આભ્યન્તર ધર્મ શુ છે તેની વ્યાખ્યા સમજવી જરૂરની છે. જે ધર્મમાં બાહ્ય સા ધનની જરૂર પડે, અને જે ઘણે ભાગે શરીર અથવા વચ નેથી થાય તે ખાહ્યધર્મ કહેવાય છે જે લેાકેા અજ્ઞ છે, ધર્મનું તત્ત્વ સમ્યગ્ રીતે જાણતા નથી, અને વિષયના લાલુપી છે, તેમને વાસ્તે ખાહ્ય ધર્મની જરૂર છે. . બાહ્યધર્મ એ આભ્યતર ધર્મનું ઉત્તમ નિમિત્ત કારણ છે. પણ બાહ્યધર્મ એજ સર્વસ્વ છે, એમ કાઇ કદાગ્રહથી માને, અને આભ્યન્તર ધર્મરૂપ સાધ્યબિન્દુ ચુકી જાય તે તે માણુસ સત્ય નાર્ગમાં બહુ પ્રવૃત્તિ કરી શકે નહિ કે આગળ વધી શકે નહિં. જુદી રીતે દશાવીએ તે આભ્યન્તર ધર્મ તે નિશ્ચય ધર્મ છે, અને બાહ્યધર્મ તે વ્યવહાર ધર્મ છે. નિશ્ચય અને વ્યવહાર ભિન્ન નથી. જે સિદ્ધાંતરૂપે સત્ય લાગે તેને ચેાગ્ય વ્યવહારમાં મુકવું તે વ્યવહાર; આ રીતે વિચારતાં વ્યવહાર ધર્મ તે નિશ્ચય ધર્મને અત્યત પોષક છે. તે છતાં આ શ્લોકમાં એમ કહે. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વામાં આવ્યું છે કે બાહ્યધર્મને ત્યાગ કરી આત્તર ધર્મનું સેવન કર તેને અર્થ એટલે જ છે કે બાહાધર્મમાં જ કેવળ આસક્તિ રાખી બેસી રહેતા નહિ. પિલ્ગલિક બાહ્ય ધર્મ તે આત્માને નથી, માટે આત્માને ધર્મ તે આત્મામાં રહેલ છે, તેનું સેવન કરવું. કારણ કે કેવળ બાહ્યધર્મથીજ આત્માનું શ્રેય થશે એમ તે કઈ પણ કહેવાની હમત ધરી શકશે નહિ. પણ ખરે જે આત્માને ધર્મ છે તેને ભુલી જતા નહિ, આત્મ ધર્મ કે આભ્યતર ધર્મનું સેવનજ અંતે મેક્ષ ફળ દાતા છે, એ નિશ્ચિત વાત વિસ્મરવી જોઈતી નથી. જ્ઞાની અને અજ્ઞાની અને બાહ્ય કિયા તે એક સરખી રીતે કરતા જણાય છે, પણ આશ્રવની ક્રિયા જ્ઞાનીને સંવરરૂપે પરિણામે છે. જ્ઞાનીઓ પણ સંસારમાં જ્યારે આસવનું કારણ થાય છે, ત્યારે તેની તે ક્રિયા પિતાને માથે આવી પડેલી દરેક ફરજ બજાવે છે; છતાં કમળ જળમાં ઉગવા છતાં જળથી નિર્લિપ્ત રહે છે, તેમ તેઓ તે ક્રિયાથી બંધાતા નથી વાસ્તેજ કહેવામાં આવેલું છે કે – સમકિતવંતા છવડા, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારા રહે, જેમ ધાવ ખીલાવત બાલ. જેમ કે છોકરાની માતા મરી ગઈ હય, અને તેને ધવરાવવાને ધાવ રાખેલી હોય છે. હવે ધાવ તે બા. ળક ઉપર ગમે તેટલું હેત રાખે, તે પણ તે સારી રીતે સમજે છે કે આ મારું બાળક નથી, અને તેથી અંતરથી તેને પ્રેમ સ્વાભાવિક રીતે પિતાના જ બાળક ભણી વળે For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેવી રીતે સમ્યફ રીતે આત્મતત્વને જાણનાર પ્રાણી સંસારમાં પૂર્વકૃત કમાનુસાર પિતાને શિર આવી પડેલ દરેક કાર્ય કરે છે, છતાં તે સર્વ પુદ્ગલના ધમે છે, અને હું તે આત્મા સ્વભાવે નિર્વિકારી છું, એ વિચાર તેના હદય આગળથી એક ક્ષણ પણ ખસતું નથી. તે બાબતમાં તે જરા પણ પ્રમાદ કરતા નથી. આ રીતે વિચારતાં જજણાય છે કે આત્યંતર ધમ બાહ્ય ધર્મને વિનાશક નથી; પણ પોષક છે. નિશ્ચય અને વ્યવહાર જુદાં નથી, પણ અન્ય સહાયકારી છે, શુભ વિચાર શુભકાર્યને પ્રેરે છે, અને શુભ કાર્ય પણ શુભ વિચારનું પ્રેરક બને છે. પણ આત્યંતર ધર્મની બાહ્ય ધર્મ ઉપર જેટલી અસર થાય તેના કરતાં કેવળ બાહ્ય ધર્મની આત્યંતર ધર્મ ઉપર અસર ઓછી થાય છે, એ વિચાર ચિત્તમાં રાખી આત્યંતર ધર્મની વૃદ્ધિ થાય તેવા ઉપાયે નિરંતર જવા જોઈએ. अवतरम्-ननु किमात्मतत्त्वं ग्राह्य मनेकैर्मतवादिभिरुक्तत्वादिति चेत्स्यावादिभिरुक्तंमेवोपादेयमित्याह स्याद्वादवादिभिारत । श्लोक स्याद्वादवादिभि प्रोक्तमात्मतत्वं सुखावहम् ।। नित्यानित्यं सदानन्दमखण्डनिर्मलं सदा ॥२९॥ टोका-मुखावहमात्मतत्त्वं स्याद्वादवादिभि-रनेकान्तवादो For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पदेशनाशीलैः प्रोक्तं नान्यैरिति तात्पर्य तदेवात्मतत्त्वमर्धचतु: श्लोकैराह नित्यानित्यामति केचिन्नित्यमेवाचक्षत आत्मतत्त्वम अपरेऽनित्यमालम्बन्ते द्वयोर्मतयोरनेकदोषाघातत्वेन मिथ्यात्वं दर्शयन्नाह नित्यानित्यम् द्रव्यार्थिकनयापेक्षया नित्यं पर्यायार्थि कनयापेक्षयाऽनित्यम् । सदानन्दं सर्वस्मिन्नपि काले आनन्द स्वभावेन व्याप्तं अखण्डम् अनन्तज्ञानदर्शनमुखादिधाराs विच्छिन्नं वाऽवण्डितासंख्येय प्रदेशं प्रत्येकप्रदेशेऽनन्तानन्त शुभाशुभपुद्गलवर्गणास्तद्रहितस्वभावम् ।। २९ ॥ અવતરણ–હવે આત્મતત્વને નિશ્ચય શી રીતે કરે એ માટે પ્રશ્ન થાય છે, અનેક ધર્મવાળાઓ જુદી જુદી આત્મતત્વની વ્યાખ્યાઓ આપેલી છે, તે તેમાંથી કંઈ પ્રમાણભૂત ગણવી એ વિચારવાને માટે ગ્રન્થકાર લખે છે. અથ–સ્યાદ્વાદવાદીએ કહેલું આમત્ત્વ સુખાવહ છે. તે આત્માતત્વ સર્વદા નિત્યાનિત્ય આનંદ સ્વરૂપી અખંડ અને નિર્મળ છે, ભાવાર્થ-આ કલેકનું વિવેચન આરંભીએ તે પૂર્વે સ્યાદ્વાદ મત એટલે શું? તે જાણવાની જરૂર છે. સ્થા એ અનેકાન્તનય દર્શક અવ્યય છે, ઘાતક અર્થ છે. અને તેને અર્થ હોય એ થાય છે. એટલે અમુક અપેિક્ષાએ આમહેય, અને તેનાથી જુદી અપેક્ષાએ તેનું સ્વરૂપ જુદું પણ હોય. માટે અમુકજ અપેક્ષાને વળથી રહીને તને નિર્ણય નહિ કરતાં, જગતમાં જેટલી જેટલી અપેક્ષા વિદ્યમાન હોય તે For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સર્વ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ તપાસવું અનેક અપેક્ષાએ . વસ્તુને તપાસવાની આ રીતિને અનેકાંતવાદ પણ કહેવામાં આવે છે. આ રીતિ અથવા આવી વિચાર શ્રેણિ જૈનધર્મ અંગીકાર કરેલી હોવાથી જૈનધર્મને સ્યાદ્વાદ અથવા અને કાંતવાદનું અભિધાન મળેલું છે; અને જૈને સ્યાદ્વાદવાદી અથવા અનેકાંતવાદી કહેવાય છે. વસ્તુ માત્રમાં અનેક ધમે હોય છે, કેટલાક ગાણ હોય છે અને કેટલાક મુખ્ય હોય છે. હવે પ્રધાન કે ગણુ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે, અને બાણ કે પ્રધાન ધર્મને અપલાપ કરવામાં આવે આવે તે તેને જૈનશાસ્ત્ર નયાભાસ કહે છે, અને તે રીતિને મિથ્યાત્વનું નામ પણ આપે છે. તત્ત્વને તવ રીતે ન જાણવું તે જ મિથ્યાત્વ અથવા મિથ્યાજ્ઞાન અજ્ઞાન છે. કેટલાંક ટૂછાન્ત આપવાથી આ બાબત વધારે સારી રીતે સમજાશે એમ ધારી અગે તે આપવામાં આવે છે. રામલાલ મેહન. લાલને પુત્ર પણ રામલાલ વાડીલાલને પિતા છે, એકજ રામલાલ પિતા અને પુત્ર છે. સ્યાદ્વાદ મતવાળાને કહેવાને ભાવાર્થ એ નથી કે પિતા અને પુત્રરૂપ બે વિરોધી ગુણ એકજ રામલાલમાં આવેલા છે. એક જ માણસ બીજા એ. કજ માણસને પિતા અને પુત્ર થઈ શકે નહિ, અને એ અસંગત વિચારતે જૈનધર્મ કદાપિ અંગીકાર કરે નહિ. તા૫ર્થ એ છે કે રામલાલ મોહનલાલની અપેક્ષાએ પુત્ર છે, અને તેજ રામલાલ વાડીલાલની અપેક્ષાએ પિતા છે. માટે પિતા અને પુત્રરૂપ વિરોધી ધર્મ પણ જુદી જુદી અપેક્ષાએ એકજ રામલાલમાં રહી શકે. તેજ રીતે તપા For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીએ તે રેતને હલકી અને ભારે એવા બે તદ્દન વિકરોધી ધર્મ લાગુ પાડી શકીએ. રેત આટા કરતાં ભારે છે, માટે આટાની અપેક્ષાએ ભારે એ વિશેષણ લગાડી શકાય, તેમજ તેજ રેત સીસાની અપેક્ષાએ હલકી છે. માટે સીસાને વિચાર કરતાં રેતને હલકી કહી શકાય. વ્યવહારમાં આ પણે ગમે તે વિશેષણ લગાડ શકીએ, પણ નિશ્ચયથી વિચાર કરીએ તે બીજા ગુણે અથવા ધર્મને અનાદર કરી ફકત એકજ ધર્મની પ્રાધાન્યતા કહેવી તે અસત્ય કહેવાય છે. કઈ ગાય લાલ હોય અને તેમાં કેટલાક કાળા છાંટા હેય; હવે તે ગાયને કેવલ લાલ કહેવી તે નયાભાસ છે. કાળાશ તેમાં ગણપણે હય, છતાં તે ગૌણ ધર્મને પણ અપલાપ કરે તે મિથ્યાવ છે. આ રીતે અનેક રીતે વસ્તુને તપાસવી, અને એકજ અપેક્ષાને વળગી ન રહેવું તેને સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ કહે છે. - આ રીતે સ્યાદ્વાદના સ્વરૂપને દુક ખ્યાલ આપી હવે તે દૃષ્ટિથી આત્મ તત્વ કેવું ભાસે છે તે વિચારીએ. જુદા જુદા ધર્મ શ તેનું સ્વરૂપ કેવું પ્રતિપાદન કરે છે, એ અત્રે આપણે વિચારવા માગતા નથી, પણ સ્યાદાદ દષ્ટિથી તે વિચારીશું. સ્યાદ્વાદ મત પ્રમાણે આત્મા નિત્યાનિત્ય છે. નિત્ય અને અનિત્ય એ બે વિરોધી ધર્મ છે, છતાં એકજ આત્મ તત્વમાં તે જુદી જુદી અપેક્ષાથી રહેલા છે, એ વિ. ચાર વિસરે જોઈતું નથી. દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે; પણ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય છે. જેમ જન્મે છે ત્યારે બાળક હોય છે, પછી યુવાન થાય છે, For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી પુખ્તવયને થાય છે, અને પછી સંપૂર્ણ મનુષ્યવસ્થામાં આવે છે, છતાં તેનું શરીર તે તેનું તેજ છે. તેજ રીતે જીવ જુદી જુદી ગતિઓમાં પરિભ્રમણ કરે, અને તેથી તેના પર્યાયમાં ફેરફાર થાય છે, છતાં જીવ તરીકે તે નિત્ય છે. મનુષ્ય જ્યારે દેવ બને છે, ત્યારે મનુષ્ય તરીકેના પાને વિનાશ થાય છે અને દેવ તરીકેના પની ઉત્તિ થાય છે, પણ જીવ તરીકે તે નિત્ય રહે છે. આ રીતે પર્યાની ઉત્પત્તિ અને વિનાશને વિચા. ૨ કરતાં જીવ અનિત્ય કરે છે, છતાં સર્વ અવસ્થામાં તે એકજ રહેવાથી તે નિત્યજ રહે છે. આ રીતે આત્મા નિત્યાનિત્ય કહેવાય છે. કેવળ નિત્ય કેવળ અનિત્ય માનવામાં શાશા દૂષણ આપે છે, તે સવિસ્તર જણાવવાને અત્ર પ્રસંગ નથી, છતાં હુંકાણમાં એટલું જણાવવું બસ થશે. કે આત્માને કેવળ નિત્ય માનવામાં આવે છે તે મુક્ત કરે છે. અને બંધ મોક્ષ કલપનારૂપ કરે છે. જો એ મત સ્વી. કારીએ તો પછી ધર્મ શાસ્ત્રોએ બતાવેલા યમ નિયમ, તપ, પૂજા વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે, જ્યારે આત્મા નિ. ત્ય છે, મુક્ત છે, તે પછી બંધમાંથી મુક્ત કરવાને કરવામાં આવતી કિયાઓનું પ્રયજન ક્યાં રહ્યું ? તો પછી ઉપદેશની પણ શી જરૂર ? ઉપદેશ અને કિયા વગેરે નિરર્થક ન થાય તે માટે આત્માને અનિત્ય પણ માનવે જોઈએ. આ રીતે આત્મા નિત્યાનિત્ય કરે છે. વળી આત્મા આનંદ સ્વરૂપી છે. આત્માને શાસ્ત્રમાં ચિદાનંદરૂપ કહે છે. એટલે તે જ્ઞાનવરૂપી તેમજ આનંદ સ્વરૂવી છે. આનંદતે પણ તે વા For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવિક ગુણ છે. એક સ્થળે અહંત પ્રભુના ગુણનું વર્ણન કરતાં કવિ લખે છે કે आनन्दमानन्दकरं प्रसन्न ज्ञानस्वरूपं निजबोधयुक्तम्. આનન્દ સ્વરૂપ, આનન્દને કરવાવાળા, પ્રસન્ન, જ્ઞાન - સ્વરૂપી, અને સ્વભવ્યમાં રમણ કરનાર આ સર્વ વિશેષણે આત્માને યથાર્થ રીતે લાગુ પડે છે. દરેક આત્મા આનંદ શેધવા મથે છે, તેનું ખરું કારણ એ જ છે કે તે જાતે આનંદમય છે. તેને આનંદને પરિમલ આવે છે. જેમ કેસ્તુરી મૃગ પોતાનામાં રહેલી કસ્તુરીના સુવાસથી જંગલમાં જ્યાં ત્યાં કસ્તુરી શોધવા મથે છે, તેમ આત્મા સ્વભાવે આનંદમય હોવાથી તેને પિતાનામાં રહેલા આનંદને પરિમલ આવે છે, પણ અજ્ઞાનથી તે બાહ્ય વસ્તુઓમાં તે આમિક આનંદ પ્રાપ્ત કરવા તલપે છે, જેમ કે કુતરે હાડકામાંથી લોહી ચાટવા પ્રયત્ન કરે છે, તેવામાં તેના - દાંતમાં વાગે છે, અને તેમાંથી લેહી નીકળે છે, ત્યારે તે હરખાય છે. કારણકે લેહીની પ્રાપ્તિ વાસ્તે તેને ઉદ્યમ હતે. તેમ આત્મા પણ વિષયમાં સુખ શોધવા મથે છે, તેમાંથી જે કાંઈ તેને સુખ પ્રાપ્ત થાય છે, તે વિષયમાં રહેલું નથી, પણ આત્માના અંતરમાં રહેલું છે, જે વિષયને સંબંધ થતાં પ્રકટ થાય છે. પણ તે સુખ ક્ષણિક છે અને એંદ્ર જાલિક છે. વળી વિષયમાંથી ઉપજતું સુખ તે દુઃખ ગર્ભિત છે તે સુખ પ્રાપ્ત કર્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે. આવા આવા કારણોને લીધે વિષય સુખ ત્યાજ્ય For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ છે. ' છે. આત્મિક સુખ અથવા આનંદ આ સુખથી કેવળ જુદો છે. તે આનંદ શાશ્વત છે, તેમાં જરા પણ દુઃખને સંગ ભવ નથી, તે સુખની પરાકાષ્ઠા છે, અને તે આનંદ પ્રાન કર્યા બીજા કોઈ પણ આનંદની ઈચ્છા રહેતી નથી; વળી વિષય સુખને આધાર હારના સાધનો પર રહે છે, ત્યારે આમિક આનંદને કોઈ પણ સાધનની જરૂર રહેતી નથી. એ આનંદ તે આત્માને સ્વભાવ છે. વળી આત્મા અખંડ છે. ત્રણે કાળમાં તે તેને તે રહે છે. જુદી જુદી ઉપાધિઓના સંબંધમાં આવવાથી, અને થવા કમના વિચિત્રપણાને લીધે આત્મામાં અનેક તરેહના ભેદ માલૂમ પડે, પણ તેનું અસ્તિત્વ સર્વ અવસ્થામાં અને સર્વ કાળમાં અખંડિત રહે છે. આત્મા સ્વભાવે નિર્મળ શુદ્ધ છે. વર્ષદના જળ કરતાં પણ તે અતિ નિર્મળ છે. તેને લાગે કર્મરૂપ મેળ તેની સાથે એકમેક થયેલે નથી, પણ દૂર થઈ શકે તેવે છે. જ્યારે અગ્નિ મંદ બળતું હોય છે, ત્યારે તેમાંથી ધુમ્ર નીકળે છે, પણ તે વિશેષ બળવા લાગે છે. એટલે ધુમ્ર સ્વયમેવ વિનાશ પામે છે. સૂર્યરૂપ નિર્મળ આમા પર કમ વાદળ ઘેડકવાર સુધી પિતાની સત્તા ચલાવી શકે, પણ જે વખતે આત્મા પિતાના તેજસ્વી સ્વરૂપે પ્રકાશે છે, તે જ વખતે વાદળ સમૂહ વિખરાઈ જાય છે. ભક્તામરમાં પણ કહ્યું છે કે – ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સન્ત રહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી અને નિર્મળ છે. આ રીતે આ કલેકમાં જણાવેલા લક્ષણવાળો આત્મા જાણવો. તેના કરતાં જુદા લક્ષણવાળો આત્મા ક૯પ એ अज्ञान छ. श्लोक ज्योतिर्मयं गुणाधारं ज्ञानगम्यं निरक्षरम् ॥ स्वच्छं शुद्धं जडातीतंलोकालोकप्रकाशकम्॥३०॥ जन्मातीतं जरातीतं देहातीतं च चिन्मयम् । निर्लेपं च निराकारं निस्सङ्गं च महोमयम् ॥३१॥ अजं स्वयंभुवं व्यक्त्या अनाद्यन्तं च साक्षरम् एतादृशं विजानाति आत्मतत्त्वं स योगिराष्ट्र।३२॥ ___टीका-सदा ज्योतिर्मयं सर्वदान्यकतानंत कोटिसूर्य प्रभम् । गुणाधारमनन्तज्ञानदर्शनचारित्रमुखवीर्यादि गुणाधिकरणम् । अत्राधाराधेयभावो भेदविवक्षयावगन्तव्यः । ज्ञानगम्यं किं स्वाभाविक स्वरूपं किं च वैभाविकमिति सुक्ष्मधिषण याऽवसेयंलक्षणम । अक्षराणि स्वरञ्जनात्मकानि तेभ्यो निष्का न्तं वचनातीतमित्यर्थः स्वच्छ शालोल्लीढस्फाटिकमणिरिव शुद्धं स्वयं पवित्ररूपं अथवा शुद्ध मरन्त तीर्थ स्वरूपम् ! आत्मतीविगाहेननैव शुध्यत्ययमन्तरात्मा । जडातीतं धर्मादि पुलान्ता जडास्तेभ्योऽतीत तदियरीतलक्षणम । लोकालोक प्रकाश For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कम् लोकचालोकश्च लोकालोको तौ प्रकाशयतीति लोकालोकाकाशकम् । जन्मातीतं सम्मूर्छनगर्भोपपादलक्षणं जन्म तिय॑गादि देहभाजामेव भवति शुद्धनयेनात्मनि तु नैतद् घटतेऽ न्यथा सिद्धेष्वपि प्रसक्तिः । जरातीतम्-अभुक्तभोगा अपिघटादयश्चिरकालेन जीर्णसंस्थाना दृश्यन्त आत्मतत्त्वं तु नेहक् । देहातीतम्-कार्मणदेहाऽनादिसिद्धत्वाज्जन्मरहितो जरार हतश्च तद्युक्तश्चेतन लक्षणत्वेन मा प्रसाङ्गीदित्यभिप्रायेण देहातीतमि ति यस्यौदारिकादयः पश्चापि देहा ज्ञानदर्शनादिवत् स्वरूपत्वेन नैव सम्बद्धा इत्यर्थः चिन्मयं ज्ञानमयं निलेप शुद्धनिश्चयनयापेक्षया कर्मलेपरहितम् ।निराकारम् परमाणुस्कन्धशिवकघटादयः साकारा दृश्यन्ते तद्भिन्नम् । निस्सङ्गं-कर्ममूलक राग-द्वेषादि संगरहितम् । महोमयं महोभिः प्रकाशलक्षणानरूपतेजोभियाप्तं । असंख्यप्रदेशरूपात्मव्यक्त्या अजं प्राग्भावरहितं नहि किञ्चिदपि मतमवलम्बमानो वक्तुं शक्नोति तत्कालत उदपादि जीव इति विद्वज्जनः नन्वेवंभूतं तु जीवतत्वं साङ्ख्य वेदान्तादयो निरदीधरन् ततः किमर्थमुदयोपि तेषु सांख्यादिपु मिथ्यावाडिण्डिमोजैनाचाय्यैरिति चेनैवं तेषां एकनयावलम्बित्वेन मिथ्यात्वव्यवस्थितेः। स्वयंभुवं स्वतो लब्धसत्ताक केनाप्यक्रियमाणत्वात् । अनाद्यन्तम् आद्यन्तरहितम् । साक्षरम्द्रव्यार्थिकनयायक्षया आत्मगुणपर्यायाणां यः क्षरः पातस्तद्रहितमेतादृशमात्मतत्वं यो जानाति सयोगिराट् ज्ञातव्यः॥३०॥३॥ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ–આ લેકમાં આપણે આત્માનું લક્ષણ સ્યાદ્વાદ મત પ્રમાણે વિચારી ગયા. તે લક્ષણ ઉપરથી લિત થતા આત્માના અનેક ગુણે છે, તે સર્વ કહેતાં તે પાર આવે નહિ. માટે ગ્રન્થકાર ત્રણ ચાર કલેકમાં આ ત્માના તે ગુણેનું વર્ણન કરે છે. અથે–આમા તિમય છે, ગુણાધાર છે, જ્ઞાનથી જણાય તેમ છે, નિરક્ષર છે, સ્વરછ છે, શુદ્ધ છે, જડાતીત છે, અને કાલકને પ્રકાશક છે. એ ૩૦ છે ભાવાર્થ–આત્મા જયોતિ સ્વરૂપ છે. સર્વ વસ્તુઓ પ્રકાશે છે, તેનું કારણ આત્મ તેજ છે. આત્મરૂપી દીપ ધુમાડા વિના બળે છે, તેને તેલ અથવા દીવેટની જરૂર પડતી નથી, છતાં તે ત્રણ જગતને પ્રકટ કરે છે. પર્વતેને પણ ચલાવી નાખે તે વાયુ આ આત્મ પ્રદીપ બુઝવવા સમર્થ થતું નથી. એક કેટી સૂર્ય કરતાં પણ આત્મ પ્રકાશ અધિક છે. આ જગતમાં અરણીના લાકડામાંથી દેવતા સળગાવવામાં આવતો હતો. તે પછી કેડીચાના દીવા થયા, ત્યાર બાદ ગ્યાસલેટના દીવા સળગાવવામાં આવ્યા, પછી કીટશન લાઈટ હયાતીમાં આવ્યા તે પછી વીજળીની રેશની કરવામાં આવી તે કરતાં પણ રેડયમ વધારે પ્રકાશ આપે છે. આ સર્વ કૃત્રિમ પ્રકાશવાળા સા. ધને કરતાં ચંદ્રને પ્રકાશ સ્વાભાવિક અને વિશેષ છે. પણ ચંદ્રમાં ક્ષય વૃદ્ધિ ચાલ્યા કરે છે, માટે તે કરતાં સૂર્ય વધારે પ્રકાશવાળે છે. પણ સૂર્ય પણ રાત્રિએ પ્રકાશ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९९ આપતા નથી. પણ ત્રણે કાળમાં અવિચ્છિન્ન પ્રકાશ આપ ઘેરી શકતું નથી, તેને નાર આત્મસૂર્ય છે. તેને વાદળ હેરાન કરી શકતા નથી, તે સર્વદા પ્રકાશે છે, અનત સૂર્ય કરતાં પણ તેને પ્રકાશ વિશેષ છે આપણે સર્વ વસ્તુ જોઇ શકીએ છીએ તે આત્માનાજ પ્રતાપ છે. રાહુ વળી આત્મા અનેક ગુણ્ણાના આધાર ભૂત છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર વગેરે ગુણેા રહેવાનું. ભાજન આત્મા છે. તે ગુણી અને આત્માને અવિનાભાવી સંબંધ છે, આ મા ગુણી છે, જેમાં આ ગુણ્ણા રહેધા છે. તે ગુણ્ણા એક અપેક્ષાએ ગુણીનું સ્વરૂપ દર્શાવવામાં અત્યંત ઉપયોગી થાય છે. તે આત્મા જ્ઞાનગમ્ય છે. તેનું સ્વરૂપ જાણવાને ઉત્તમોત્તમ ઉપાય જ્ઞાન છે. આત્માનુ સ્વરૂપ પીછાણવાને આત્મજ્ઞાનની જરૂર છે. ધાર્મિક ક્રિયાઓથી હૃદય શુદ્ધ થાય છે, અને હૃદય શુદ્ધિ એ જ્ઞાન મેળવવાનું ઉત્તમ સાધન છે, પણ કેવળ ધામિક ક્રિયાથીજ આત્મ જ્ઞાન થશે એમ માની શકાય નહિં. સાધન અને સાધ્ય તરફ લક્ષ રાખી કરવામાં આવેલી ધાર્મિક ક્રિયા અહુજ ઉપયેગી નીવč છે, પણ તેનેજ કેવળ વળગી રહેવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે નહિ. વળી આત્માને આ શ્લોકમાં નિરક્ષર કહેવામાં આન્યા છે. તેના ભાવાર્થ એ છે કે આત્મા શબ્દાતીત છે. શબ્દેદ્વારા આત્મ સ્વરૂપનુ ગમે તેટલું વર્ણન કરવામાં આવે તે પણ આત્મ સ્વરૂપનું જ્ઞાન તેથી થઇ શકે નહિ. કારણ કે તે સ્વરૂપના અનુભવ થઈ શકે, પણ તે શબ્દે દ્વારા કદાપિ દર્શાવી શકાય નહિ. શબ્દોઢારા તેના ઝાંખા For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાસ આપી શકાય, પણ ખરૂં સ્વરૂપ તે તેના અનુભવી એજ જાણી શકે. માટે તે શબ્દાતીત અથવા નિરક્ષર કહે. વાય છે. આમા સ્વભાવે શુદ્ધ અને સ્વચ્છ છે, એ વિશેષ ની સાર્થકતા આપણે ગયા મલેકનું વિવેચન કરતાં વિચારી ગયા.માટે તે સંબંધમાં વિશેષ નહિ લખતાં એટલું જ જણાવીશું કે જગતમાંની કઈ પણ નિર્મળ વસ્તુ કરતાં પણ આમા અધિક નિર્મળ છે. સ્ફટિકમણિ સદશ તે નિર્મળ છે. સ્ફટિકમણિની નીચે જે રંગ મુકવામાં આવ્યો હોય તેવું તે પ્રકાશે છે, તે જ રીતે આત્મામાં જે જે સમયે જેવા જેવા ભાવ ઉદ્ભવે છે, તે તે પ્રમાણે આત્માની વૈચિયતા ભાસે છે, પણ ખરી રીતે તે તે ઉજવલ સ્વભાવને છે. આ લેકમાં એક વિશેષણ એવું આપવામાં આવ્યું છે કે તે જાતીત છે. તેને અર્થ એ થાય છે કે તે જડની પેલી પાર છે. જડ વસ્તુની અસર જ્યાં સુધી પહોંચે તે સ્થિતિની પણ પેલીવાર આત્મતત્વ રહેલું છે, જડવતુ આત્મા ઉપર પિતાની સત્તા ચલાવી શકે નહિ. છતાં અજ્ઞાનને લીધે આત્મા પિતાનું સ્વરૂપ ભુલી ગયે છે, અને જડવસ્તુને પિતાની માને છે. જ્યાં સુધી તે અજ્ઞાન છે, અને તે અજ્ઞાનને લીધે જ્યાં સુધી જડવતુમાં મારાપણાનો ભાવ છે, ત્યાં સુધી તે વ્યવહારથી જડાતીત કહેવાય નહિ, પણ જ્યારે આત્મા વિશેષ અનુભવ મેળવતા જાય છે, અને કર્મફળને વિખેરી નાખે છે, ત્યારે તેને ભાન થાય છે કે આ જડને તરંગો તેના આત્મારૂપી ખડકને અસર કરવા સમર્થ થશે નહિ. તે જ વખતે તે વસ્તુતઃ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૨ જડાતીત બને છે. આ શ્લોકમાં જણાવેલું છેલ્લુ' વિશેષણ એમ પ્રતિપાદન કરે છે કે આત્મા લેાકાલેાક પ્રકાશક છે. ચાદ રાજલેાકની પેલીપાર જે પ્રદેશ આવેલે છે તેને અ લાક કહે છે. આ લેાકાલેાકનુ જ્ઞાન આત્મા મેળવી શકે છે, જેમ નિર્મળ દણમાં વસ્તુની યથાર્થ છાયા પડે છે, અને તે ઉપરથી તે વસ્તુનું આપણને જ્ઞાન થાય છે, તેમ ત્માના શુદ્ધ પ્રદેશમાં લેાકાલેાકના સર્વાં દ્રવ્યનુ તેના ૫યાયા સહિત પ્રતિબિંબ પડે છે, અને તેથી આત્મજ્ઞાની એકજ સ્થળમાં રહેવા છતાં જગમાત્રના સર્વ પદાર્થાનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેવા જ્ઞાનીને અમ્હાનવહારા સંક્રાતજ્ઞાત—જેના નિર્મળ કેવળ દશનમાં જગતનું પ્ર તિબિ'બ પડે છે એવુ –વિશેષણ આપવામાં આવે છે. કોઈ પણ બાબત તેનાથી ગુપ્ત રહેતી નથી. વસ્તુ માત્રના ધમને તે સમજે છે. આ દરેક આત્માના સ્વભાવ છે, પણ જ્યાં સુધી આત્માની શક્તિઓ તિાહિત થયેલી છે, ત્યાં સુધી આ સ્વભાવનું ભાન થતું નથી, છતાં દરેક આત્મામાં એ. વાજ પ્રકારની શકિત રહેલી છે, એમ દૃઢ વિશ્વાસ રાખી તે પ્રમાણે વર્તવુ‘ અથ-આત્મા જન્માતીત જાતીત દેહાતીત ચિત્ત્વરૂપી, નિર્લેપ, નિરાકાર, સંગરહિત અને તેજમય છે ॥૩૧॥ ભાવાર્થ—શુદ્ધનયથી વિચારીએ તે આત્મા જન્મ તે તેમજ મરતા પણ નથી. ન જ્ઞાયતે પ્રિયતે વા ચિત્ એ વાકય નિશ્ચયનયથી આત્મા સમધમાં લેખી શકાય જ્યાં સુધી જીવ સ'સારમાં રખડે છે, ત્યાં સુધી જન્મ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०२ મરણ તેને છે; પણ જ્યાં તેનું શુદ્ધ સ્વરૂપ તેના જાણવામાં આવ્યું તે જ વખતે જન્મ મરણની પરંપરા તેને વાતે બંધ થઈ જાય છે. જન્મમરણનું ચક આત્મજ્ઞાનના અનુભવી પર પોતાનું સામ્રાજ્ય ચલાવી શકતું નથી, સત્તામાં રહેલા અવશેષ કર્મબળથી તેને કેટલાક સમય આ સંસારમાં ભલે કાઢવો પડે, પણ તે હવે ફરીથી તે ચકના બંધનમાં - વતો નથી. જે જન્મ અને મરણ એ આત્માને સ્વભાવ માનીએ તે સિદ્ધના જીવને પણ જન્મ લેવાને પ્રસંગ આવે જેને જન્મ હોય તેને બાળ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રેઢાવસ્થા, અને છેવટે જરા આવે છે. પણ જેને જન્મ નથી, તેને જરા શી રીતે હોય ! પુગલને રવભાવ સડણ પણ વિધ્વંસન છે. તે ન્યાયે વૃદ્ધાસ્થા દરેક પદાર્થને આવે છે, ઘટ વગેરે કેવળ જડ વસ્તુઓ પણ કાળ કમે જીર્ણ થાય છે, તે પછી મનુષ્યના શરીરને જરા આવતાં શી? વાર લાગે જરા પછી મરણ આવે છે. પણ આત્માને તે મરણ પણ નથી તે તે ત્રણે કાળમાં અખંડિત રહે છે. मृत्योर्षिभषि किं बाल । स च भीतं न मुञ्चति સનાત નૈવ પૂજાતિ कुरु यत्नमजन्मनि । એક નાનું બાળક રડતું હતું તેની સગુણી માતા બોધ આપે છે અને પુછે છે કે હે બાળક ! તું મૃત્યુથી કેમ બહે For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? ભય પામેલાને મૃત્યુ છેડી દેતું નથી જેટલા જમ્યા તેટલાને વાતે મરણ નિશ્ચિત છે જે તું મૃત્યુના ભયથી મુક્ત થવા ઈચ્છા રાખતે હેય તે ફરીથી જન્મ ન લે પડે, તે પ્રયત્ન કર. કહેવાને ભાવાર્થ એ છે કે જન્મતાને વાતે મરણ છે. પણ આત્મા તે જન્મતું નથી તેમ તેનું મરણ પણ નથી. આ સઘળું નિશ્ચયને આધારે કહેવામાં આવ્યું છે, એ વિચાર ક્ષણવાર પણ દૃષ્ટિ આગળથી દૂર રાખે નહિ. આત્માને જન્મ મરણ નથી એટલું જ નહિ પણ તેને દેહ પણ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તેને આપણે અત્રે નિશ્વય નયથી વિચાર કરીએ છીએ છીએ, અને તે અપેક્ષાએ આત્મા દેહાતીત છે, આત્માને પૂર્વ કૃત કર્મના બળથી દેહ વળગે, પણ આત્મજ્ઞાની તે દેહને ઉપાધિ રૂપ સમજે છે, સાધન રૂપ ગણે છે. પણ પિતે તેનાથી ન્યારે છે, એવી બુદ્ધિ એક ક્ષણવાર પણ તે આત્મજ્ઞાનીના ચિત્તમાંથી ખસતી નથી. એટલે અંશે તે બુદ્ધિ રાખવામાં પ્રમાદ તેટલે અંશે અજ્ઞાન સમજવું. જ્યારે આત્માને જન્મ મરણ તથા દેહ નથી ત્યારે તે કે છે, એવી શંકાના સમાધાન અર્થે ગ્રંથકારજ જણાવે છે કે તે ચિસ્વરૂપી છે, તે જ્ઞાનમય છે. તે જ્ઞાનસ્વરૂપી છે આત્માને ક૯પસૂત્રમાં જ્ઞાનઘન કહે છે. આત્મા અને જ્ઞાન તે ભિન્ન નથી, તે બેને તાદામ્ય સંબંધ છે. વળી આત્મા નિર્લિપ છે. કોઈ પણ પ્રકારના લેપથી તે મુક્ત છે. નિશ્ચયથી તે કર્મમળ રહિત છે. જેમ કોઈ સિંહનું બચ્ચું ભૂલથી ઘેટાનાં ટેળામાં રમે અને For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०४ પિતાને ઘેટું માને, પણ જ્યારે બીજા સિંહને દેખે, અથવા સિંહને નાદ સાંભળે, ત્યારે તેને ભાન થાય કે હું પણ સ્વરૂપે સિંહ સમાન છું તેમ આત્મા પણ પિતાના જેવાજ કર્મ બંધનથી બંધાયેલા જીવોના ટેળામાં ભમતે હેવાથી, તેને પોતાના સ્વરૂપનું ભાન રહ્યું નથી, પણ જ્યારે તે કેઈક આત્મજ્ઞાનીને જુવે છે, અને આત્માને કર્મથી નિલિત છે એમ સાંભળે છે, તેજ વખતે પોતાના સ્વરૂપની કાંઈક ઝાંખી તેને થાય છે, અને તે બાબતને અનુભવ કરવાને તે વિશેષ પ્રયત્ન કરતે રહે છે, તે અંતે આત્માની નિર્લેપતાને તેને સાક્ષાત્કાર થાય છે. વળી આમા નિરાકાર છે, આકાશના જેવો તે આકારરહિત છે. ઘટમાં રહેલા આકાશને ઘટાકાશ કહે, અને દેહમાં રહેલા આકાશને દેહાકાશ કહે, પણ વસ્તુતઃ આકાશ નિરાકાર છે, તેમ જુદી જુદી ઉપાધિઓના સંબંધમાં આ વનાર આત્માને જુદા જુદા આકારથી બોલાવવામાં આવે છે, પણ વસ્તુતઃ તે આકાર રહિત છે. આત્માને કોઈ પણ પ્રકારને સંગ નથી, સંગજ રાગદ્વેષનું કારણ છે, પણ આ માતે સ્વભાવે નિસંગી છે, એટલે કર્મના કારણભૂત રાગદ્વેષ તેના પર અસર કરી શકતા નથી. તે રાગદ્વેષના - પાસથી મુક્ત છે. આ કલેકમાં આપેલા વિશેષણમાં આ ત્માનું છેલ્લું વિશેષણ મહેમય છે, આત્મા તેજોમય છે. આત્મા જ્ઞાનપ્રકાશથી વ્યાપ્ત છે, આત્મસૂર્ય જ્ઞાનપ્રકાશથી ઝળહળ રીતે ઉદ્યત કરી રહે છે. ગયા કલેકમાં બતાવ્યા પ્રમાણે ફરીથી કહેવામાં આવે છે કે આ અને આવા અને For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેક વિશેષણે આપવામાં આવે તે પણ અનુભવ જ્ઞાન વિના પરમ તિનું દર્શન કદાપિ થાય નહિ, તેને વાસ્તે શુદ્ધ ચારિત્ર અને આત્મ ધ્યાનની આવશ્યકતા છે. અવતરણ–આત્માના બાકી રહેલા ગુણે આ લેકમાં વર્ણવેલા છે, જે વસ્તુ પંચઈદ્રિ અને મનની પણ પિલીપાર હોય, જ્યાં મન અને વાણી પણ પહોંચી શકતાં ન હેય તેવા પદાર્થનું નિરૂપણ કરવાને, તે જેટલી અપેક્ષાથી વિચારાય તેટલી લાભકારી છે, એમ વિચારી ગ્રન્થકાર બાકીના આમાના ગુણોનું પ્રતિપાદન કરે છે. અર્થ–આત્મા, વ્યકિતની અપેક્ષાએ, અજ, સ્વયં ભુવ, અનાદનન્ત, સાક્ષર, છે. આ પ્રમાણે આત્મતત્વને જે જાણે છે, તેને ગિરાજ જાણ. . ૩ર ભાવાર્થ–આત્મા અજ છે, આત્માને જન્મ નથી, અમુક કાળે આ આત્માની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય નહિ; તે અપેક્ષાએ આત્મા અજ છે. આત્મા ત્રણે કાળમાં છે તેને તે છે, એટલે તેની ઉત્પત્તિ કયારે થઈ એમ કેણ કહી શકે? વળી આત્મા સ્વયંભુવ છે, કોઈ તેને ક કે સંહર્તા નથી, તે અનાદિ અનત છે. જગતમાં જેટલા પદાર્થની આદિ છે તેને અંત પણ છે. આત્મા અનાદિ એટલે આરંભ રહિત, તેમજ તે અંતરહિત પણ છે. ત્રણે કાળમાં જે વસ્તુ એક સરખી રીતે નિત્ય રહી શકે તે અનાઘનત કહી શકાય. તેના અસંખ્ય પ્રદેશમાં લેશ માત્ર પણ ફેર પડતું નથી. વળી તે સાક્ષર છે, ક્ષર For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે નાશ પામવે, ગુણ પર્યાની ઉત્પત્તિ વિનાશ થાય છે, તે ભાવને પર્યયાર્થિક નયની અપેક્ષાએ ફરમાવ કહે. વામાં આવે છે, પણ આત્મદ્રવ્યને ઉત્પત્તિ કે વિનાશ થતું નથી, માટે તે અક્ષર છે. તે અક્ષરભાવ જેનામાં હોય તે સાક્ષર કહેવાય છે. આવી રીતે આ ત્રણ કલેકદ્વારા આત્માના અનેક ગુણોનું પ્રતિપાદન પ્રકારે કર્યું છે. આવા આત્મતત્વને જાણે તેને ગિરાજ જાણ. જાણે એને અર્થ એ નથી કરવાનું કે શબ્દથી જાણે અથવા શબ્દોમાં બેલી જાણે, પણ જેને ઉપર જણાવેલા ગુણોવાળો આત્મા છે, એવું અનુભવજ્ઞાન ગુરૂકૃપાવડે અને આત્મબળમાં વિશ્વાસ રાખી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થયું છે, તેજ માણસ ચેગિરાજની મહાપદવીને લાયક છે. તીર્થકરને તે અનુભવ જ્ઞાનથી પણ ઉત્તમ ઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, માટેજ ભકતામરમાં “પાશ્વર” “વિતિયો” એવાં વિશેષણે લગાડયાં છે. હળુકર્મી જીવને જ પૂર્વ ૫ યના ભાગ્યદયે તેવા ચેગીઓને પ્રસંગ પ્રાપ્ત થાય. अवतरणम्--आत्मधर्मयोग्यैः शिष्यरात्मधर्म आराध्य आत्मानमन्तरेणान्यत्रात्मधर्मो नास्ति तदाह ।। છો: शिष्यैर्विचक्षणैर्योग्यो धर्म आराध्य आत्मनः॥ असतः किं सदुत्पत्तिः चिन्तनीयं च साक्षरैः३३ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir टोका--विचक्षणैः सदसद्विवेकचतुरैः शिष्यैर्योग्यधर्म आत्मनः आत्मसम्बन्धी मोक्षप्रसवीति यावत् आराध्यस्सेवनीयः ननु सर्वेपि धर्मास्समाना अतो यत्र तत्रापि प्रवर्तमानो मोक्षाधिकारीत्यत आह । असतोऽत्यन्तमविद्यमानाद्वस्तुनः सदुत्पत्तिर्भवति कि नेत्यर्थोऽन्यथा गगनकुमुमादेरप्युत्पत्तिः स्यात् સાક્ષ શાલ્લાનિ તિરદિશા વિનતનય છે રર . અવતરણ–ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી જાણ્યું, હવે તે અનુભવવાને કે ઉદ્યમ કરે જોઈએ તે વિચારવાનું છે, કારણ કે જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે વર્તન ન થાય ત્યાં સુધી તે શુષ્કજ્ઞાન સમજવું. માટે તે સંબંધી ગ્રન્થકાર પિતાના વિચાર દર્શાવે છે. અર્થ—વિચક્ષણ શિષ્યએ આત્માના યોગ્યધર્મનું આરાધન કરવું; અસતમાંથી સની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? માટે અસત્ વસ્તુને ભૂલી સત્યસ્વરૂપ આત્માજ આદરવા લાયક છે. ભાવાર્થશિષ્ય શબ્દને ધાત્વર્ય આપણે વિચારીશું તે જણાશે કે જેઓએ ઈન્દ્રિ અને મનને કાબુમાં રા ખ્યા છે, જે તેના પર રાજ્ય ચલાવી શકે છે તેઓ શિ. વ્યપદને એગ્ય છે. વળી તેની સાથે તે વિચક્ષણ હેવા જોઈએ. નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક કરવાની શકિતવાળા તે લેવા જોઈએ. તેવા છતે દ્રિય અને બુદ્ધિશાળી , શિવેજ આત્મધર્મની ઉપાસના કરવાને ગ્ય છે. આ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ જે મધના માર્ગ સરલ નથી. જગને જે વસ્તુ પ્રિય અને ખુશકારક લાગતી હોય, તેના પણ ત્યાગ કરવાને તેને ત પર રહેવુ પડે છે, દેહાધ્યાસના ત્યાગ જરાપણુ પ્રમાદ આત્મ માર્ગોમાં મોટા સિદ્ધાન્ત પ્રમાણે વર્તવું પડે છે. આ ખાખત મેાક્ષાધિકારીને વાસ્તે છે. જેઓને આ સાંસારમાં આનંદ પડે છે, જેઓને જગના વિષયે આત્મજ્ઞાન કરતાં વિશેષ રસવાળા લાગે છે, તેમને વાસ્તે આ ઉપદેશ નથી. તેઓ જ્યારે આ જ. ગતમાં અનેક ભવભ્રમણ કરશે, અને ગોથાં ખાઇ ખાઇ શીખશે કે આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અંતે ક્ષણિક છે; ત્યારે તેએ આ માર્ગે ચાલવાને લાયક અધિકારી થશે, અને ત્યારે આ માર્ગ તેમને સ્વયમેવ રૂચશે. પણ જેઆનુ સાધ્યબિન્દુ આત્મજ્ઞાન અને મેાક્ષ છે, તેઓએ આત્મ વિ. ષયક ધર્મનું આરાધન કરવું; કારણકે તેથીજ અતે જ્ઞા નની ઉત્પત્તિ છે, અસતમાંથી સત્ની ઉત્પત્તિ થઈ એમ કદાપિ સાંભળવામાં કે જોવામાં આવ્યુ નથી, જે જડ પદાર્થ છે, જેમાં આત્મધર્મ બિલકુલ નથી, તેમાંથી આમધની પ્રતીતિ શીરીતે થઇ શકે ? દ્વીપ દ્વીપને પ્રકટ કરવામાં સહાયભૂત થાય, પણ અધકાર કદાપિ થઈ શકે નહિ, તેમ આમજ્ઞાનને વાસ્તે આત્માનીજ ઉપાસના કરવી. એજ અંતે આત્મજ્ઞાનનું ઉત્તમ સાધન છે. જો સમાંથી સત્ની ઉત્પત્તિ થતી હોય તે ગગનમાં પુષ્પ ઉગવા જોઇએ, પણ તે જેમ ખનતું નથી, માટે નિશ્ચય નયનુ આલમન ધરી આત્મ દ્રવ્યની ઉપાસના કરવી. વ્યવહારની For Private And Personal Use Only કરવા પડે છે, અને વિઘ્નરૂપ છે, એ Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०९ ઉપેક્ષા કરી આ સઘળું લખવામાં આવ્યું છે, એમ હું પ્રિય વાંચનાર ! જરાપણ મનમાં લાવીશ નહિ. જે જે અપેક્ષાએ જેની પ્રાધાન્યતા આપવા ચેાગ્ય હાય તે તે આપી આ લખેલુ છે. પણ વ્યવહાર માર્ગ ત્યાજ્ય નથી, એ ભુલવું નહિ. નિશ્ચયના આધાર પ્રાથમિક પગથીઆએમાં તે શુદ્ધ વ્યવહારપર છે, એ જૈન સૂત્રોના અભિપ્રાય ક્ષણે ક્ષણે સ્મરણમાં રાખી વર્તવુ. अवतरणम् -- गतानुगतिकमवृत्तौ न शुद्धस्वस्वभावधर्मोऽ तो गतानुगतिकानां संगपरिहारपूर्वक सत्यस्यासेवनमाह । लोकः गतानुगतिको लोकः स्थूलबुद्धयावलोककः तस्य संगं परित्यज्य आदेयः सत्पथो विदाम ३४ टीका - - लोको गतानुगतिकोऽविगमनानुकारी नावधानेन पश्यति किन्तु स्थूलबुद्धयावलोकक आपातरमणीयेऽपि मते प्रवर्तमानस्तस्यसङ्ग परित्यज्य विदां सर्वज्ञानां सत्पथः शाभनः पन्था आदेयो न ह्यन्धमनुगच्छतोऽन्धस्य गर्त्तत्राणम् ३४ અવતરણ—ગાડરીયા પ્રવાહ પ્રમાણે વગર વિચારે ચાલનાર કદાપિ આત્મ શ્રેય કરી શકતા નથી, પણ તેપ્રમાણે નહિ ચાલતાં સજ્જનાના પર્થે વિચરવુ...એજ ભાવ ગ્રંથકાર હવે પ્રતિપાદન કરે છે. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ–લેક ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલનાર અને સ્થલ બુદ્ધિથી અવકનાર છે. તેને સંગ ત્યાગ કરી જ્ઞાનીઓને શુભ માર્ગ ગ્રહણ કરવા ગ્ય છે ૩૪ ભાવાર્થકાલઈલ નામને એક વિદ્વાન લખે છે કે આ જગતમાં ડાહ્યા કરતાં મૂખની સંખ્યા પ્રમાણમાં બહજ છે. આ તેનું કથન અક્ષરસઃ સત્ય છે. અમુક બાબત સત્ય છે કે નહિ તેને વિચાર કર્યા વગર એકની માફક બીજે કરે છે. જેમ એક ઘેટું ચાલે તેની પાછળ બીજે ઘેટાંઓ વગર વિચારે ચાલે છે તેમ આ જગતના લોકોને માટે ભાગ ગતાનુગતિક છે. આનું કારણ સૂક્ષ્મ બુદ્ધિને અભાવ છે, તેઓની બુદ્ધિ કુશાગ્ર નહિ પણ ભાગ્ર જેવી છે આત્મજ્ઞાની વ્યકિયા ગમે તેટલી આદરે તે પણ તેનામાં જગતના પદાર્થો તેમજ કિયાઓ પ્રત્યે એક પ્રકા. રની ઉદાસીન વૃત્તિ આવે છે, જેને જગતના લકે અશ્ર દ્વાનું નામ આપે છે. શ્રીમાન આનંદઘનજી જેવા સમર્થ આત્મજ્ઞાનીને પણ હેરાન કરવામાં તે વખતના લોકોએ કાંઇ બાકી રાખ્યું ન હતું, તે પછી સામાન્ય આતમજ્ઞા નીની કેવી સ્થિતિ થાય તે વિચારવા જેવું છે. ડાહ્યા પુ એ બનતા સુધી લેક વિરૂદ્ધ ત્યાગ કરે, પણ જે એમ જણાય કે લેકને અનુકુળ થઈ વર્તવામાં આત્મચમાં ખામી આવે છે તે તેવા ગાડરીઆ પ્રવાહ પ્રમાણે ચાલનારા, પિતાને પંડિત માનનારા, મુઝાઈ ગયેલી બુદ્ધિ વાળા અને એક આંધળાને બીજે દેરે તેમ દેરાનારા પુરૂષના સંગને ત્યાગ કરી જ્ઞાનીઓએ-સર્વજ્ઞાએ બતાવેલ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ માર્ગ વિચરવું બાહાદષ્ટિએ સુંદર દેખાતા મતમાં નહિ રાચતાં તેની બરાબર પરીક્ષા કરવી, અને પરીક્ષા કરતાં જે સત્ય ભાસે તે જ સ્વીકારવું મારું તે સારું નહિ ગણુતાં સારૂં તે મારું એમ ગણતાં શિખવું જોઈએ કારણ કે એવી દષ્ટિવાળે સત્યશોધક સત્યની સમીપમાં જલદીથી આવે છે, સત્ય માર્ગ પ્રાપ્ત થતાં તેને વાર લાગતી નથી; આ રીતે પ્રયાસ કરી મેળવેલા જ્ઞાનમાં તેની દઢ શ્રદ્ધા ચૂંટે છે અને તે જ્ઞાન પ્રમાણે શુભાચરણ રાખવાને પણ તે દોરાય છે, માટે અન્ય પરંપરાને ત્યાગ કરી બુદ્ધિને ઉપએગ કરી સત્યજ્ઞાનીઓએ કહેલાં સત્ય તત્ત્વને અનુભવ કરવા દરેકે ઉદ્યમ કરે એ ગ્રંથકારને આશય જણાય છે. अवतरणम्--द्रव्यधर्मापेक्षया भावधर्मस्यैव मुख्यत्वाद्भावधर्मप्रवर्त्तमानो मोक्षाधिकारीत्याह श्लोकः भावधर्मप्रशून्या ये द्रव्यधर्मप्रवर्तकाः ॥ आत्मोपयोगशून्यत्वात्कथं मोक्षं प्रयान्ति ते ३५ टीका--ये भावधर्मशून्या ज्ञानदर्शनचारित्रशून्यास्तत्कारणस्य रूपे भोजननिवृत्तिरूपोपवासादिके द्रव्यधर्मे प्रवर्तमानास्त आत्मोपयोगशून्यत्वादुपयोगमुख्यधर्मबाहष्कृतत्वात्कथं પોક્ષ પ્રાનિત ? નૈવત છે જ ! For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११२ અવતરણુ–મેક્ષાધિકારીએ સ્વીકારવા યોગ્ય ધમાં પણ દ્રવ્યધર્મ કરતાં ભાવ ધર્મની વિશેષ મુખ્યતા છે એ બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે. ' અથ–ભાવધર્મ શુન્ય જે પુરૂષે દ્રવ્યધર્મના પ્રવતક છે, તેઓ આપયોગની શુન્યતાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? ભાવાર્થ-જૈન શાસ્ત્ર દ્રવ્યક્રિયા કરતાં ભાવકિયાને ઉત્તમ ગણે છે ઉત્તમ દ્રવ્યકિયા તે ઉત્તમ ભાવનું કારણ છે; પણ ભાવવગર કરાયેલી દ્રવ્યકિયા વિશેષ ફળદાતા ની. વડતી નથી. કહેવાને ભાવાર્થ એમ નથી કે દ્રક્રિયા ન કરવી, પણ તે ભાવ સહિત કરવી. ઘમના ચાર પ્રકાર દાન, શીળ, તપ અને ભાવ છે, તેમાં પણ પ્રથમ ત્રણને આધાર અને ઉત્તમફળ ભાવપર રહેલું છે. શાસ્ત્રોમાં વારંવાર એમ કહેલું સાંભળવામાં આવે છે કે કિયા કરતી વખતના મનના પરિણામ ઉપર શુભાશુભ કર્મના બંધને આધાર છે. એક હેકટર કઈક સ્ત્રીના સડેલા પગનો ભાગ બીજા ભાગને ન સડાવે તે હેતુથી તે પગ કાપી નાખે, અને કોઈક ર તે સ્ત્રીના પગમાંથી કહ્યું ન નીકળતું હોય તેથી તે કાપી નાખે; આ બન્નેના કાર્ય બાહ્ય દષ્ટીથી દેખનારને એક સરખા લાગે, પણ તેમાં આશયની ભિન્નતા હતી, માટે તેના ફળમાં પણ અવશ્ય ફેર પડવાને. આમ ધર્મરૂપ સાધ્યબિદુ લક્ષમાં રાખી કરવામાં આવેલી દરેક કિયા સંવરના કારણરૂપ થાય છે. જેમાં આમોગની તદ્દન શુ યતા છે, તેવી પ્રક્રિયા For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११३ તે ક્રિયાના નામનેજ ઉચિત નથી. તેવી ક્રિયાથી કાંઈ પ લાભ મેળવવાની આશા રાખી શકાય નહિ. માટે આ શ્ર્લોકના સાર એ છે કે દરેક ક્રિયા-પછી તે ધાર્મિક હોય કે વ્યવહારિક હાય તે ભાવપૂર્વક કરવી, કારણ કે તેજ ક્રિયા અંતે મેક્ષપદે લેઇ જનારી છે. જેમ દીપ પ્રકટાવવારૂપ સાધ્ય ચુકીને અંધકારનો નાશ કરવા હજારો લેાહુઘન અધકારને મારે તાપણુ અંધકાર નાશ ન થાય, પણ કેવી તે કાર્ય કરનારને કાયકલેશ થાય, તેમ આત્મજ્ઞાનરૂપ સા ધ્યને ચેાગ્ય સાધનાના ત્યાગ કરી ખાટાં અવલ અનેાના ગમે તેટલા આશ્રય લેવામાં આવે તે તેથી આત્મશ્રેય કદાપિ થાય નહિ; પણ તેવું કાર્ય કરનાર સ’સારમાં રખડયાં કરે છે. अवतरणम् — ज्ञातभावधर्मसाराः मुमुक्षत्रः प्रमादंपरित्यज्य ध्यानं विदधति तस्य फलं युग्मेनाह । श्लोकः परित्यक्तप्रमादा ये शुक्लं ध्यानं स्ववीर्यतः || ध्यायन्ति व्रतिनः सम्यग् ज्ञातविश्वा भवंति ते ३६ एकाग्रचित्तवृत्या ये आत्मानं निर्विकल्पकम् ॥ ध्यायन्ति स्वस्थतां प्राप्य परमानन्दं भजन्तिते३७ टीका – स्ववीर्यतः स्वव प्रकाश्प परित्यक्तामादा -- अनलसा ये व्रतिनः शुक्लं ध्यान सम्वत् ध्यायन्ति ते मुनयो ज्ञातावश्वा ज्ञातं विश्वं यरत्रभूता भवन्ति सर्वज्ञा भवन्तीत्यथः २६ . For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११४ ये मुमुक्षव एकाग्रचित्त त्या निावकल्पकम् अज्ञानरागद्वेष जन्मविकल्पसंकल्परहितम् आत्मानं ध्यायन्ति ते महात्मानः स्वस्थतामात्मनिष्ठुकतानतारूपां शुद्धात्पैकपरिणति प्राप्य पर मानन्दं भजन्ति पर्योगिभिर्मीयते भुज्यत इति परमश्वासावाનવતાનુમતિ // રૂ૭ | અવતરણ––ભાવધર્મનું અવલંબન કરવું એમ ગયા લેકમાં જણાવવામાં આવ્યું. ભાવધર્મનું અવલંબન કરીને શું કરવું તે હવે પ્રકાર દર્શાવે છે – અર્થ---જે વ્રતવાળા પુરૂષ પ્રમાદને પરિત્યાગ ક રીને સ્વવીર્યથી શુકલ ધ્યાન સમ્યમ્ રીતે ધ્યાય છે, તે વિશ્વના જ્ઞાતા થાય છે. ૩૬ ભાવાર્થ–પ્રશમરતિમાં કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરાગ્ય વિરતિ છે. માટે ખરા જ્ઞાની પુરૂ સર્વદા વધારી હેય છે. તેવા પુરૂષએ પ્રમાદને સર્વથા ત્યાગ કરવો. પ્રય માર્ગમાં બહુ વિન છે, શુદ્ધ આચાર પાળવામાં માણસને તેર વિન નડે છે, જે તેર કાઠીઆના નામથી સુપ્રસિદ્ધ છે, તેમાં પ્રમાદ પણ એક છે. જરા પણ આલસ્ય ઉત્પન્ન થતાં પ્રમાદ થાય છે. જરા પણ પ્રમાદને હૃદયમાં સ્થાન આપતાં સ્વકર્તવ્યથી ચુકાય છે, આલસ્ય એ મનુષ્યના શરીરમાં રહેલે મહાશયું છે. તે શત્રને પ્રથમ તે મનુષ્ય સંહાર કર જોઈએ. તે વ્રતધારી અને અપ્રમાદી મનુધ્ય શુકલ ધ્યાન ધ્યાવાને ગ્ય થાય છે. તેણે તે ધ્યાનમાં આમવીર્ય ફેરવવું જોઈએ. આત્માની શકિત એટલી બધી For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે જેને આપણને આપણું હાલની સ્થિતિમાં ખ્યાલ આવ પણ મુશ્કેલ લાગે છે. આઠ કર્મ અને તેની ૧૫૮ પ્રકૃતિ અને તેના જુદા જુદા ભેદને વિચાર કરતાં માણસનું મન નાસીપાસ થાય છે. આટલાં બધાં કર્મને હું કેવી રીતે સંહાર કરી શકીશ તે વિચાર તેને નિરૂત્સાહી બનાવે છે પણ આત્માના દરેક પ્રદેશમાં અનંતી કર્મ વગણને નાશ કરવાનું સામર્થ્ય રહેલું છે, એ વિચાર જ્યારે ધમ શાસ્ત્રો રજુ કરે છે, ત્યારે મનુષ્યમાં હીંમત આવે છે, તેના આત્મબળમાં વિશ્વાસ આવે છે. અને આત્મબળમાં જે વિશ્વાસ રાખી ધ્યાન માર્ગમાં પ્રવર્તે છે તે અશુભ કર્મદળને અ૯પ સ મયમાં વિખેરી નાંખે છે. કહ્યું છે કે अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः ।। त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ।। અહો ? વિશ્વને પ્રકાશ કરનાર આત્મા અનંત શકિત વાળો છે, અને ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રિકન ચલાવવા પણ તે સમર્થ છે. ધ્યાનના ચાર ભેદ છે. આર્તધ્યાન, રિદ્રયાન, ધર્મ ધ્યાન, અને શુકલધ્યાન. તેમાં પ્રથમના બે પ્રકાર સર્વથા ત્યાજ્ય છે. ધર્મયાન શુભ કર્મ ઉપાર્જન કરવામાં સહાયકારી છે. પુણ્યાનુબંધી પુણ્ય ધર્મ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. અને ધર્મધ્યાનથી પણ ઉચે ચઢીને મનુવ્ય શુકલ ધ્યાનને આશ્રય લે છે, શુકલ યાનના દાજુ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११६ જુદા ભાગેાપર ઉચે ચઢતાં જીવ ક્ષેપક શ્રેણીએ આરૂઢ થાય છે, અને અંતે સકલ કથી મુકત થઈ અહુપદ પ્રાપ્ત કરે છે. ધ્યાન માર્ગ જેમ શબ્દોમાં દર્શાવવામાં આજ્યા, તેટલે સુગમ નથી. તેને વાસ્તે પ્રથમ મનને એકાગ્ર કરવાની જરૂર છે. અને મનની એકાગ્રતા વાસ્તે શુભ આલ અનાની આવશ્યકતા છે. શુભ આલંબનના આશ્રય લેઇ પ્રથમ ધર્મ ધ્યાન કરવું, જ્યારે મન એકાગ્ર થતું જાય, ત્યારે તે એકાગ્ર થયેલા મનની શક્તિને આત્મધ્યાનમાં પરાવવી. આત્મ ધ્યાનથી આત્મા નિર્મળ થાય છે. જડ વસ્તુથી પોતે ભિન્ન છે એવા તેને અનુભવ થાય છે. આત્મા અને જડ વસ્તુના ભેદ જ્ઞાન ઉપર ધ્યાન કરતાં આત્મ દર્શનને સાક્ષાત્કાર થાય છે, અને જેને આત્મ દર્શન થયું તે સકળ વસ્તુના જ્ઞાતા બને છે. આત્મ જ્ઞાનીથી કાઇ પણ ખાખત ગુપ્ત રહેતી નથી. આપણે ઉપર વિચારી ગયા છીએ કે આત્મામાં દરેક વસ્તુનું પ્રતિષિ`ખ પડે છે. માટે આત્મ જ્ઞાની સકલ પદાર્યના જ્ઞાતા થાય છે, અવતરણ—આત્મધ્યાન કેવી રીતે કરવુ' અને તેથી શે લાભ થાય તે એ બાબત હવે ગ્રંથકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અથ—જે પુરૂષો એકાગ્ર ચિત્ત વૃત્તિથી આત્માને તિ વિકલ્પ માની ધ્યાન કરે છે, તે સ્વસ્થતા પામીને પરમા નન્દને ભજનારા થાય છે. ॥ ૩૭ ! ભાવાર્થ એવા અધ્યાત્મ સૃષ્ટિમાં નિયમ છે કે For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનું જે ધ્યાન કરે તે તે થાય છે. જે મુમુક્ષુએ આ માની નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવી હોય તે આત્માની નિર્વિકપ દશા ઉપર ધ્યાન કરવું. ગયા કલેકમાં વિચારી ગયા પ્રમાણે મનની એકાગ્રતા એ દયાનનું ઉતમ પગથીયું છે. તત્ર પ્રતાના સ્થાનમ્ એ મહર્ષિ પતંજલિએ આ પેલી વ્યાખ્યા પણ સૂચવે છે કે જે વસ્તુઉપર આપણે વિચાર કરતા હોઈએ તેની સાથે એકતાન થવું તેજ ધ્યાન કહેવાય છે. તે મનને વશ રાખવું એ કામ એટલું બધું વિકટ છે કે શ્રીમદ આનંદ ઘનજીએ શ્રીકુંથુજીનસ્તવનમાં લખ્યું છે કે – મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહિ એટી, પણ કહે મેં સાધ્યું તે નવિ માનું એ વાત છે મટી. વળી મન વશ થઈ શકે છે, એ તે તે જણાવે છે કે, હું આગમ આધારે માનું છું, પણ હે પ્રભુ ! જે તમે મારૂં મન વશ કરી શકે તે હું માની શકું કે મન વ. શમાં રાખી શકાય તેવું છે. આવું દુરારાધ્ય મન જે અમે ભ્યાસ પાડવામાં આવે તે વશ થઈ શકે. તીર્થંકરો તે વશ કરી શક્યા હતા, એ બાબતને શાસ્ત્રમાં અનેકઘા પુરાવો મળે છે; આપણો આત્મા સ્વરૂપમાં તીર્થકરના જેવું છે, તે બાબત કેઈથી ના પાડી શકાય તેમ નથી. તે આ પણે પણ આત્મશકિતમાં દઢ પ્રતીતિ રાખી પ્રયત્ન કરીએ તે તે કામ કરી શકીએ. માત્ર આત્મબળમાં ઢદ શ્રદ્ધા For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११८ અને સતત અભ્યાસની જરૂર છે. જે ખાખતમાં આપણે મનને સ્થિર કરવા માગતા હાઇએ તે ખાખતથી મન જરા પણ ખસી જાય, તે તેને ખળથી પાછું લાવી તે બાબતપર સ્થિર કરવું. આમ દશવાર, સવાર, હજારવાર પ્રયત્ન કરવા પડે તેપણ જરા સરખી પણ હિમ્મત હારવી નહિ. મનને સ્થિર કરવાના વિવિધ પુરૂષાશ્રયી અનેક માર્ગ છે, પણ તે સત્ર વિભાગેાના આપણે બે વિભાગમાં સમાવેશ કરી શકીશુ. જે મનુષ્યામાં લાગણીનું પ્રાબલ્ય વધારે છે, જેના હૃદયમાં ભક્તિના તરંગા વિશેષ સ્ફુરે છે, જેની બુદ્ધિ કરતાં જેની લાગણીઓ વધારે પ્રમાણમાં કામ કરે છે, તેને વાસ્તે ઇષ્ટદેવની ભકિતદ્વારા ધ્યાન કરવાના માર્ગ મહેજ સુગમ થઇ પડશે. ઇષ્ટદેવની મૂર્તિ દેખતાં તેનું મન તેપર સુગમતાથી સ્થિર થઇ શકશે; અથવા ઇષ્ટ દેવના જીવન ચરિત્રમાંના કોઈ પણ પ્રસંગને મન આગળ કલ્પી, તેમાં તે વધારે સહેલાઇથી પેાતાના મનને સ્થિર કરી શકશે, જેનામાં લાગણીઓ કરતાં બુદ્ધિને પ્રભાવ વિશેષ છે, જેનુ' મન ન્યાયશાસ્ત્રના ગહન પ્રશ્નને અવગ્રહવાને દે છે, જે લાંબી વિચાર શ્રેણીએ અસ્ખલિત રીતે કરી શકે છે, તેવા મનુષ્યને વાસ્તે ભકિત કરતાં તત્ત્વસ્વરૂપ વિશેષ લાભકારક થઇ પડશે. આ જુદાં જુદાં સાધના છે, ગમે તે ચેાગ્ય સાધનને આશ્રય લેઇ મનને સ્થિર કરવુ જરૂરનુ છે; આમ જેનુ મન ભકિત અથવા તત્ત્વચિત્લનથી એકાગ્ર થયેલુ છે, તેવા મનુષ્ય જો આત્માની નિવિકલ્પ દશાનુ ધ્યાન કરે તે તેને પોતાને આત્મા પણ નિર્વિકલ્પ દશા For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ११९ Acharya Shri Kailassagarsuri Gyanmandir પામવાને લાયક ઠરે છે. નિર્વિકલ્પદાના વિચાર કરતાં મનના સ ́કલ્પ વિકલ્પ ટળી જાય છે, અને આત્મામાં એક પ્રકારની સ્વસ્થતા વ્યાપી રહે છે. તે સ્વસ્થતા કહે કે શાંતિ કહા, કે ધ્યાનની તલ્લીનતા કહેા, પણ તેજ પરમઆનંદ જેને વાસ્તે યાગીએ તપે છે, અને જે મેળવવાને તેઓ અનેક પ્રકારના કષ્ટ પણ સહન કરે છે. अवतरणम् ध्यानपरायणाः शिष्या ध्यानबलेन मोक्षमाप्नुवन्ति तदाह युग्मेन ॥ श्लोकः महदधैर्यं समालम्ब्य शासनोद्योतकारकाः || प्रवृत्ताः साध्यसिद्ध्यर्थमात्मतत्त्वस्य संमुखाः॥३८॥ शिष्या एतादृशा योग्या धर्मकामार्थसाधकाः ॥ मोक्षतत्त्वं समाराध्य बुद्धसिद्धा भवन्ति ते ॥३९॥ टीका- " युग्मम् " एतादृशा योग्याः शिष्याः सोपान विषयाऽभ्युदयमारुरुक्षवो धर्मे चतुर्वर्गसाधनं जिनेन्द्र प्ररूपितं कामं विषयजन्यमनस्तुष्टिमर्थं वासुदेवचक्रधरदेवादिसम्पदं साधयन्तीति धर्मकामार्थसाधका सन्तो मोक्षतत्व समाराध्य बुद्धसिद्धा भवन्ति पूर्व बुद्धाः पचासिद्धा इति बुद्धसिद्धा लब्धकेवलज्ञानसिद्धिभाजः कीदृशास्त इत्याह महदूधैर्य्यमिति शासनोद्योतकारकाः ज्ञानपठनपाठन पूजाप्रभावनाजीर्णोद्धारविद्या For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२० दानादिना शासनोद्योतं कुर्वन्ति ते विघ्नशतैरपि नाभिभूय. न्त इत्याह महदूधैर्य समालम्व्यातिधीरतां प्राप्य साध्यसि द्धयर्थं स्वोन्नतिरूपं साध्यं तत्सिद्धयर्थं प्रवृत्ताः ॥ ३९ ॥ અવતરણ—યાન પરાયણ મનુષ્ય ધ્યાનમળથી માક્ષ પ્રાપ્ત કરે છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે. અથ—અતિશય ધૈયનું અવલખન કરીને શાસનના ઉદ્દાત કરનારા અને આત્મ તત્ત્વની સંમુખ રહેનારા શિ ચૈા સાધ્યની સિદ્ધિ અર્થે પ્રવૃત્તિ કરે છે. !! ૩૮ ૫ ભાવાર્થ-આત્મ સાધનમાં અતિ ધૈર્યની જરૂર છે. કાઈ પણ કાર્યમાં વિજય પ્રાપ્ત કરવાને ધૈયની જરૂર પડે છે તે પછી આવુ વિકટ કાર્ય કરવામાં તેની જરૂર પડે એ સ્વાભાવિક છે. જે મનુષ્ય ભય આવતાં પાછા હઠેછે, જે મનુષ્ય આત્મમાર્ગમાં જરાપણ વિઘ્ન આવતાં પેાતાના સનિશ્ચય થજી ઢે છે, તે માણુસ ઉન્નતિના શિખર૫ર ચઢવાને સમર્થ નથી, એચલ યવિધ્નાઃ ર્કાન્ત શ્રેય માગમાં બહુ વિઘ્ન છે, એ ન્યાયથી ધ્યાન જેવા આત્મિક અભ્યુદયના માર્ગમાં વિજ્ઞ તેા જરૂર આવવાના, વિઘ્નના સહાર કરવાથી પોતાની શક્તિમાં વિશેષ વિશ્વાસ આવે છે. માટે ધૈર્યનુ' સમાલ ખન કરી, સશિષ્યાએ આત્મતત્ત્વસ'મુખ થવુ, જેમ ઢરડા ઉપર બાજીગર નાચે છે, પણ તેનું ચિત દોરડા ઉપર હાય છે, જેમ પાણી ભરી આવતી સાહેલીએ હાથે હાથ તાલી દઇ રમે છે, પણ તેમનુ ચિત્તતા માથાપરના પાત્રમાંજ રહેલુ હાય છે. તેમ જગતની સર્વ ક્રિયા કરવા છતાં For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२१ આ મુમુક્ષુઓનુ ચિત્તતા જરૂર આત્મ સૌમુખ રહે છે, રીતે સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી, શાસનના ઉદ્યોત થાય તેવાં કાર્યો કરે છે, કેાઈવાર જ્ઞાનીએ ચમત્કારાદિ ક્રિયા આ કરે છે, તે તે પણ શાસનના પ્રભાવ અર્થેજ ડાય છે. તેને અતીન્દ્રિય વિષયાનુ જ્ઞાન હોવાથી જગતને આશ્ચર્યભૂત લાગતી ખાખતે સંખ'ધમાં પણ પૂર્ણ જ્ઞાનથી એલે છે, અને તેથી તેએ શ્રોતાવર્ગ ઉપર ન ભુલાય તેવી અસર કરે છે. અનુભવજ્ઞાનીઓનું વચન સર્વથા વિજયવંત નીવડે છે. બુદ્ધિથી તત્ત્વ સમજનાર અને અનુભવથી તત્ત્વને જાણનાર વચ્ચે આશમાન જમીન જેટલુ અંતર છે. અનુભવ જ્ઞાનીઓ જેટલી શાસન પ્રભાવના કરી શકે છે, અને લેાકેાને શુદ્ધમાર્ગે દોરે છે, તેવુ' કામ કરવાને આ જગતમાં કોઇ પણ સમર્થ નથી. ચમત્કાર અથવા વિદ્યા પ્રભાવથી ધર્મમાર્ગમાં વળેલા મનુષ્યે ઘેાડા સમય પછી વધારે ચમત્કાર કરનારને દેખી તેના માર્ગમાં ભળે છે, પણ જેઓને જ્ઞાનખળથી ધર્મનું તત્ત્વ યથાર્ય રીતે સમજા વવામાં આવ્યુ હોય છે, તે કદાપિ સન્માર્ગથી પડતા નથી. માટે ખરે શાસન પ્રભાવકતા આત્મધર્મના ઉપક્રે. શક છે, એમ મારૂં તેા નિશ્ચય પૂર્વક માનવુ છે તેઓ પરીપ કાર કરે છે અને અને પરોપકાર દ્વારા આત્મશ્રેય સાધે છે. છે. પરમાર્થ એજ ખરા સ્વાર્થ છે, એ વિચારને આગળ રાખી તેઓ પરાપકારાર્થે સદા ઉદ્યમવાન રહે છે. અવતરણુ—ઉપર જણાવેલા ગુણવાળા શિષ્યાનુ છેવટે શું થાય છે, તે હુવે ગ્રંથકાર પ્રતિપાદન કરે છે. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર અર્થ—આવા શિષ્યા યાગ્ય હાય છે, અને ધર્મ કામને અર્થ સાધવાવાળા તેઓ મેક્ષતત્ત્વનું આરાધન કરી અંતે યુદ્ધ અને અને સિદ્ધ થાય છે. ૫ ૩૯ ૫ ત્રણ તે સાથે છે, ભાવાર્થ-ઉપર જણાવેલા ગુણાવાળા પદને ચેાગ્ય હોય છે. તેઓ ધર્મ કામ ચાર પુરૂષાર્થમાં પ્રથમ જેમ નિસરણીના પગથીયાં પર મનુષ્ય ચઢે છે, તેવી રીતે મેક્ષ મેળવાને ચોગ્ય નિસરણીપર ચઢવાને પ્રથમ તે ધર્મ ના આશ્રય લે છે ધર્મબિન્દુમાં પ્રારંભમાંજ શ્રીમદ્. હરિભદ્ર સૂરિએ કહ્યુ છે કેઃ— મનુષ્ય શિ અને અર્થ धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः || धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥ १ ॥ ધર્મ ધનાર્થિને ધન માપવાવાળે, અને કાસીપુ રૂષને સર્વ ઇચ્છિત પદાર્થ આપવાવાળા, અને પર પરાએ ધર્મજ મેાક્ષના સાધક છે. આ વિચાર શ્રેણીના આ શ્રય લેઇ મનુષ્યે પ્રથમ ધર્મની આરાધના કરવી. ધમથી માણસને ધન મળે છે, અને ઇચ્છિત પદાર્થ પણ. મળે છે. આ તેનાં ફળ જલ્દી મળે છે, અને છેવટે તે ધમંનું ફળ મેક્ષ પ્રાપ્તિમાં આવે છે. મેક્ષ પ્રાપ્તિરૂપી ફળ મેળવતાં સમય લાગે છે, પણ દૃઢ નિશ્ચયથી સદુધમ કર નાર તે સ્થિતિ વ્હેલી મેાડી પ્રાપ્ત ક્યા વગર રહેતા નથી. તેથીજ આ શ્લોકમાં જણાવેલુ' છે કે આવા સુશિષ્યે ધ અથ અને કામ મેળવ્યા પછી મેક્ષતત્ત્વની આરાધના કરે For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ છે. પ્રથમ તેઓ ધર્મ કરે છે. ધર્મથી ધન અને ઈસિત વસ્તુ મળે છે. તે મળતાં તેને ઉપભોગ કરતાં તેની અને સારતા અને અને અનિત્યતા જણાય છે. સાંસારિક પદાર્થો, દુઃખગર્ભિત છે, એ તેને અનુભવ થાય છે. પછી તેના ઉપરથી ધીમે ધીમે મોહ ઉતરવા માંડે છે. તે વસ્તુ મળતાં બહુ હર્ષ થતું નથી, તે વસ્તુના અભાવે કે વિયેગે બહુ. શેક થતો નથી. તે બને સ્થિતિમાં તે સમભાવ ધારણ કરતાં શિખે છે અને આવી તેની વૃત્તિ દ્વારા તે મિક્ષ સાધી શકે છે, એટલે કે જડપદાર્થમાં બંધાતું નથી, તે મુકત થાય છે. જડપદાથે તેના પર અસર કરવા સમર્થ થતા નથી. આવી સ્થિતિમાં તેનું મન શાંત અને સ્થિર થાય છે. આ તેના મનની શાંતતા અથવા સ્થિરતા જ્ઞાન પ્રાપ્તિનું ઉ. ત્તમ સાધન હેવાથી તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમાં વિશેષ વિશેષ વધતાં વધતાં, જ્ઞાનને આવરણ કરનાર કમંદળને નાશ થતાં થતાં તે પ્રથમ બુદ્ધ થાય છે અસ્થત સર્વજ્ઞ થાય છે, કેવળશ્રીને તે ભકતા બને છે, અને ચાર અઘાતી કર્મને પણ ક્ષય થતાં તે સિદ્ધ બને છે. આ રીતે તે અનુક્રમે ઉંચે ચઢતાં ચઢતાં શિષ્ય સિદ્ધ થાય છે. ____ अवतरणम्-ऐहिकामुष्मिकं सौख्यमनित्यमात्मनस्तु नित्यमिति दर्शयति ।। श्लोकः ऐहिकामुष्मिकं सौख्यं, जानीहि क्षणिकं मुधा । अनन्तं शाश्वतं सौख्यं, भजध्वं सत्यमात्मनः ४० For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२४ टीका--ऐहिकं धनधान्यस्त्रीसंसर्गादिजन्यम् आमुष्मिक देवांगनाभोगविमानारोहणप्रेक्षणादिजन्यं स्वर्गीणं सौख्यं । क्षणिकं प्रतिक्षणविनश्वरं मुधाऽसत्यं च जानीहि बुध्यस्व । अ. તોડનૉ વંશામતિયોગિથયાવાળા, શાશ્વત, - कालिकं, सत्यं, शंसयविपर्यादिदोषरहितमात्मनः सौख्यं भजध्वम् । आत्मनेपदं तु भजनक्रियाजन्यात्मानुभवफलस्याભમવાત છ૦ || અવતરણ–આવી સ્થિતિ પ્રાપ્ત કરવા વાસ્તે એક બાબત તે ધ્યાનની છે, તે આપણે વિચારી ગયા હવે બીજી અગત્યની બાબત જે નિત્યાનિત્ય વસ્તુ વચ્ચેને વિ. વેક છે, તે ઉપર ગ્રંથકાર પિતાના વિચારે જણાવે છે. * અથે–આ લોકનું અને પરલેકનું સુખ ક્ષણિક અને મિથ્યા છે એમ જાણ અને આત્માના અનંત સત્ય અને શાશ્વત સુખને ભજનાર થા છે ૪૦ છે ભાવાર્થ –આ લોકનું એટલે ધન ધાન્ય સ્ત્રી વિ લાસ, ખાનપાન, ભેગનું સુખ તથા શુભ કુને લીધે મળતું સ્વર્ગીય સુખ ક્ષણિક છે. જેમાં વિકૃતિ થાય તે ક્ષણિક સમજવું, સાંસારિક પદાર્થોમાં દરેક ક્ષણે ફેરફાર થયાંજ કરે છે, અને તેથી તેમાંથી ઉપજતા સુખમાં પણ ફેરફાર થાય એ સ્વાભાવિક છે, તે સુખને મિથ્યા માનવું એજ ઉચિત છે. આપણે આ કલેકેનું વિવેચન કરતાં ઘણીવાર વિચાર કરી ગયા છીએ કે આ જડ વસ્તુથી ઉત્પન્ન થતું સુખ ત્યાગ કરવા એગ્ય છે; તેનાં મુખ્ય કારણે ત્રણ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२५ છે. જેમ વિષનુ ઝેર ઉતારવાના મંત્રનેા ફ્રી ફ્રી ઉપયેગ કરવામાં આવે તે તે અનુચિત ગણાતુ નથી, તેમ આ સંસારનું રાગદ્વેષમય વિષ ટાળવાને સાંસારિક પદાર્થોની અનિયતા પ્ર તિપાદન કરી, આત્મ માર્ગ ભણી વળવાનેા ઉપદેશ ક્રી ફીને કરવામાં આવે તે! તે પુનરૂક્તિ દોષથી મુકત ગણુ વા જોઇએ. તે ત્રણ કારણેામાંનુ મુખ્ય કારણ એ છે કે તે સુખ ક્ષણિક છે. જો કે તે સુખ લાંબે કાળ સુધી ટકે તે પણ કાળની અનંતતાની અપેક્ષાએ તેને ક્ષણિક માનીએ તે તેમાં આપણે અસત્ય વદત્તા નથી. વળી તે સુખ દુઃખગર્ભિત છે. જે સુખ દુઃખગર્ભિત હોય તે સુખના નામને પાત્ર નથી. ભલે ને જગતના લોકો તેને સુખ તરીકે સ્ત્રીકારે, પણ જે શાશ્વત્ અને અવ્યાબાધસુખ મેળવવા પ્રયત્ન કરવા માગતા હોય તેમના પ્રયાસને વાસ્તે આ સુખ યેાગ્ય નથી. વળી ત્રીજુ કારણ એ છે કે આ સ'સારિક પદાર્થેામાંથી મળતા સુખ પછી માણસને બીજા સુખની આકાંક્ષા રહે છે. તેમાંજ તેને આત્મા તૃપ્તિ પામતા નથી. તે સુખ ભાગવવા છતાં પણ તેનુ' મન બીજા સુખને સાફ તલ્પી રહે છે; જ્યાં સુધી અન્ય પ્રકારનુ સુખ મેળવવાની ચિ’તા રહે છે, ત્યાં સુધી તે સુખ કેવી રીતે શાશ્વત ગણી શકાય ! આ કારણેા સ્વગીય સુખને પણુ એક સરખી રીતે લાગુ પડે છે. માટેજ આ સ્થળે જણાવવામાં આવ્યુ છે આ જગતના તથા સ્વર્ગના સુખને ક્ષણિક અને મિથ્યા માનવાં જોઇએ, ત્યારે પછી શું કરવું ? એ પ્રશ્નના ઉત્તર આકીના અધા શ્લોકમાં આપવામાં આવેલે છે. આત્મ સુખના For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્રય લેવાનું તે કલેક સૂચવે છે. ઉપર જણાવેલા ત્રણે દે વથી આત્મસુખ મુકત છે. તે ક્ષણિક નથી પણ શાશ્વત છે; તે દુઃખગર્ભિત નથી પણ સર્વદા સુખ પૂર્ણ છે. તે પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિની આકાંક્ષા રહેતી નથી. તે આત્મિક સુખ અનન્ત છે, ને શાશ્વત છે. વળી તે સુખ સત્ય છે. તે સુખને અનુભવ કરવાને યેગીઓ સર્વદા મચી રહેલા હોય છે, તેને જ વાતે સર્વ ધર્મ શાએની પ્રરૂપણ છે. સઘળી ધાર્મિક ક્રિયાઓ પણ તેની પ્રાપ્તિના ઉદેશથી પ્રરૂપાયેલી . સ્વરોદયમાં શ્રી કપૂર ચંદ્રજી લખે છે કે – વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તું આપ, આપ આપ વિચારતાં મિટે પુણ્ય સહ પાપ. સઘળી પિલ્ગલિક વતુ વિનાશ ધર્મવાળી છે, કે- વળ આમાજ અવિનાશી છે. જે આત્માનું ધ્યાન કરવામાં આવે, તે પુણ્ય અને પાપ સર્વ મટી જાય છે, અને આ ત્માને સાક્ષાત્કાર થાય છે. આ કામ એકદમ થઈ શકે નહિ. પણ આવી ભાવના આવવી પણ પરમ પુણ્યના ઉદય વિના સંભવતું નથી. કારણ કે ભાવનાઓ ધીમે ધીમે કાર્ચમાં પરિણામ પામે છે, જ્યારે અમુક બાબતના વિચારે બહુજ ઘટ થાય છે ત્યારે તે વિચારે કર્મનું રૂપ લે છે. માટે આવી ભાવના જે હશે તે એક દિવસ પણ અમલમાં મૂકાશે, માટે જ્ઞાનની બલિહારી છે. अवतरणम् ---यस्त्र ज्ञानेनात्माऽर्हन् भवति तदात्मतत्त्वं દર તારા || For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ श्लोकः निश्चलं निर्मलं ज्ञेयमात्मतत्त्वं सुखप्रदम् ॥ यस्य शुद्धप्रबोधेन भवत्यहन महीतले ॥ ४१ ॥ टीका-निश्चलं ऐन्द्रियकविषयावभासशातावेदनीयरहितं, निर्मलं. रागद्वेषादिमलहितं, सुखपदं मुखप्रदायकमेतादृशमात्मतचं ज्ञेयम्, यस्य पूर्वोक्तात्मतत्त्वस्य शुद्धप्रबोधेन शुद्धानुभवज्ञानेनात्मा महीतलेऽर्हन् भवति ॥ ४१ ॥ અવતરણ–આત્મજ્ઞાનથી આત્મા અર્હત્ પ્રભુની સ્થિતિ પ્રાપ્ત કરે છે, આત્મ સ્વરૂપે અહંતુ છે, ને તેને આત્મજ્ઞાનથી સાક્ષાત્કાર થાય છે. આ બાબત ગ્રન્થકાર હવે પ્રદર્શિત કરે છે. અર્થ–આત્મતત્ત્વને સુખ આપનાર નિશ્ચય અને નિ. મળ ગણવું. જેના શુદ્ધ પ્રબંધથી આત્મા આ પૃથ્વી ઉપર અપદવી પ્રાપ્ત કરે છે. કે ૪૧ છે ભાવાર્થ–માણસને જડ પદાર્થની સાથે ઘણા કોળથી એ સંબંધ થઈ ગયેલ છે કે તે આત્મા છે એવું ભાન ભુલી જાય છે. જ્ઞાની પુરૂષે ઘણી વાર જડ પદાર્થના મહને વશ થઈ આત્મજ્ઞાન ભુલી જાય છે પણ ગ્રન્થકાર વારંવાર આત્માનું સ્વરૂપ દર્શાવે છે. આત્મતત્તવ નિશ્ચળ છે. સર્વ અનિશ્ચિત વસ્તુમાં આમતવ નિશ્ચળ છે. વળી આત્મતત્ત્વ નિર્મળ છે. જે મળ લાગે છે તે આ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ત્માને સ્વાભાવિક ગુણ નથી, પણ વિભાવિક ધર્મ છે, અને તે સર્વથા વ્યાજય છે. રાગદ્વેષ જનિત કર્મમળ અને આ ત્માને ખરે સંબંધ નથી, પણ આત્મા ભુલથી પિતાને રાગદ્વેષમય માને છે, અને તેથી રાગદ્વેષથી તે લેપાય છે. - જે વખતે આ ભ્રમ ટળી જાય છે, અને આત્મા પિતાને આત્મા તરીકે ઓળખે છે, તેજ પળે સર્વ કર્મબ ધને, સૂર્યના પ્રકાશ આગળ ઘુમસની માફક, અદશ્ય થઈ જાય છે. અને આત્મા અહંત બને છે, દેવતાઓને પણ પૂજ્ય બને છે. શુદ્ધ અને નિષ્કામ ધાર્મિક ક્રિયાથી પણ કર્મ દર થાય છે, પણ ખરો આત્મ પ્રકાશ તે આત્મજ્ઞાનના અને નુભવથી જ થાય છે. તે અહસ્પદવી પ્રાપ્ત કર્યા પછી આ જગતની અંદર જાણવા એગ્ય કાંઈ બાકી રહેતું નથી. આ શબ્દોમાં જેવી ઝડપથી તે દર્શાવાય છે, તેટલું તે કામ સુગમ નથી. પ્રકૃતિ અથવા પાલિક પદાર્થો એવા એવા સૂક્ષ્મ સ્વરૂપથી માણસને લલચાવે છે કે જ્ઞાની પણ ક્ષણ વાર પિતાનું આત્મ સ્વરૂપ ભુલી જાય છે, અને પોતે જડ હોય તેવી રીતે વર્તે છે. પણ જ્ઞાન હોવાને લીધે વળી તેને પિતાના સ્વરૂપનું ભાન થાય છે, અને પ્રાપંચિક જાળમાંથી તે મુક્ત થવા પ્રયત્ન કરે છે. આમ ઉદ્યમ ઉદ્યમ કરતાં કરતાં, અને આત્માનું ધ્યાન કરતાં કરતાં માણસ ધીમે અહંત્પદવી મેળવવા ભાગ્યશાળી થાય છે. अवतरणम्-अत्र श्लोके आत्माऽऽत्मज्ञानेनाऽहन भवती त्युक्तं स एवात्मा सिद्धो भवति तदयितुमाह ॥ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२९ श्लोकः धमति यः सितं कर्म सिद्ध इत्यभिधीयते || सिद्धत्वं नात्मनो भिन्नमात्मैव सिद्धतां श्रयेत् ४ २ टीका-य आत्मानादिकालं सितं बद्धं कर्माष्टकं धमति दहति स सिद्ध इत्यभिधीयते तच्च सिद्धव्वमात्मनो भिन्नं न भवति त्वात्मैव सिद्धतां श्रयेत् सिद्धदशां प्राप्नोत्यत आમા પરમાયો શિતઃ ॥ ૪૨ || અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા અર્હત અને છે, એટલુંજ નહિ પણ ધીમે ધીમે સિદ્ધ પણ બને છે. આ મામાં સિદ્ધ ભગવાનનુ પદ મેળવવાની પણ ચેાગ્યતા છે, તે હુવે ગ્રન્થકાર દર્શાવે છે. અથ—જે સિત ( અધાયેલા ) કર્મને ધમે છે ( ખાળે છે) તે સિદ્ધ કહેવાય છે. સિદ્ધપણું આત્માથી દુ નથી. આત્માજ સિદ્ધતાને પામે છે. ૫ ૪૨ ॥ ભાવા આત્માને આડે કર્મ વળગેલા છે. તે કયારથી વળગેલા છે તે કાઇથી કહી શકાય નહિ. એ આડમાં થી જ્ઞાનાવરણી, દાંનાવરણી, મેહની, અને અંતરાય એ ચાર કમના જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મામાં કેવળ જ્ઞાન ઉપજે છે. તે ચાર કર્મને ધાતીકમ કહેલા છે. તેના વિનાશથી જીવ અર્હતુ અને છે; અને બાકીના ચાર કના પણ જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મા સિદ્ધ અને છે. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધ અષ્ટકમ રહિત હોય છે. આ સિદ્ધની સ્થિતિ તે આત્માથી ભિન્ન નથી. આત્મા સ્વરૂપે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવને છે. જે વસ્તુને ગુણ ન હોય તે ગુણ તેને આપવામાં આવે છે તે અનિત્ય ગુણ ઠરે અને તેને કોઈક કાળે નાશ પણ થાય, તેમ જે સિદ્ધત્વ આત્માથી ભિન્ન હોય અને તે અમુક પ્રકારથી આત્માને મળતું હોય તે તેને કેઈક કાળે વિચ્છેદ પણ થાય. પણ તે તે આત્માનું પિતાનું છે. વાદળાંથી સૂર્ય ઢંકાયેલું હોય, તે આપણને તે ન દેખાય, પણ જ્યારે વાદળાં ખસી જાય ત્યારે સૂર્ય પ્રકાશી નીકળે છે. શું આટલો વખત સૂર્ય ત્યાં નહતે ! શું સૂર્યમાં નવા પ્રકાશ આવ્યા ! ના તેમ નથી. સૂર્ય તથા સૂર્યને પ્રકાશ તે સર્વ કાળ અવિચ્છિન્ન હતાં, પણ મેઘના સભાવથી તે દેખાતા ન હતા. તેમ આત્મામાં સિદ્ધપણું રહેલું છે, પણ કર્મથી આત્મજ્ઞાન અવરાયેલું હોવાથી આ પણને તેનું ભાન થતું નથી. જ્યારે શુદ્ધ કિયા અને શુદ્ધ જ્ઞાનથી આ પડલ ખરી જશે ત્યારે આત્માનું સિદ્ધત્વ સ્વ ચમેવ જણાઈ આવશે. જે આત્મામાં સિદ્ધતા પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે, તે બીજું શું કરી ન શકે ! માટે મારા થી શું થશે એવા મિથ્યા વિકલને ત્યાગ કરી આત્મ શક્તિમાં વિશ્વાસ રાખી ઉદ્યમ કરે, જરૂર તમે આત્મરિ. દ્ધિના ભોક્તા થશે. अवतरणम्-आत्मैव सिद्ध इति कथनान्तरमात्मैवाईदवस्था प्राप्नोति स अर्हनप्यात्मैवेति दर्शयितुमाह ॥ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३१ श्लोकः अर्हतोऽभिन्न आत्मैव सोऽहं मोक्षमयः परः ॥ ज्ञानतोऽभिन्न आत्माहं भिन्नोऽभिन्नो विवक्षया ४३ ___टीका-आत्मैवाहतोऽभिन्नो भवत्यर्हत्वमप्यात्मनः शुद्धपयायः स एवाहन सत्तापक्षयाऽहमात्मा पुनः स कीदृशो मोक्षमयो मोक्ष एवं प्रचुरावस्था यस्य सः परः उत्कृष्ट आत्मैव भचति, सोहमात्मा ज्ञानतोऽप्यभिन्नः सर्वथा भिन्नत्वे जडत्वप्रसंग आत्मनोऽतो विवक्षया ज्ञानादात्मनो भिन्नाभिन्नत्व ज्ञेयं, पायापेक्षया भिनत्वं द्रव्यापेक्षयाभिन्नत्वं चात्मनो ज्ञानाज्ज्ञेयमिति। અવતરણ–આત્મા સિદ્ધથી અભિન્ન છે એમ બતા તાવ્યું. હવે આત્મા અથી અભિન્ન છે એમ પ્રતિપાદન કર્તા ગ્રન્થકાર લખે છે કે – અર્થ-આત્મા અતુથી અભિન્ન છે. તે જ આત્મા રૂપ હું મેક્ષમય અને ઉત્કૃષ્ટ છે. આ મારૂપ હું જ્ઞાનથી અભિન્ન છું. અને ભિન્ન ભિન કહે છે તે અપેક્ષાએ કહે છે. તે ૩ છે ભાવાર્થ-આત્મા જેમ સિદ્ધથી અભિન્ન છે, તેમ અહંથી પણ અભિન છે. અહંતુ જેવીજ આત્માની સક્તિ છે, પણ તે સર્વ તિરહિત છે. આ મા અહંતુ છે એમ નિશ્ચયથી જાણું પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ. જીવરને શુદ્ધાત્મમાં કિચિત ભેદ ન જાણું, એહજ કારણ મોક્ષનું ધ્યાઈ લે નિરવાણું For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३२ જિન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન પંચ, એજ સાર સિદ્ધાંતને છેડે સહુ પ્રપંચ. આવા ઘણાં વાકયે આત્મજ્ઞાન રસિક પુરૂષના બોધદાયક વચનમાં અંતભૂત થયેલાં માલુમ પડે છે. માટે આપણે આત્મા અહંન્દ્ર ભગવાન્ સ્વરૂપીજ નિશ્ચયનયથી છે. વળી આત્મા મોક્ષ સ્વરૂપ છે. આત્માતો શુદ્ધ નિશ્ચયથી જોતાં કર્મ બંધનથી રહિત છે પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર થયે નથી ત્યાં સુધી તે આત્માને વ્યવહારથી કર્મબંધ માનવે જોઈએ. અહપ્રભુમાં જે ગુણ પ્રગટપણે વર્તે છે, તે આપણામાં સત્તારૂપે રહેલા છે માટે જરાપણ ખેદ ધર્યા સિવાય અથવા આપણે આત્મા હલકે છે, એવો નિરુત્સાહને પ્રેરનારો વિચાર લાવ્યા સિવાય ઉદ્યમ કર, અને ઉ. ઘમથી કમાત્ર ક્ષીણ થશે, અને આત્માનુભવ થશે. કારણકે આભા સ્વભાવે નીચ નહિ પણ ઉત્કૃષ્ટ છે. એ ઉત્કૃષ્ટતા. ને ખ્યાલ ક્ષણે ક્ષણે લાવવો જોઈએ. વળી આત્મા જ્ઞાનથી અભિન્ન છે, એટલે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. વસ્તુતઃ જ્ઞાન એજ આત્મા છે. પણ જે જ્ઞાન એજ આત્મા એમ માનીએતે ગુણ અને ગુણની એકતા માનવી પડે અને તે જૈન, શાસ્ત્ર પ્રમાણે વિરૂદ્ધ છે. ગુણ ગુણથી ભિન્નભિન્ન છે. ગુણ કથંચિત્ ભિન્ન છે, અને કથંચિત્ અભિન્ન છે માટે તેને શાસ્ત્રકારોએ ગુણથી ભિન્ન ભિન્ન માને છે. તે ન્યાયથી આત્મારૂપી ગુણીને જ્ઞાન ગુણ સાથે ભિન્નભિન્ન સં. બંધ છે. આત્મા સિવાયની દરેક વસ્તુ ય–જાણવા ગ્યછે; તેને જ્ઞાતા આત્મા હેવાથી તે જ્ઞાનવરૂપી છે; વળી For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३३ આત્મા દરેક પદાર્થને જ્ઞાતા છે એટલું જ નહિ પણ સ્વસ્વરૂપને જ્ઞાતા છે. જેમ જ્ઞાન વૃદ્ધિ થાય તેમ ઉદ્યમ કર. તેને વાસ્તે સન્થ વાંચવા, જ્ઞાનીઓની ઉપાસના કરવી, ધ્યાન કરવું, અને આમા તેજ હું છું એમ અનુભવવાને પ્રયત્ન કરે; આમ કરવાથી અંતે આત્મજ્ઞાન જરૂર થશે. અને તે જ્ઞાન થતાં બીજી કોઈ વસ્તુ જાણવાજોગ જગતમાં રહેશે નહિ. अवतरणम्-आत्मैवाहन्निति ख्यापनानन्तरं ध्यानरुद्ध आत्मा रोगदेहलिंगात् स्वं भिन्नं वस्तुवृत्यानुभवति तदर्शयितुमाह ॥ श्लोकः रोगचिन्ताविनिर्मुक्तः अदेही देहवान् कथम् ॥ लिङ्गी नाऽहं कथंलिंगी चिन्त्यं चैतन्यचिन्तया ४४ टीका-रोगः कनिबंधनवातपित्तकफवषम्यजन्यो व्याधिश्चित्ता-अशुमध्यानं ताभ्यां विनिर्मुक्तो विशेषेण संसर्गरहितोहमात्मा पुनरहमदेही-देहस्य पुद्गलस्कन्धरूपत्वेन जडत्वादात्मनश्च ज्ञानघनचेतनस्वरूपत्वाद् वस्तुत्या कथमहं देहवान् किंतु न देहवानित्यर्थः पुनश्चाहं लिङ्गी नास्मि लिङ्गं हि पुमादिरूपः तत्संसर्गी वस्तुवृत्या नास्मि पुमादि-वेदस्य कर्मरूपत्वेन व्यावहारिकत्वादिति चैतन्यचिन्तया--शुद्धात्मस्वरूपचिन्तया चिन्यमिति हे आत्मन् तव चिन्तावसरः प्राप्तकालेऽ पि कृत्यविधानात् ॥ ४४ ॥ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧રેક અવતરણું–આત્મા એજ અહંતુ છે, એમ પ્રતિપાદન કરી હવે રેગ, ચિંતા દેહ અને લિંગથી આત્મા ભિન છે એમ બતાવવાનો પ્રયત્ન કરતાં કહે છે કે – અર્થ–રોગ અને ચિંતાથી મુક્ત આભા છે, અને હી છતાં તેને દેહ કેમ હોય ! હું લિંગી નથી છતાં લિં ગી કેમ હૈG! આ રીતે ચૈતન્યના વિચાર પૂર્વક ચિંતવવું. ૪૪ ભાવાર્થ-આ સ્થળે જે વિચાર કરવાનું છે તે ચે. તન આશ્રયી વિચારવાનું છે. એટલે આ સ્થળે જે જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાએ છે. આત્મા રે ગી નથી; કારણ કે રેગ દેહાધિન છે; અને દેહ તે આ ત્મા નથી તે પછી આત્માને રેગ શી રીતે લગાડી શકાય? વળી આત્મા ચિંતાથી પણ મુક્ત છે. ચિંતા એટલે આર્ત તથા રિદ્ર ધ્યાનનું સેવન; તે ચિંતા મનને ધર્મ છે. મનની અંદર સંક૯પ વિક૯પ થાય છે; પ્રિય વસ્તુને વિયેગ થતાં, અથવા અનિષ્ટ વસ્તુને સંગ થતાં આ ધ્યાન થાય છે, વળી ક્ષણે ક્ષણે દુષ્ટ પરિણામે મનના થયા કરે છે, આ સર્વ મનના ધર્મ છે; અને મન તે આત્મા નથી; પણ આત્મા આ ચિંતાથી પણ મુકત છે, આ પ્રમાણે આત્મા રોગ અને ચિંતાથી મુકત છે, એટલું જ નહિ પણ આ મા દેહ રહિત છે. કારણકે દેહ એ જડને પરિણામ છે, અને જ્ઞાનઘન એ આત્માને સ્વભાવ છે, માટે દેહ તે આ મા નથી, પણ આત્મા દેહ રહિત છે. વળી આત્મા લિંગ રહિત છે. પુરૂષ સ્ત્રી અને નપુંસક એ ત્રણ લિંગ છે, તે લિંગ દેહને આધિન છે. દેહની અપેક્ષાએ આપણે આત્મા For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३५ સ્ત્રી અથવા તે પુરૂષ નપુંસક કહી શકીએ, પણ જ્યારે દેહ તે આત્મા નથી તેા પછી આ ભેદ આત્માને શી રીતે લાગુ પડે ? આત્મા તે પુરૂષ નથી, સ્ત્રી નથી, તેમ નપુ સક પણ નથી. વ્યવહારથી દેહની અપેક્ષાએ આપણે આત્માને ગમે તેવું નામ આપીએ, પણ વસ્તુતઃ આત્મા લિંગ ૨. ડુત છે; તેથી તે અલિ'ગી કહેવાય છે. આ સર્વ વિચાર શુદ્ધાત્મ સ્વરૂપની અપેક્ષાયે છે. જયાં સુધી આત્માએ આવી શુદ્ધ અપેક્ષા હૃદયમાં રાખી નથી ત્યાં સુધી આત્મા ઘણીવાર પેાતાને રાગ ચિન્તા, અને દેહ યુક્ત માનવાને દોરાય એ બનવા જોગ છે. દેહાધ્યાસ એટલેા મધેા પ્રબળ છે કે આત્માનું જ્ઞાન ધરાવનાર પશુ ઘણીવાર પેાતે દેહ હોય એમ વિચારી કાર્ય કરવા પ્રેરાય છે. માટે આવુ ચિં વન સતત કરવુ, એજ કહેવાના સાર છે કે જેથી સ્વસ્વરૂપના સાક્ષાત્કાર થાય. अवतरणम् - पुननिरूढ आत्मा पौङ्गलिकजालं सर्व नात्मीयमिति विमृशति ।। श्लोकः मदीयं कल्पितं यद्यद् मरीचिजलसन्निभम् || तत्तु मिथ्या विजानीहि बंधो ममेति बुद्धितः ४५ टीका - यद्यत् पूर्व मया रागद्वेषादिपरिणत्या धनधान्यपुत्रकलत्रगृहादि परवस्तुजालं मदीयं कल्पितं ममत्वपरिणामेन स्वीकृतं तत्स वस्तुतस्तु मरीचिजलसन्निभं मृगतृष्णावन्निःसा For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir रम्, अत एव हे चेतन तत्सर्व मिथ्या विजानीहि बुध्यस्व बंधस्तु कर्माष्टकबन्धस्तु ममेति बुद्धितो ममेदं सर्वमिति बुद्धितो भवत्यतो ममत्वं त्यम ॥ ४५ ॥ અવતરણુ–સર્વ પિલ્ગલિક જાલ જેને આત્મા અને જ્ઞાનથી મારી માનતે હતું, તે મારી નથી એમ બતાવવાને હવે ગ્રન્થકાર લખે છે – અર્થ—જે જે મારૂં ક૯પવામાં આવેલું છે, અને જે મૃગ તૃષ્ણિકાના જળ (ઝાંઝવાનાં પાણ) જેવું છે, તેને મિથ્યા જાણવું. તે મારૂં છે એવી બુદ્ધિથી જ બંધ થાય છે. - ભાવાર્થ-જેવી રીતે ઉષરભૂમિમાં મૃગતૃષ્ણાનું જળ દેખાય છે, તે મેળવવા તૃષાતુર મૃગે તે જગ્યાએ દેડે છે, જેમ જેમ તે દેડતા જાય છે તેમ તેમ તેમને જળ આગળ જતું દેખાય છે, તે છતાં પણ જ્યારે તેઓ છેક પાસે આ. વે છે ત્યારે તે સ્થળે કાંઈ પણ દેખાતું નથી, તે વખતે તે મૃગને શેક અને ખેદ થાય છે. તેવી જ રીતે આ સાં સારિક પદાર્થ પ્રાપ્ત કરવાને આ પામરજીવ લલચાય છે. તૃષ્ણાથી બંધાયેલ છવ તે તે પદાર્થો મેળવવા તેમની પાછળ દેડને જાય છે. તે પદાર્થ સમીપમાં જણાવા છતાં હાથમાંથી સરી જાય છે. પણ કદાપિ તેની પ્રાપ્તિ થાય છે, તે પણ પ્રથમ જેટલે ધારતું હતું એટલે મેહક પદાર્થ તેને ન લાગવાથી તે શેકાતુર બને છે. આ રીત જગતના સર્વ પિગલિક પદાર્થોને એક સરખી રીતે લાગુ પડે છે. સઘળા પદાર્થ અનિત્ય છે. ખરી રીતે આ જગતને કે. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३७ પણ પદાર્થ નિત્ય નથી, માટે તે મારે આત્માના નથી. માટે તે સર્વ પદાર્થાને મિથ્યા જાણવા અને તેની પ્રાપ્તિથી હર્ષ ધરવા નહિ તેમ તે વસ્તુના વિયેાગથી શેક ધરવા નહિ. કારણકે તે પદાર્થ જ્યારે આત્માના નથી ત્યારે તેના હર્ષ શેક શે ધરવા ? સમય ભાવ તે વસ્તુ મળવાથી કે જવાથી કર્મ બંધ થતા નથી, પણ તે વસ્તુ મારી છે એવી બુદ્ધિ ધારણ કરવાથી કર્મ અધ થાય છે. જગતમાં દુ:ખ પણ મારા પણાનુ' છે. જ્યાં મમત્વ ત્યાંજ દુ:ખ છે. માટે વસ્તુ ઉપરથી જેમ બને તેમ દુર રાખવાને પ્રયત્ન કરવા, કારણ કે ખરૂ જ્ઞાનનું ફળ વિરતિ છે. જો મૂળા ભાવના ત્યાગ થાય તે લાખા રૂપીયા પાસે હાવા છતાં તે તેનાથી લેપાતેા નથી, અને જો મૂર્છાભાવ રહેલા છે તેા નાની સરખી વસ્તુમાં પણ તે ભાવ પ્રગટ થયા વિના રહેશે નહિ. આ કામ કાંઈ સહેલુ નથી, પણ તે અનુભવવાને પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. “હું અને મારૂ ” એ મંત્રવડે મેહરાજા સકળ જીવાને કર્મબંધનથી ખાંધે છે. જગતમાં હજારા માણસે દરરાજ મરે છે, છતાં આપણી આંખમાંથી આંસુ સરખુ પણ ઝરતું નથી, પણ આપણા છેકરાનું માથું દુઃખવા આવતાં આપણી ચક્ષુમાંથી ચોધાર આંસુ પડે છે. આનુ કારણું તે વિચારીએ તે કરાને તેણે પેાતાને માન્યા હતા, માટે જ દુ:ખ થયુ. જો પોતે શાક્ષી તરીકે રહે, તો જગતનાં સર્વ કર્મ કરવા છતાં પણ માણુસ ક અંધનથી મુક્ત થાય. જ્યાં સાક્ષીભાત્ર ન રાખતાં પાતેજ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ કાર્યને કત્તી બને છે, અને તેના ફળને ભક્તા થવાનું પસંદ કરે છે, ત્યાં જ કર્મબંધ થાય છે, માટે આ પુદ્ગલ વસ્તુ વિષેને મમત્વ ભાવ ઓછો થાય તેમ કરવા દરેક આ. ત્મહિતાર્થીએ ઉદ્યમાન થવું એ અતિ જરૂરનું છે. अवतरणम्-पूर्व परवस्तुनि ममत्वत्यागः कथितः अधुनाममत्वबुद्धरनर्थकारित्वमाविचारयति ।। વાદ अहं ममेति बुद्धिस्तु संसारोत्कर्षकारिणी ॥ उदासीनेन चित्तेन सजना धर्मसाधकाः ॥ ४६॥ टीका-अहमेतेषां स्वाम्यते च ममस्वमिति बुद्धिस्तु भवपरंपरावर्धनशीला भवत्यतः सज्जना महात्मान उदासीनेन चित्तेन वैराग्यसंवेगभावनया धर्मसाधका भवन्ति ॥ ४६ ॥ અવતરણ --જયારે આત્મા ધ્યાનારૂઢ થાય છે, ત્યારે આત્મસ્વરૂપની ઝાંખી થાય છે, અને પિાગલિક પદાર્થ ઉ. પરને તેને મોહ ઉતરી જાય છે. અને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કે નાશ થતાં પણ તે ઉદાસીનવૃત્તિ રાખી શકે છે. તે બાબત હવે ગ્રન્થકાર દર્શાવે છે – અથ–“ હું અને મારૂં” એવી બુદ્ધિજ સંસારની પરંપરાને વધારનારી છે. પણ જે સજજને છે, તે ઉદાસીન વૃત્તિથી ધર્મનું સાધન કરે છે. જે ક૬ છે ભાવાર્થ-જગતમાં માણસ માત્રને દુઃખ થાય છે તેનું જે કારણ આપણે તપાસવા માગીએ તે આપણને જ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ણાયા વગર રહેશે નહિ કે મમત્વભાવ એજ દુઃખનું પરમ કારણ છે. “આ મારૂં અને હું એને સ્વામી ” આવે. ખોટો અધ્યાસ થયેલે હેવાથી તે વસ્તુ ન મળતાં અથવા તેને નાશ થતાં સહજ દુઃખ થાય છે. શ્રીમદ્ જશેવિજયજી પણ જ્ઞાનસારમાં આવાજ અર્થને કલેક લખી જણાવે છે કે “ હું અને મારું એ મહરાજાને મહામંત્ર: છે, અને તે અંગે આખા જગતને અંધ બનાવ્યું છે. જે તે શબ્દોની આગળ ન મુકવામાં આવે અને એમ કહેવામાં આવે કે “ આ હું નહિ અને એ મારૂં નહિ” તે તેને તેજ મંત્ર મહિને જીતવા સમર્થ થાય છે. અનેક ભવોથી આ મહારાજાના પ્રબળ મંત્રની એવી તે સજડ. છાપ માણસ માત્ર પર પડી ગયેલી છે કે ગુરૂની કૃપા વિના અથવા આત્મધ્યાન કરવાના પરમ પુરૂષાર્થ વિના તે છાપ-અસર દૂર કરવી એ કામ ઘણું વિકટ છે. સામાન્ય મનુ એમ જણાવે છે કે જે જગતની આ વસ્તુઓ ઉપરને મમત્વ ભાવ દૂર કરીએ તે પછી અમને સુખ શેમાં મળે ! આ વસ્તુઓ તે મારી નથી એવી ભાવના આવવાથી શે આનંદ પ્રાપ્ત થાય! જેણે ઉચ્ચ જીવનના સુખને લેશ માત્ર પણ આ સ્વાદ ન થયા હોય તેના મનમાં આવી શંકા પુરે એ સ્વાભાવિક છે. જે નિસ્પૃહી લેકે છે, અને જેઓ આત્મધ્યાન કરવા મથે છે, તેમને જે આનંદ થાય છે, તેની સાથે આ જગતને કઈ પણ આનંદ સરખાવી શકાય તેમ નથી. મધુર સ્વરનું રસીલું મૃગ પારધિને હાથે મરવાનું For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ કબુલ કરે છે, પણ તે મધુર નાદમાંથી મળતું સુખ છે દેવાને તત્પર થતું નથી, તેવા મૃગને મળતું સુખ આ -આધ્યામિક આનંદની અપેક્ષાએ સમુદ્ર આગળ બિન્દુ સમાન છે. આમિક આનંદને વર્ણવવા ઘણ અનુભવીયે પ્રચન કર્યો છે, પણ તેઓની કલમ થાકી ગઇ છે, અને છે. વટે તેઓ એટલું જ લખી ગયા છે કે અંતરને આનંદ -અનુભવાય છે પણ વણવા નથી; કારણ કે આ જગતમાં મળતાં સુખમાં એવું એક પણ પ્રકારનું સુખ નથી કે જેને આત્મિક આનંદની તુલના આપી શકાય ! જે સજજને છે તે મમત્વભાવને વશ નહિ થતાં સુખ દુઃખમાં તેમજ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કે વિયોગમાં એક સરખી રીતે ઉદાસીન ભાવ ધારણ કરી શકે છે. પુર્વકૃત કમોનુસાર આવી પડેલી સ્થિતિમાં તેઓ સમભાવ રાખે છે. આત્મા તે આકાશની માફક નિર્લેપ છે, એ ભાવને નિરંતર હૃદયમાં તેઓ રાખ્યા જ કરે છે, અને તેથી તેઓનું ચિત્ત કલેલ રહિત સરોવરના જેવું શાંત બને છે. બાહ્ય સંજે. ગોથી તેવા પુરૂષની ચિત્ત શાંતિમાં ભંગ પડતો નથી, અને તેથી આવા સપુરૂષે ધર્મ સાધન સારી રીતે કરી શકે છે. ધર્મ સાધનામાં ઉપયોગી બાબત જે ચિત્તની સ્થિરતા, તે આ પ્રમાણે પ્રાપ્ત થવાથી બીજા મનુષ્ય કરતાં વધારે સારી રીતે આત્મજ્ઞાની શુદ્ધ ક્રિયા પણ કરી શકે છે. જેમ પુષમાંથી સુવાસ ટુરે, તેમ આત્મરણતારૂપ ક્રિયા આ ત્મજ્ઞાનમાંથી સ્વાભાવિક રીતે પુરે છે. ___ अवतरणम्-पुनदृष्टान्तद्वारा स्वात्मानं दृढीकुर्वन् सन्मात्मा વિચારયતિ | For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४१ श्लोकः शुद्धं स्वाभाविकं धर्ममात्मानः सेवते सुधीः ॥ कीर्त्यपकीर्तितः किन्ते त्वं भिन्नोऽसि ततः स्वयम् ४७ टीका - सुधीःनयनिक्षेपप्रमाणभंगेन षड्द्रव्यज्ञ, आत्मनः स्वाभाविकं शुद्धं धर्म सेवते - भावरत्नत्रयरूपं धर्मं स्थिरत्या अभ्यस्यति, अत एव हे चेतन त्वमपि शुद्धात्मधर्मे यतस्व - शुद्ध चेतनधर्मपरायणं त्वं दृष्ट्वा ज्ञात्वा च केचित् कीर्तयन्ति भवन्तमकीर्त्तयत्यन्येऽतो नैव त्वया स्वधर्मे मुक्त्वा तत्र दृष्टिपातो विधेय इत्याह । कीर्त्त्याsपकीय वा किं ते प्रयोजनम् कीपीती हि नामकर्मपौद्रलिकप्रकृतिरूपे त्वं तु चे - तनस्ताभ्यां जडरूपाभ्यां कीर्त्यपकीर्तिभ्यां स्वयं भिन्नोऽसि नैव भिन्ने वस्तुनि विदुषा हर्षशोकवता भवितव्यमिति ॥४७॥ અવતરણ—આત્માની સ્વાભાવિક શુદ્ધતાના વિચાર હસાવવાની એટલી બધી જરૂર છે કે ફરીથી ગ્રંથકાર તેજ મામતને સમર્થન કરે છે. અથ—બુદ્ધિમાન પુરૂષ આત્માના શુદ્ધ સ્વાભાવિક ધર્મના આશ્રય લે છે, તારે કીતિ કે અપકીતિથી શુ પ્ર ચેાજન છે? તું જાતે તેનાથી ભિન્ન છે. ૫ ૪૭ ॥ ભાવાર્થ-આત્માના શુદ્ધ સ્વભાવ જ્ઞાનઃર્શન અને ચારિત્ર છે અને બુદ્ધિમાન પુરૂષ તે સર્વદા તે આત્માના સ્વાભાવિક ગુણામાંજ રમણતા કરે છે. જેથી જ્ઞાન અને દર્શનનની વૃદ્ધિ થાય, અને શુદ્ધ ચારિત્ર પળાય તેવા પ્રયત્ને તે આદરે છે For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ર કેવળ જડક્રિયારૂચિ તેવા મનુષ્યની નિંદા કરે કે પ્રશંસા કરે તેની તે લેશ માત્ર દરકાર રાખતા નથી. તે જે કાર્ય કરે છે તે કીતિ મેળવવા કરતા નથી, આત્માના ધર્મ શું છે તે તે સમજે છે, અને તે પ્રમાણે નિસ્પૃહતાથી વર્તે છે. કીર્તિ અને અપકીતિ એ જગતે માનેલાં છેટાં ત્રાજવાં છે, આત્મા તે બનેથી રહિત છે. કીર્તિથી આત્માના ગુણમાં વૃદ્ધિ થતી નથી, તેમ અપકીર્તિથી હાનિ થતી નથી. તેના સ્વભાવમાં રતિ માત્ર પણ ફેર પડતો નથી, તે પછી આ ત્માને જે સ્વભાવ છે, તે તરફ અનાદર કરી શા સારૂ ફેકટ કીર્તિની પાછળ માણસે ભમવું જોઈએ ! જે લેકે કીર્તિની પૂડા વગર નિષ્કામ વૃત્તિથી કર્તવ્ય બજાવે છે, તેઓને જરૂર કીર્તિ દેવી પૂજે છે; પણ જે કંતિ મેળવવાને વારતેજ સઘળે પ્રયત્ન કરે છે, તેનાથી ખરી કીતિ દુર રહે છે, એટલું જ નહિ પણ શુભ કાર્ય કરવાથી મળ જેતે સંતેષ પણ દુર રહે છે, માટે આત્મજ્ઞાનાભિલાષીએ પ્રતિ અને અપકીતિને વિચાર દુર રાખી જેથી આત્મશ્રેય થાય તે માર્ગ ગ્રહણ કર. __ अवतरणम्-आत्मज्ञानेन सर्वेषां महत्त्वं भवतीत्याह ॥ ઢોવાઃ आत्मतत्त्वावबोधेन बालोपि वृद्धतां श्रयेत् ॥ आत्मनोऽज्ञानतो वृद्धो बालचापल्यमाश्रयेत् ॥४८॥ टीका-आत्मतत्त्वस्य सम्यग् ज्ञानेनाल्पवयस्कोऽपि सर्व For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४३ पूज्यो भवति । आत्मनोऽज्ञानतो बहु वयस्कोपि बालत्वमाમોતિ, આ ૪૮ || અવતરણ–આત્મજ્ઞાનની બલિહારી કેટલી બધી છે, તેને સંપૂર્ણ ખ્યાલતે કઈ પણ માણસ આપી શકે નહિ, તેપણ ગ્રન્થકાર પિતાની મર્તિ પ્રમાણે આત્મજ્ઞાનનું માહામ્ય બતાવે છે. અર્થ–આત્મતત્વના જ્ઞાનથી બાળક પણ વૃદ્ધ બને છે. પણ આત્મતત્ત્વને અજ્ઞાન એ વૃદ્ધ પણ બાળની લી. લાને ચગ્ય થાય છે. ૪૮ ૫ ભાવાર્થ–સંરકૃત ગ્રન્થકાર મેઘનાદથી જણાવે છે કે ગુણે એ પૂજાનું સ્થાન છે; પણ વયકે લિંગ પૂજ્ય નથી. કેઈ બાળક હોય કે વૃદ્ધ હેય; પુરૂષ હેય યા સ્ત્રી હોય, પણ જો તેનામાં ગુણ હોય તે ખરેખર પૂજ્ય છે. આ સ્ત્રી છે કે આ બાળક છે, એ વિચાર મનમાં નહિ લાવતાં જે તે આત્મજ્ઞાની હોય તે જરૂર તે પૂજ્યતાને પાત્ર છે. શરીરથી ભલેને કેઈ બાળક હોય, પણ તેને આમા કાંઈ બાળક નથી. આત્માતે બાળ નથી યુવા નથી વૃદ્ધ નથી. તેમજ આત્મા સ્ત્રી નથી, પુરૂષ નથી, નપુંસક નથી, માટે બાળ શરીરમાં રહેલો હોય તે પણ આમજ્ઞાનીને આત્મા ખરે ખરેખર પૂજય છે. તેમજ સ્ત્રીના શરીરમાં રહેલું આત્મજ્ઞાનયુક્ત આમ જાતિ વંદનીય છે. શરીરથી વ્યવહારથી તે આત્મા બાળ દેખાય છે. પણ જ્ઞાનથી તે આત્મા વૃદ્ધ છે, માટે વૃદ્ધ એટલે તે પ્રશંસનીય છે. આથી ઉલટે માણસ મેટી ઉમરને હેય, પણ જે તેનામાં આ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४४ ત્મજ્ઞાન ન હોય તે તે બાળના જેવી કીડા કરે છે. તે શરૂ રીરે વૃદ્ધ દેખાવા છતાં જ્ઞાનની અપેક્ષાએ બાળ છે. ગમે તેટલાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જે તે માણસને આત્મજ્ઞાન ન થયું હોય તે, તે આત્મજ્ઞાનની અપેક્ષાએ બાળ જ કહી શકાય. જેને જેને અભ્યાસ ન હોય તેની અપેક્ષાએ બાળ ગણ જોઈએ. બાળને અર્થ આ સ્થળે અનુભવ રહિત એમ સમજવું. માટે જે ખરી રીતે વૃદ્ધ ત્વ પ્રાપ્ત કરવું હોય તો આત્મજ્ઞાનને અનુભવ કરવાને સતત પ્રયત્નશીલ થવું. . ૪૮ છે. __ अवतरणम्-आत्मविद्यातः मुख नत्वविद्यातस्तदर्शनायाद युग्मम् ।। श्लोकः भवद्धिप्रवृद्धिन्या अविद्यायाः कुतः सुखम् ॥ अतोऽविद्यां परित्यज्य आत्मविद्यां समाश्रयेत्।१९। आसन्नैर्भविभिः ज्ञेया तत्त्वविद्या तु दुर्लभा । ततः सर्वप्रयत्नेन आत्मविद्यां समाश्रयः ॥५०॥ ___टीका--भव वृद्धिप्रवृद्धिन्या-भवश्चतुर्गत्यात्मकः संसारः तस्य वृद्धिं प्रकर्षण वर्धयति तच्छीला तस्या भवद्धिप्रद्धिन्या अविद्यायाः कुतः मुखं भवेत् अपि तु न किंचित् सुखं भवेदित्यर्थेऽतोऽविद्यां परित्यज्य भव्य आत्माविद्यां समाश्रयेत् ॥४९॥ आसन्नरल्पसंसारैभव्यजीवस्त त्वविद्या- आत्मविद्या दुर्लभा. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दुःखेन लभ्यते सा दुर्लभा महता प्रयासेन लभ्येति ज्ञातव्यम् आत्मज्ञानेन मुक्तिर्भवति ततः सर्वोयमेनात्मविद्यामात्मज्ञानं સાચા- 4 / ૧૦ | અવતરણ–ખરૂં સુખ આમવિદ્યાપી છે, અને અવિદ્યાથી કદાપિ સુખ નથી, તે બાબત ગ્રન્થકાર હવે દર્શાવે છે. અર્થ–ભવસંતતિને વધારનાર અવિદ્યા-અજ્ઞાનથી કયાંથી સુખ મળે ! માટે અજ્ઞાનને ત્યાગ કરી આત્મવિદ્યાને આશ્રય કરે જોઈએ. જે ૪૯ છે ભાવાર્થ–માણસ જન્મ મરણની પરંપરામાં રખડે છે, તેનું ખરૂં કારણ જે તપાસીએ તે આપણને જણાશે કે અજ્ઞાન છે. અજ્ઞાનથી માણસ પિતાની નહિ તેવી વસ્તુએને પિતાની માને છે, અને તે પ્રાપ્ત કરવાને ન કરવા રોગ્ય કાર્ય કરે છે, અથવા તે નહિ વિચારવા યોગ્ય વિચારો કરે છે અથવા ઈચછાઓ રાખે છે, આથી કર્મબંધથી બંધાય છે. તે કમને ભગવાને તેને ફરીથી જન્મ લે. પડે છે, અને તે જન્મમાં તે ઉદયમાં આવેલાં કર્મ ભોગવતાં નવાં કર્મ બાંધે છે. તેને અજ્ઞાન છે તેથી તે પ્રારબ્ધ (ઉદયમાં આવેલાં) કમને સહન શીળતાથી ભોગવતા નથી, પણ તે ભેગવતાં હર્ષ શેક ધારણ કરી નવાં કર્મ ઉપાજે છે; આ પ્રમાણે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આવી સંસારની પરે. પરાને વધારનાર અજ્ઞાન જ્યાં સુધી મનુષ્યને છે ત્યાં સુધી તેમાંથી સુખની આશા કયાંથી રાખી શકાયકવચન , For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી વાવીને મોગરાના ફળની ઈચ્છા રાખવી એ ખરેખર નિ. સ્થક છે; આત્માનું જે વરૂપ છે તેનું અજ્ઞાન એજ ખરૂં અજ્ઞાન. એજ અવિદ્યા, એજ મિથ્યાત્વ, આ સર્વ નિશ્ચય નયની અપેક્ષાએ કહેવામાં આવેલું છે તે ભુલવું જે ઈએ નહિ. આ રીતે અવિદ્યા દુઃખના કારણભૂત હોય તે શું કરવું ! તે પ્રશ્નનો ઉત્તર ગ્રન્થકારજ આપે છે કે વિદ્યાને ત્યાગ કરી આત્મ વિદ્યાને આશ્રય લેવો ઉચિત છે. આ વિદ્યા પ્રાપ્ત કરવી એ કામ સુગમ નથી, તે પણ તે દિશા ણી જે પ્રયત્ન કરવામાં આવે તે કોઈ દિવસ પણ તે મેળવી શકાય પણ જવું હોય હિમાલય ભણી, અને દક્ષિણ ભાગે ગ્રહણ કરીએ તો કદાપિ સાયની સમીપમાં આવી શકીએ નહિ. માટે આત્મજ્ઞાનીઓને સ ગ કરે, આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચવા અને આત્મજ્ઞાનના સંબંધમાં જેટલું જાણવામાં આવ્યું હોય તેટલું વ્યવહારમાં મુકવા પ્રયત્ન કરો. આ રીતે આત્માને આવરણ કરનાર પડળ દૂર થશે અને આત્મજ્ઞાન શું છે તેની કાંઈક વિશેષ ઝાંખી થશે. જેમ જ્ઞાન મળે તેમ તે પ્રમાણે વર્તન કરનાર વિશેષ જ્ઞાનને અધિકારી થાય છે. માટે જ્ઞાન પ્રમાણે કિયા કરવી ઉચિત છે. આ રીતે જ્ઞાન પ્રમાણે વર્તતાં આત્માનું સ્વરૂપ સમજવામાં આવશે, અને પછી શું કરવું તે કહા વિના પણ સમજાઈ જશે. અવતરણુ–ગયા લેકમાં જણાવેલી બાબત અતિ જરૂરની હવાથી ફરીથી ગ્રન્થકાર તેજ બાબતને દઢીભૂત કરતાં લખે છે કે -- For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ અથ--દુર્લભ તત્ત્વવિદ્યા અલ્પસ’સારી ભવ્યજીવાએ જાણવી. સર્વ પ્રયત્ના કરીને પણ આત્મવિદ્યાના આશ્રય કરવા. ॥ ૫૦ ૫ ભાવાર્થ--જે જીવા મુકિતમાર્ગની સમીપ આવેલા છે, તે અલ્પ સ’સારી કહેવાય છે. તેવા ભવ્યજીવે એ ત વિદ્યા મેળવવાને ઉદ્યમ કરવા. તે તત્ત્વવિદ્યા ખરેખર દુર્લભ છે, તેના જાણનાર જગતમાં બહુ વિરલા છે. તેમજ તે મેળવવાને ચેાગ્ય પાત્રો પણ પ્રમાણમાં બહુ અલ્પ છે. એક સ્થળે કહેલુ છે. “ હજારી મનુષ્યમાંથી એકાદ પુરૂષની આવા માર્ગ ભણી રૂચિ થાય છે, અને જે લેને રૂચિ થાય તેવા હજાર મનુષ્યમાંથી એકાદ માણસ તત્ત્વને ખરી રીતે જાણે છે.” આવી તત્ત્વવિદ્યા દુર્લભ છે. અનુભવ જ્ઞા નથી આત્મતત્ત્વ જાણનારનાં દર્શન તે ભાગ્યેજ પરમ પુણ્યે દયથી થાય છે. તત્ત્વવિદ્યામાં જગત્ જેને સુખ માને છે, તેવું સુખ નથી, માટે જગતના જીવાની તે તરફ ભાગ્યેજ રૂચિ થાય છે. જે સ‘સારના માયાવી, ઐદ્રાલિક અને દુ:ખગ ભિત સુખથી કટાળ્યા હોય, અને શાશ્વત સુખનું સ્થાન શેષતા હોય તેવા મનુષ્યના પ્રયાસને વાસ્તે આ તત્ત્વવિ દ્યાને માર્ગ છે. આ સ`બધમાં શ્રીમદ્ ચરશે.વિજયજી જ્ઞાનસારમાં લખે છે કેઃ -- अनारोमुखं मोहत्यागादनुभवन्नपि ॥ आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् || १ || અર્થ—મે!હના ત્યાગથી આત્મિક આનંદને અનુભવ નારો મનુષ્ય પણ જડવસ્તુમાં સુખ માનનારા લેાકેાની પાસે તે For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બોલે તે તેઓને તે આશ્ચર્યભૂત લાગે છે. તેઓને તેના વચનમાં એકદમ પ્રતીતિ આવતી નથી, કારણ કે જડવતુ સિવાયનું સુખ કેવું હોઈ શકે, તેને હજુ તે બિચારા લોકોને સહેજ પણ અનુભવ થયેલ નથી. જે ખરે આ નંદ મેળવવા તમારી ઈચ્છા હોય તે તેને વાસ્તે ગ્રન્થકાર ફરી ફરી એજ જણાવે છે કે આત્મવિદ્યાને આશ્રય . આત્મજ્ઞાનને વાતે પુસ્તકોની પણ જરૂર નથી. તેને વાસ્તે અજ્ઞાનને ક્ષય થાય તેવા ઉપાયને આશ્રય લેવો એજ ઉત્તમ માર્ગ છે. અજ્ઞાનના ક્ષયથી મન નિર્મળ થશે, અને તેજ વખતે આત્મ તિને તેમાં પ્રકાશ પડશે, અને આત્મજ્ઞાન શું છે તેને ઝાંખો આભાસ પ્રથમ થશે. માટે બધી ખટપટને ત્યાગ કરી મુમુક્ષુઓએ આત્મવિદ્યાનું સેવન કરવું એજ આ કથનનું રહસ્ય છે. ___ अवतरणम्-आत्मवाचिकाशब्दसंज्ञा न तात्त्विकांति दर्शयतीति ।। श्लोकः विद्यते नात्मनो नाम अनाम्यात्मा श्रुतिस्मृतः॥ नास्वर्गीत्यभिधानन्तु जानीहि व्यवहारतः॥५१॥ टीका-आत्मनो नामसंज्ञा न विद्यते यत आत्माऽनामी शब्दसंज्ञारहितः शास्त्रे कथितो नन्वयं नास्वर्गीत्यभिधानं कथं व्यवहरन्ति लोका इत्यत आह नास्वर्गीयभिधानं तु व्यवहार नयापेक्षया जानीहि बुध्यस्व ॥ ५१ ॥ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ–આમા કોઈપણ સંજ્ઞા રહિત છે; તેને અપાયેલાં સર્વ નામ ઉપાધિને આશ્રયી છે, આત્મા તે નિનમી છે, એ વાતને હવે ગ્રન્થકાર પ્રગટ કરે છે. અથ–આત્માનું નામ નથી, આત્મા અનામી છે, એવું શાસ્ત્રમાં કહેલું છે; માણસ, દેવ વગેરે નામ છે તે વ્યવહારથી છે, એમ સમજવું. ૫૧ ભાવાર્થ-આત્માને નામ નથી તે અનામી છે; દેવચંદ, શાંતિ, વીરચંદ્ર, ચિત્ર, મિત્ર, વિગેરે જે જે નામો આત્માને આ પણે આપીએ છીએ તે મિચ્યા છે. નામ આત્મામાં રહેતાં નથી માટે આત્મા અનામી કહેવાય છે, એવું શાસ્ત્ર કહે છે. લાકિક કહેવત પણ જણાવે છે કે “નામ તેને નારા છે,” પણ આત્મા અમર હેવાથી નામ રહિત છે. આપણે જે જે નામ આત્માને આપીએ તે સર્વ વ્યવહારથી છે, એ યાદ રાખવું. જ્યારે આત્મા દેવની સ્થિતિને ચગ્ય શરીર ધાર ણ કરે છે, ત્યારે આપણે તેને દેવ કહીએ છીએ, જ્યારે મનુષ્યની સ્થિતિને એગ્ય શરીર તે લે છે, ત્યારે આપણે મનુષ્યની સંજ્ઞા તેને આપીએ છીએ. જેમ સ્ફટિકમણિ નિમેળ રંગનું છે, તેની નીચે જેવા રંગનું વસ્ત્ર મુકવામાં આવ્યું હોય તે તેને રંગ ભાસે છે, તેમ આત્મા તે અનામી છે, પણ કર્મને લીધે જે જે ઉપાધિના સંબંધમાં આવે, તે તે ઉપાધિને લગતું નામ લેક તેને આપે છે. આ રીતે દેવ, મનુષ્ય, તિર્યંચ વનસ્પતિ વગેરે નામો આત્માને આપવામાં આવે છે. જે નામ ન આપવામાં આવે તે જગતને વ્યવહાર ન ચાલે, અને અવ્યવસ્થા થઈ જાય, For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . १५० માટે વ્યવહારનયને આશ્રય આપણે ભલે તે આત્માને જુદાં જુદાં નામ આપીએ, પણ વસ્તુતઃ તે અનામી છે, એ વિચાર હદય આગળથી દૂર ખસેડ નહિ. આરે પરૂપ મનુષ્ય પાડેલાં નામ પિતાનાં નથી એમ જાણી હું અમુક નામવાળે મારૂં અમુક નામ ઈત્યાદિ ભ્રમથી દૂર રહેવું. अवतरणम्-आत्मरहितत्त्वेन निश्चयनयतो देहछेदेप्यात्मनि छेदादि क्रियावारणपूर्वकान्यद्रव्यज्ञातृत्वमाह ।। श्लोकः . अछेद्यः स्यात्कथं छेद्यः अछेद्यत्वमनंशतः ॥ ज्ञेयत्वेनाऽभिभासन्ते अन्यद्रव्याणि चात्मनि ५२॥ टोका-अछेद्यः-छेदनक्रियाऽविषयआत्मा कथं छेद्यः स्या त् नैवेति-छेद्यत्वं हि सावयवस्य भवत्यात्मनोऽनंशतोऽ वयवाभावादछेद्यत्वमन्यद्रव्याणिचात्मनिज्ञयत्वेनाभिभासन्तेएते न केचिन्मुक्तावस्थायामात्मनो गुणानां ज्ञानादीनामुच्छेदं मेवा निर्विशेषस्वरूपमाहुस्तदपि निराकृतं वेदितव्यं न हि वह्नरौष्ण्यस्येवात्मनो गुणानामभावे नामापि श्रूयेत । अस्माकन्तु भवावस्थायामिव मुक्तावस्थायामपि निखिलचराचर मवभासते लोकेऽल्पज्ञोऽधिकज्ञाने यतमानो दृष्टः सर्वपुरुषार्थ शिरोमणी मुक्तौ यदि मूलमपि ज्ञानं नश्येत्तदा (द्धिमिच्छतो मूलहानिरि ) ति न्यायान्मुक्तजीवकुडययोर्विशेषाभावाच न स्यान्मुक्तो प्रवृत्तिदृश्यते तु खले कपोतन्यायेनेत्यनन्त For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७१ ज्ञानादिचतुष्टयं तत्र वरीवर्त्तत इति सम्प्रदायः अत एव (अनन्तविज्ञानमनन्तदर्शनमनन्त सौख्यत्वमनन्तपौरुषम् दधाति योऽनन्तचतुष्टयं विभुः स शान्तिनाथो भवदुः खशान्तये ) इत्यागमस्तोत्र उद्घोषः ।। અવતરણ—આત્મા અછેદ્ય છે એ માબત હવે ગ્રન્થ કાર દર્શાવે છે, અને તે સાથે પ્રતિપાદન કરે છે કે આત્મામાં સર્વ દ્રવ્યનું જ્ઞાન થાય છે. અથ—આત્મા સ્વમાવે છેદાય નહિ તેવા હાવાથી કે વી રીતે છેદાઇ શકે ? તેને નહિ છેદાવાપણાને સ્વભાવ આત્મા વિભાગી છે એથી થયેલેા છે. બીજા દ્રવ્યા આત્મામાં શૅયપણે ભાસે છે ! પર ભાવાથઆત્મા છેદાતા નથી, ભેઢાતા નથી, ખળ તે નથી, શેાષાતા નથી, ભી'જાતા નથી. જગતના મળી આવતા નાશ કરવાના કોઇ પણ સાધનની આત્માને બિલકુળ અસર નથી થતી. કારણ કે માત્મા અરૂપી છે, અને અરૂપીને રૂપી શી રીતે ઉપઘાત કરી શકે ? વળી આત્મા અ'શરહિત છે, એટલે આત્માના વિભાગ પડી શકે નહિ. માટે તેને અહીયાં અછેદ્ય કહેલા છે. એક સ્થળે કહ્યુ` છે કે नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः | न चैनं क्लेदयत्यापो न शोषयति मारुतः ॥ १ ॥ અ—તેને શસ્ર કાપતાં નથી; તેને અગ્નિ ખાળતા નથી, તેને પાણી ભીજવતુ નથી; તેને પવન સુકવતા નથી, આવી રીતના આત્મ સ્વભાવ છે. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५२ વળી આત્માના જ્ઞાનગુણ આ શ્ર્લાકમાં વર્ણવેલા છે. આત્મામાં સર્વ દ્રવ્ય જ્ઞેય (જાણવા ચૈગ્ય પદાર્થ ) તરીકે ભાસે છે. જેમ દર્પણમાં તેની આગળ રહેલી વસ્તુનુ પ્રતિ બિમ્બ પડે છે, તેમ આત્મામાં આ જગતના સઘળા પદાથેનું તેમના ગુણુ પયાય સહિત પ્રતિબિમ્બ પડે છે. એટલે આત્માને સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. અત્યારે પણ તેમાં તે પ્રતિબિમ્બ પડે, પણ મનના વિકાસ અને દુષ્ટ અધ્યવસાયે રૂપ વાદળથી આત્મ સૂર્ય કાયલા હોવાથી તેનું જ્ઞાન આપણને થઇ શકતુ નથી. જે પ્રમાણમાં વાદળ ખસતુ' જાય તે પ્રમાણમાં આપણને જ્ઞાન થાય છે; વિશેષ વાદળ ખસતાં વિશેષ જ્ઞાન પ્રકાશે છે. अवतरणम् - निश्चयन येनात्मनि शुद्धानि षट् कारकाणि વિદ્યુત તવાદ ॥ श्लोकः ज्ञाताऽहं जगतां शश्वद् विद्यन्ते कारकाणि षट् ॥ मयीति शुद्धरूपेण तेषां कर्त्तास्मि निश्रयात् ॥ ५३ ॥ टीका - अहमात्मा षड्द्रव्यात्मकजगतां शश्वत् प्रतिसमयं ज्ञानवान् शुद्धानि षट्ककारकाणि मयि चेतने शुद्धरूपेण विद्यन्ते तेषां षट्कारकाणामहं निश्चयनयतः कर्तास्मि || १३ | અવતરણ——નિશ્ચય નયથી આત્મામાં છ કારકે ૨હેલાં છે એ બાબત હવે ગ્રંથકાર નિવેદન જણાવે છે. અર્થ—હુ' જગતાને નિરતર જ્ઞાતા છું;મારી અંદર For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५३ છે કારક શુદ્ધરૂપે રહેલા છે. અને હું તે છ કારકને કર્તા છું. છે ૫૩ છે ભાવાર્થ– કારકનાં નામ નીચે પ્રમાણે છે. કર્તા કારક,કર્મ કારક, કરણ કારક,સંપ્રદાન કારક, અપાદાન કારક અને અધિકરણ કારક આ છે કારકે આત્માને કેવી રીતે લાગુ પાડી શકાય ? તે હવે આપણે વિચારીએ. આત્મા પ્ર. થમ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પોતાના ગુણેને કર્ત છે તે ગુણોને પ્રકટ કરી શકે છે, માટે આત્મા તે ગુણોને કત્તા કહેવાય છે. વળી કર્મ અથવા ફળ પણ આત્માને લાગુ પાડી શકાય. મુકિતદશા આત્મરમણતા રૂપ ફળ તે પેદા કરી શકે છે, તે નિપજાવે છે, માટે કર્મ કારક પણ આમાને લગાડી શકાય. કરણ એટલે સાધન જેમ સુ તાર સાધને વડે લાકડાનું ધારેલું કાર્ય ઉપજાવે છે, તેમ આત્મા પણ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન અને શુદ્ધ ચારિત્રરૂપ સાધન વડે ઇછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. તે સાધન પણ તેનાથી ભિન્ન નથી. સાધન પણ તેનામાં પોતાનામાં જ ૨૯ હેલાં છે. વળી આત્માને સંપ્રદાન કારક પણ લાગુ પડે છે. સંપ્રદાન એટલે પિતાના પ્રતિ આકર્ષવું. પિતાને ફળ મળે તેમ વર્તવું. જ્યારે આત્મદર્શનરૂપ ફળને વાતે ક્રિયા થાય છે. જ્યારે આત્મા સ્વભાવમાં રમે છે, ત્યારે સંપ્રદા નકારક કહેવાય છે. અપાદાન એટલે દૂર કરવું એ અર્થ થાય છે. જે પરભાવ છે, જે જડવસ્તુ છે, જે આત્માની પિતાની નથી, તેવી સર્વ વસ્તુઓ અને ભાવે ઉપરથી મમ:વભાવ ત્યાગ, For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ તેના ઉપર રહેલું મારાપણું છોડી દેવું, એજ અપાદાન કારકનું કામ છે. વળી છઠું કારક અધિકરણ છે. અધિકરણ એટલે નિ. વાસસ્થાન; આત્મા સવે શુદ્ધ ગુણોને નિવાસસ્થાન છે. તે નામાં જ્ઞાનદર્શન ચરિત્ર, ઉપયોગ, શાંતિ, આનંદ, વીર્ય, વગેરે અનેક ગુણ રહેલા છે, માટે આમા અધિકરણકારક છે, આ રીતે વિચારતાં જણાય છે કે છ એ કારક આ. માના છે. આત્મા પોતે જ આભાના સાધન વડે આત્મદર્શનરૂપ ફળ મેળવે છે, અને પોતાનાથી જુદી દશાથી વિમુક્ત થાય છે. આ સર્વ ગુણે આમામાં બહારથી આવવાના નથી; તેનામાં તે રહેલાજ છે. તેને અનુભવવાને આ સઘળે પ્રયત્ન છે. તેને વાસ્તે આ કારને વિચાર કરતાં બે ઉપાય સુઝી આવે છે. પ્રથમ તે આમધ્યાન કરવું. આમાના ગુણે કેવા છે, તે ગુણવાળો આત્મા તેજ હું છું, એવું ધ્યાન શાંત મનથી એકાંત સ્થળમાં બેશી કરવું. તેમજ વળી જડ વસ્તુઓ, શરીર, ઈન્દ્રિયે, મન તે પરભાવ છે. તે હું નથી એ વિચાર કરે. વિચાર કરીને બેશી નહિ રહેતાં તે પ્રમાણે આચરવાને ઉદ્યમ કરે. આ રીતે પિતાના સ્વરૂ પને વિચાર કરવાથી, અને પરભાવને ત્યાગ કરવાથી છેવટે આમામાં રહેલા ગુણે પ્રકટી નીકળે છે. अवतरणम्-शुद्धात्मस्वरूपं विहाय दृश्यमानं यद्यद् वस्तु तत्सर्व पौद्गलिकं । अतः तत्परिणामितात्यागं दर्शयति સ્ટોર चक्षुषा दृश्यते यद्यत्, पुद्गलाकृतिचेष्टितम् ॥ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५५ त्वत्तो भिन्नं विचार्य्य त्वं त्यजान्यपरिणामिताम् ५४. टीका - हे आत्मन् ! विचारय हृदि यद्यद् देहधनरामादिवस्तुवृन्दं चक्षुषा दृश्यते तत्सर्वं पुद्गलाकृतिचेष्टितम् | त्वत्त आत्मनो भिन्नं सर्वं विचार्य - अवधार्यान्यपरिणामितां व्यज ५४ અવતરણુ—આત્મસ્વરૂપ સિવાયની સર્વ વસ્તુ પાગલિક છે, માટે તેનાથી આત્માનુ ભિન્નપણુ જાણવાને ગ્રંથકાર ઉપદેશ આપે છે. અથ—જે જે ચક્ષુવડે દેખાય છે તે સર્વ પુદ્ગલનુ કાર્ય છે. તુ આત્માને તેથી ભિન્ન ( જુદા ) વિચારીને અન્ય પરિણામીપણાના ત્યાગ કર ! ૫૪૫ : ભાવાથ—આપણે ચક્ષુવડે જે જે પદાર્થા જોઇએ છીએ તે સ પુદ્દગલનાં રૂપ-આકાર છે. કેવળ ચક્ષુ નહિ પણ પાંચે ઇન્દ્રિયેાવડે જે જે પદાર્થાનુ' આપણે ગ્રહણ કરીએ છીએ તે સર્વપણુ પુદ્ગલનાં જ રૂપાંતરા છે, અને આત્મા તે તે પુદ્ગલથી-જડથી ભિન્ન છે એ ખાખતને યથા વિચાર કરો. અને પુદ્દગલમાં જે મારાપણાનેા ભાસ અજ્ઞાનથી થાય છે, તેના ત્યાગ કરી. આ ખામત તમને એક ઉપયોગી દૃષ્ટાંત આપી હું સિદ્ધ કરીશ. ઈંગ્લાંડની અદર ગાંડાની ઈસ્પીતાલેમાં ઘણા ગાંડા મનુષ્ય પોતાને મેટા પુરૂષ તરીકે ભુલથી ગણે છે. એક પેાતાને નેપાલીયન હાવાનુ જણાવે છે, આજે પોતે ઇલીઝાબેથ રાણી છે એમ જાહેર કરે છે. તેઓ આ પ્રમાણે પ્રખ્યાત મનુષ્ય હાવાનુ જણાવે છે. એટલુ' જ નહિ પણ કેટલીક વખતતે For Private And Personal Use Only 1 Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५६ જડપદાર્થરૂપ પિતાને કપે છે, એક વખતે એવી એક ગાંડાની ઈસ્પીતાલની મુલાકાત લેવાને કેટલાંક સ્ત્રી પુરૂષ ગયાં હતાં. તે મકાન તથા તેની અંદર રહેનારા માણસને બતાવવાને એક ગાંડાને જ નિમવામાં આવ્યું હતું તેનામાં ગાંડપણનું કાંઈ પણ ચિન્હ જોવામાં આવ્યું નહિ. તે બહુ વિચારશીલ માણસની પેઠે વાત કરતા હતા, અને આખું મકાન અને સંસ્થાને વહીવટ તે મુલાકાતે આવનારને બરાબર રીતે તેણે સમજાથે પણ જેવા તે પુરૂષ રજા લેવાની તૈયારીમાં હતા, તેવામાં તે માણસે એક વિ. ચિત્ર પ્રકારની શારીરિક સ્થિતિ ધારણ કરી એક હાથ કેડ ઉપર મુકીને અને બીજો હાથ સામી બાજુએ હવામાં લગાવીને તે બોલી ઉઠયે “મહેરબાની કરીને મને રડે કારણ કે હું ચાદાની છું” આપણે જાણીએ છીએ ચાદાનીને એક પકડવાને હેન્ડલ હેય છે, અને બીજી બા જુએ ચા રેડવાનું નાળચું હોય છે. જ્યારે તેણે ઉપર જ ણાવેલી સ્થિતિ ધારણ કરી ત્યારે પોતે ખરેખર ચાદાની હોય એમ તે ગાંડે મનુષ્ય પોતાને માનતે હતે. આપણે તે ગાંડાને હસી કાઢીએ છીએ. પણ જો તમે મને માફ કરે તે હું જણાવું કે આપણે સઘળા પણ પ્રમાણમાં ગાંડાજ છીએ. આપણે પણ અજ્ઞાનથી શરીર સાથે આપણું ઐિક્ય હોય તેમ આચરીએ છીએ. કેટલાક મનુષ્ય ઇન્દ્રિ એમાં રમે છે, કેટલાક વાસનાઓમાં ભમે છે, અને કેટલાક મનમાં રમે છે. આ રીતે જુદા જુદા પ્રમાણમાં સર્વ ગાંડા છે. પણ આત્મા તે ઇકિયે વાસના અને મનથી ભિન્ન છે; For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५७ એમ વિચારી તેમની સાથેનું આત્માનું અક્ય ત્યાગવા દરેક આત્મહિતાર્થી એ ઉદ્યમશીલ થવું જરૂરનું છે. अवतरणम्-~~संसारसंततौ तु महानर्थमत एव मायां त्वक्त्वाऽऽत्मभावनां विवेचयति ।। વાદ जगदांयकरी मायां, किम्पाकफलसन्निभाम् ॥ आत्मनोऽन्यां विदित्वा वं, चिदात्मानं विभावय। ___टीका-किम्पाकफलसदृशां जगदाध्यहेतुं मायामशुद्धपरिणतिमात्मनः शकाशादन्यां ज्ञात्वा त्वं चिदात्मानं विभावय विचारय दृश्यन्तेऽशुद्धपरिणतिभजन्तोऽनन्ताजीवाः संसारचक्रे परिभ्रमन्तः क्षुत्पिपासाछेदन-भेदनादिबहुदुःखसंतप्ताः । ५५ । અવતરણ—હવે આત્માને પિતાનું સ્વરૂપ ભુલાવ નારી અને પરભાવમાં રમણ કરાવનારી માયાને ત્યાગ, કરવાને પ્રત્યકાર બોધ આપે છે. અર્થ–જગતને અન્ય બનાવનારી, કિપાક ફળના જેવી માયાને આત્માથી જુદી માની તું ચિદાત્માનું ધયાન કર. . ૫૫ છે ભાવાર્થ-કિમ્પાક ફળ એટલે ઈન્દ્રવર્ણનાં ફળ તે દેખાવમાં બહુ સુંદર હોય છે, પણ ખાવાથી પ્રાણને નાશ કરે છે. માયા તે કિપાક ફળ જેવી છે તે સુંદર દેખાવા છતાં અનિષ્ટ ફળને આપનારી છે, આખું જગત તે મા For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાને લીધે અબ્ધ બનેલું છે. કેઈ થોડા પ્રમાણમાં અંધ - બનેલું હશે, તે કઈ વિશેષ પ્રમાણમાં અંધ બનેલું હશે, પણ આ જગતના સર્વ જી થોડે ઘણે અંશે માયાના પાસમાં સપડાયેલા છે, અને તેથી પોતાનું ખરું સ્વરૂપ તેઓ સમજી શકતા નથી. માયા તે આત્માની અશુદ્ધ ૫રિણતિ છે, એ અશુદ્ધ પરિણતિ કર્મનું કારણ છે. એ અ. શુદ્ધ પરિણતિને વશ થઈ જીવ ન કરવા ગ્ય કાર્ય આ ચરે છે, માટે તેને આત્માની વિભાવિક દશા ગણવી; અને તેની જાળમાંથી જેમ બચાય તેમ વર્તન રાખવું. કારણ કે તેની જાળમાં સપડાયેલા છે સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે, અને અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. ત્યારે આ અશુદ્ધ પરિણતિરૂપ માયામાંથી છુટવાને શું કરવું એ પ્રશ્ન હવે રપુરે છે, તેના જવાબમાં ગ્રંથકાર જણાવે છે કે આ માનું ચિંતવન કરવું. સ્વભાવમાં રમણતા કરવી, હું તે આ મા છું, અને આત્મા સિવાયની સર્વ વસ્તુઓ જડના આવિર્ભાવ છે એમ વિચારવું; કેવળ વિચારવું એટલું જ નહિ પણ તદનુસાર વર્તન રાખવું. આ જડ અને ચેતનની વહેંચણને ભેદ જ્ઞાન કહે છે. તે ભેદજ્ઞાનને અનુ • ભવનાર અજ્ઞાનથી-માયાથી–મિથ્યાવથી મુકત થાય છે. આ બાબતને એક વાર પણ સમ્યગ નિર્ધાર જેને થયે, તેને માટે સંસારનું અધું ચક્ર બંધ થઈ ગયું એમ શાસ્ત્ર કારો જણાવે છે. માટે સદગુરૂ પાસે આ ભેદ જ્ઞાન પામી તે પ્રમાણે વર્તવા દરેક મુમુક્ષુએ તત્પર થવું, એજ આ મલેકને સાર છે. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५९ अवतरणम्-आत्मतत्व उपात्ते सति मनुष्यजन्मसार्थकता भवति तदाह ॥ श्लोकः सार्थक्यं जन्मनो विद्धि, सूत्रशास्त्रेषु सम्मतम् ।। आत्मतत्त्वं समाराध्यं, त्रैकालिकमनश्वरम् ॥५६॥ ___टीका-त्रैकालिकमनश्वरम्-त्रिष्यपि कालेषुविनाशरहित. मात्मतत्त्वं समाराध्यं ध्यानेनाभ्यसनीयं तेनैव समाराधनेन मनुष्यजन्मनः सार्थक्यं सफलतां जानीहि तदेव चात्मसमाराधनं सूत्रशास्त्रेषु सम्मतमुपादेयत्वेनोपदिष्टम् ॥ १६ ॥ અવતરણુ–મનુય જન્મનું સાર્થકય શામાં છે, તે હવે ગ્રંથકાર જણાવે છે. અર્થ–સૂત્રમાં અને શાસ્ત્રોમાં જણાવેલું છે કે આ મ તત્ત્વ જે કાલિક અને નિત્ય છે તેનું આરાધન કરવું અને તેમાંજ જન્મનું સાર્થક્ય આવી રહેલું છે કે પદ છે ભાવાર્થઆ જગતમાં ઘણુ મનુ કઈ પણ છવનના ઉદ્દેશ સિવાય પિતાનું જીવિત હલકી મોજમજામાં અને એશ આરામમાં વ્યતીત કરે છે; તે બિચારાઓની જ્ઞાન ચક્ષુ હજુ બિલકુલ ખીલેલી નથી. તેથી તેઓ જગ તના ઢગલા ઢીંગલીના નાચમાં જ પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. પણ કેટલાક વિચારવત પુરૂષે પણ છે કે જેઓને આ જગતના નાશંવત પદાથે મેહ ઉપજાવાના બંધ ૫ડયા છે; છતાં શું કરવું તે હજુ તેમને ખબર નથી, તેવા For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६० પુરૂષોને વાસ્તે આ શ્લોકમાં રહેલો બેધ બહુ વિચાર કરવા યે છે. વિચાર શીળ મનુષ્ય તે હમેશાં અનિત્ય પ• દાથોમાં નહિ લોભાતાં કાંઈક સ્થાયી તત્વ જાણવાને દે રાય છે, તેને એક દાખલે અત્રે આપવામાં આવે છે. આ જથી ત્રણ વર્ષ ઉપર યુરોપની એક પ્રખ્યાત વિવિઘાલયમાં કાયદાને અભ્યાસ કરવા એક વિદ્યાથી આવ્યું. આ ખરે તેની ઈચછા સફળ થઈ, તેની બુદ્ધિ તીવ્ર હતી, અને તેણે પોતાને અભ્યાસ ઉત્સાહપૂર્વક આર સ્પે. થોડા દિવસ પછી પડોશમાં રહેતા એક પરોપકારી અને લોકોપયગમાં પિ તાનું જીવન પસાર કરનાર વૃદ્ધ માણસને તે મળવા ગયે. તે જુવાન માણસે તે વૃદ્ધને નિવેદન કર્યું કે આ યુનીવર્સીટીની સારી પ્રશંસા સાંભળી હું અત્ર ભણવા સારૂ આવેલું છું, અને જેમ બને તેમ જલદીથી પરીક્ષાઓ પસાર કરવાને મારાથી બનતે શ્રમ લેઇશ. તે વૃદ્ધ માણસે આ તેનું કથન ધર્યાથી સાંભળ્યું અને પછી કહ્યું “ધારે કે તમે ધારેલ અભ્યાસ પરિપૂર્ણ કરી રહ્યા, પછી શું કરશે?” પછી પાસ થયેલાની પદવી મેળવીશ” એમ તે જુવાને જવાબ આપે. “ અને પછી !” એમ તેના પૂજ્ય વડિલે પ્રશ્ન કર્યો. “ અને પછી હું વકીલાતને ધધો કરીશ, છટાદાર ભાષણ કરી લે કોનું ધ્યાન ખેંચીશ. મારા ઉત્સાહથી, કામ કરવાની ખંતથી અને એકસાઈથી હું લેકેટમાં કીર્તિ મેનવીશ” એમ તે યુવકે હોંશભેર જવાબ આપે. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६१ “અને પછી”વળી તે ભલા માણસે ફરી સવાલ કર્યો. ' “અને પછી વળી હું મેટી પદવી મેળવીશ, એમાં તે શક છેજ નહિ, વળી સારા પૈસા પેદા કરીશ અને ધનવાન કહેવાઈશ.” એમ તે યુવકે પ્રત્યુત્તર આપે. અને પછી ! ” તે વૃદ્ધ આગળ ચલાવ્યું. “અને પછી હું ગૃહસ્થ ગણાઈશ, અને એક આબરૂદાર શહેરી તરીકે મારી જ્યાં ત્યાં પ્રતિષ્ઠા પડશે એમ તે યુવકે આતુરતાથી જવાબ વાળે. અને પછી” તેના મિત્રે પુછયું. અને પછી અને પછી હું મરણ પામીશ. આ વખતે તે વૃદ્ધ માણસ મોટા સ્વરે બે અને પછી શું થશે?” તે વખતે તે જુવાન માણસ કાંઈ પણ જવાબ વાળી શકયે નહિ; આ ઉપદેશ આપવાને ઠીક લાગ છે, એમ ધારી આ વખતે તેને વૃદ્ધ તેમજ જ્ઞાનવૃદ્ધ તે ભલા માણસે જીંદગીનું સાર્થક શેમાં રહેલું છે તે અને ગત્યને સવાલ સમજાવ્યું. દરેક વિચારવંત મનુષ્યને તે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે તેના હૃદયમાં પુર્યા વિના રહે નહિ. તેજ પ્રશ્ન આજે આપણે પણ વિચારવાનું છે. - ન્યકાર પ્રકટ ર તે આપણને બોધ આપે છે કે આત્માનું ધ્યાન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, એમાં જ જીવતરનું સાર્થક્ય છે. આત્મા ત્રણે કાળમાં અવિનશ્વર છે; અને સઘળી વસ્તુઓ નાશ પામે છે, છતાં આત્મા અમર છે, એમ ચિંતવવું, આત્મા અમર છે, એને મરણને ભય નથી, એવા વિચારને વેગ્ય શુદ્ધ આચરણ રાખવું. જે જ્ઞાન For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર પણ મરણથી ત્રાસ પામે અને અજ્ઞાની પણ ત્રાસ પામે તા પછી જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભેદ શે ? માટે આ લુકમાં જણાવેલું છે કે જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ અનુભવવુ. અને તે અનુભવવામાંજ જીવનનું પરમ રહસ્ય રહેલું છે. કારણ કે આત્મા ત્રણે કાળમાં શાશ્વત રહે છે, તેના સ્વભાવ બદલાતેા નથી તે નિત્ય છે, તે નિત્ય આત્માનુ ધ્યાન કરી, તેને અનુભવવાના ઉદ્યાગ કરવા. अवतरणम् -- आत्मध्यानेन चेतना स्वयं सम्मुखीभवति तेन परमपदावाप्तिः सत्वरं भवति तदाह । श्लोकः अभिमुखी यदास्यात्ते चेतना स्वयमात्मनः तदा कर्माष्टकं जित्वा प्राप्नोषि परमं पदम् ||५७ ॥ टीका -- हे चेतन ते तवात्मनचेतना यदा यस्मिन्समये सहजसमाधिना स्वयं सम्मुखीभवति तदा तस्मिन्काले कर्माष्ट कवृन्दं जित्वा परमं पदं मोक्षं मामपि त्वम् || ५७ ॥ અવતર્~~~આમ ધ્યાનથી ચેતના જાગૃત થાય છે, અને પેાતાના શળ વડે કર્મવૃદ્ધને આત્મા જીતી શકે છે, અને પરમપદ પ્રાપ્ત કરી શકે છે, એ માખત ગ્રન્થકાર દશાવે છે. અથ—હૈ ચેતન ! જ્યારે આત્માની ચેતના તારી સન્મુખ થાય છે, ત્યારે અષ્ટકર્મને જીતીને તું પરમપદ મેળવે છે ! ૫૭ ॥ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६३ ભાવાથ—આ ચેતના આત્મસ‘મુખ શી રીતે વળે તે ઉપાય વિચારવાના છે. કારણ કે તેમ થયા પછી વિશેષ કત બ્ય રહેતું નથી. જેનુ ચૈતન્ય આત્મામાં રમે છે, તે ઘણીજ ત્વરાથી કર્મ બધના વિચ્છેદ કરી શકે છે. પણ આ ચેતના આત્માભિમુખી શી રીતે થાય તે બાબત ઉપર આ પણે યથાશક્તિ યથામત વિચારીશું. પ્રારંભમાં ચેતના અહિવિષયામાં ભટકે છે; ત્યાં સુખ મળશે એમ ધારી વિષયા મેળવવામાં અને તેને ઉપભોગ કરવામાં ચેતના કાર્ય કરે છે; પણ અનુભવ થતાં-કડવા અનુભવ થતાં-જ ાય છે કે વિષયામાં મળતું સુખ ક્ષણિક છે. તે સુખ દુ:ખથી પૂર્ણ લાગે છે. માટે તે ચેતના ધીમે ધીમે તે ૫. દાર્થો ઉપર મમત્વભાવ ઓછા કરતી જાય છે. ઇન્દ્રિયાના વિષયના પાયા મળે તેમાં તે ચેતના આસક્ત થતી નથી, તેમ ન મળે ખિન્ન થતી નથી, આ પ્રમાણે અનુભવ મે ળવ્યા પછી મનમાં સુખ મેળવવા મથે છે. મનથી ઉપજતું સુબ ઇન્દ્રિયાથી મળતા સુખની અપેક્ષાએ વધારે નિત્ય છે, છતાં તે સુખના પણ અત આવે છે. તે સુખથી પણ ચેતના અ ંતે કટાળી જાય છે. કારણ કે માનસિક સુખ પણ બાહ્ય વસ્તુઓ ઉપર ઘણે ભાગે આધાર રાખે છે. પેાતે ત્રિદ્વાન થાય, લેખક થાય, છટાદાર ભાષણકતા થાય, તાપણ તેને અંતરમાં આનંદ મળતા નથી, લેાકેા તેની વિદ્વતાના વખાણ કરે, તેના ગ્રન્થાની પ્રશ'સા કરે, તેના ભાષણ સાં ભળી વાહવાહ બેલે, ત્યારેજ તેને આનંદ મળે છે. જયાં સુધી તે લેાકેાના ઉપર સુખને સારૂ આશા રાખે છે, ત્યાં. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધી તે સાચું સુખ મેળવવાના માર્ગથી દૂર છે, જોકે તે કે સમયે પ્રશંસા કરે, વળી અન્ય સમયે નિંદા પણ કરે, માટે લેકેની પ્રશંસા કે નિંદા ઉપર જ્યાં સુધી સુખ દુઃખને આધાર છે, ત્યાં સુધી ખરૂં માનસિક સુખ કદાપિ અનુભવવામાં આવે નહિ. આ પ્રમાણે જ્યારે ઇન્દ્રિયેના વિષયે તેમજ મનના વિષયેથી સુખ પામતે તે અટકે છે, ત્યારે તેની ચેતના તદ્દન અંતર્મુખ વળે છે. મન અને ઈ. ન્દ્રિયને બદલે આત્માભિમુખ થાય છે. આવી સ્થિતિએ જ્યારે તે પહોંચે છે, ત્યારે તે પોતાના ખરા સ્વરૂપમાં રમવાને તત્પર થાય છે, તે જ વખતે કર્મબંધ ઢીલા થવા માંડે છે. આત્મરમણતાથી કર્મ બંધાતા કેમ અટકે છે. તે આપણે વિચારીએ. જ્યારે આત્મા પિતાને નિષ્ક્રિય સ્વભાવ ભુલી જઈ, પરભાવમાં રમે છે; મન અને ઈન્દ્રિ દ્વારા થતાં કાર્યોમાં પતાપણું આરોપણ કરે છે, ત્યારે કર્મબંધ થાય છે. જેમ સુભટે લડે, અને તેમને વિજય પ્રાપ્ત થાય કે પરાભવ પ્રાપ્ત થાય, તેનું આરોપણ રાજાને કરવામાં આવે છે, તેવી રીતે ઈન્દ્રિયે અને મનદ્વારા થતાં કાર્યનું આપણ આત્માને કરાય છે. પણ આમા તે નિષ્કિય કિયારહિત છે. જ્યારે આ નિષ્ક્રિયપણાને અને નુભવ થાય છે. ત્યારે કમ બંધાતાં અટકી જાય છે. કર્મ બંધાવામાં મુખ્ય કારણ અવિવેક છે. ખરી રીતે આ મા પુદગલ ભાવને કરનાર કરાવનાર અથવા અનમેદનાર નથી; જેને એવું જ્ઞાન થયું છે તે કર્મ બંધથી કેવી રીતે અંધાય ! આવું જ્ઞાન ધરાવનાર મનુષ્યને નવાં કર્મ બંધાય For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ, અને ઉદયમાં આવેલાં અને આવતાં જતાં કમોને પુદ્ગલને આવિર્ભાવ જાણ સમભાવથી ભેગવી લેતાં વખત જતાં સર્વ કર્મને નાશ થઈ જાય અને તે જીવ પરમપદ અનુભવે. अवतरणम्----एकेनैव कारणेन मोक्षकार्य न भवति किन्तु पञ्चकारणानां सामानाधिकरण्येनैव मोक्षकार्य सिध्यतीत्याह । स्वभाव नियती कालस्तुर्यं कर्मेति कारणम् ॥ उद्यमः पञ्चमो ज्ञेय एतैः कार्यस्य सिद्धता ॥५८॥ टीका-स्वभावश्च नियतिश्च स्वभावनियती काल: चतुर्थारकादिः कर्म पुण्यानुबधि पुण्यमुद्यमो धर्मध्यानादि एतैः ઝાર: મોક્ષ કાર્ય સિદ્ધર્મવતિ || ૧૦ || અવતરણ—હવે જૈન શૈલિએ મનાયેલાં કોઈ પણ કાર્યનાં પંચ કારણેનું વર્ણન ગ્રંથકાર કહે છે. અર્થ–સ્વભાવ, નિયતિ, કાલ, ચશું કર્મ અને પચમ ઉદ્યમ. એ પાંચ કારણે વડે કાર્યની સિદ્ધતા થાય છે. પટ છે ભાવાર્થ-કાર્યને વાસ્તે કારણેની જરૂર છે. જે અનુકૂળ સાધને હેય તેજ સાધ્યની સિદ્ધિ થાય કેઈ પણ કાર્ય બરાબર રીતે સિદ્ધ થાય તે સારૂ પાંચ કારણેની જરૂર છે, એમ જૈન શાસ્ત્ર જણાવે છે તે પાંચ કારણે નીચે પ્રમાણે છે. (૧) For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વભાવ(૨) નિયતિ-નિશ્ચય-ભવિતવ્યતા (૩) કાલ. (૪) કમ અને (૫) ઉદ્યમ. આ પાંચ સામગ્રીની જરૂર છે. વસ્તુને સ્વભાવ ન હોય તે તે કેવી રીતે બની શકે ! જડ વસ્તુ ને જ્ઞાન એ સ્વભાવ નથી તે બીજા કારણે મળે તે પણ જડ વસ્તુમાં કદાપિ જ્ઞાન આવે નહિ. વળી કાર્ય સિદ્ધિ સારૂ ભવિતવ્યતાની જરૂર છે. જે ભવિતવ્યતા ન હોય તે, જે તેમ બનવાનું નિશ્ચિત ન હોય તે, કાંઈક પ્રતિકુળ કારણ વિનરૂપ થાય, અને તેથી કાર્યની સિદ્ધિ થતી અને ટકે, જેમ જેમ જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં ફળ પાકે છે, તેમ કાળ પણ મોક્ષને અનુકૂળ અથવા પ્રતિકુળ સંભવી શકે. કર્મ પ્રમાણે માણસને ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય છે બુદ્ધિ પ્રમાણે કાર્યની સિદ્ધિમાં કર્મને પણ જરૂરનું અંગ ગણવું જોઈએ. અને સૌથી અગત્યનું સાધન ઉદ્યમ છે. જે બધી સામગ્રી મળી હોય, પણ માણસ ઉઘમ ન કરે, પુરૂષાર્થ ન ખુવે તે વિજય કદાપિ પ્રાપ્ત થઈ શકે નહિ માટે આ પાંચે કારણે કાર્યની સિદ્ધિ અર્થે જરૂરનાં છે. જેટલા સાધનની ન્યૂનતા તેટલી સાધ્ય સિદ્ધિમાં ખામી એજ આ લેકને સાર છે. પ૮ છે अबतरणम्-केचित्कालेनैकेन हेतुना मुक्तिं मन्यन्ते तेषां मतनिरासार्थमाह ॥ સ્ટોરાક कथं कार्यस्य सिद्धिः स्यात् कालेनैकेन हेतुना ।। एकान्ततो हि मिथ्यात्वं विज्ञेयं सुविचक्षणैः ॥५९॥ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir टीका-एकेन कालेन हेतुना हेत्वन्तः पातिना कार्यसिद्धिः कथं स्यात् नहि सर्व शरीर कृत्यं हस्तेन निर्वर्तते, पश्चहेतुकं कार्य हठेनैकहेतु निवयं मन्यमानस्य मिथ्यात्वं सुविचक्षणैः स्याद्वादतत्त्वज्ञानकुशलैर्विज्ञेयं बोद्धव्यम् ॥ ५९॥ અવતરણ–એ મત કેટલાક ધરાવનારા છે કે યોગ્ય કાલ આવશે એટલે સર્વ સારાં વાનાં થશે, માટે ઉદ્ય મની શી જરૂર છે ? તેવા મતની અસત્યતા બતાવવાને ગ્રંથકાર કહે છે કે અર્થ –એકલા કાલરૂપ હેતુ વડે કાર્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? વિચક્ષણ પુરૂએ એકાંત કાળને માનનાર મતને મિથ્યાત્વ માનવું જોઈએ ૫૯ ભાવાર્થ-કાળ એ એક કારણ છે. પાંચમાનું એક છે. પણ જે મનુષ્યો એમ માને છે કે યોગ્ય કાલ આવશે એટલે સર્વ તેની મેળે થઈ જશે, તેવું માનનારા મોટી ભુલ કરે છે. ધારો કે કાળ અનુકૂળ છે, છતાં જે મનુષ્ય ઉદ્યમ ન કરે, તે શું કાલના મહાપથી કાર્ય સિદ્ધિ થઈ શકશે? કદાપિ નહિ તેમજ કાળના માહાયથી શું વ. સ્તુને સ્વભાવ બદલાઈ જશે ? કદાપિ નહિ. તેમજ માણસના કામમાં નહિ લખેલું હોય તે કાળ એકલે શું કરશે? આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે કાર્ય સિદ્ધિને વાતે એકલા કાળને હેતુભૂત માનનારાઓ એકાંતવાદી છે; અને સઘળા એકાંત વિચાર શ્રેણિની માફક તે વિચારશ્રેણિ પણ નયાભાસવાળી છે. કાળપણ જરૂરનું સાધન છે, પણ કાળ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६८ એજ સર્વસ્વ નથી, આ બાબત સ્યાદ્વાદશિલીના જાણકારોએ ગુરૂગમથી વિચારી લેવી, અથવા પાંચ કારણોની સકાય વાંચી સમજવી. अवतरणम्-पञ्चानामप्यनेकान्तनयेन हेतुतामभिधाय ते'वपि पुरुषार्थस्य मुख्यत्वमाह । __ श्लोकः पुरुषार्थः प्रकर्षण कर्त्तव्यो विबुधैर्जनैः ॥ दुर्लभमुद्यमं विद्धि सम्प्रति पञ्चमारके ॥६० ॥ टोका-विबुधैः पण्डितजनैः पुरुषार्थ उद्यमः प्रकर्षणातिशयेन कर्तव्यः पञ्चमारके सम्प्रत्यधुनोद्यमं दुर्लभं दुष्पापं जानीहि यतः। उद्यमेन हि सिध्यन्ति न कार्याणि मनोरथैः॥ न हि मुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ १ ॥ आलस्यं हि मनुष्याणां शरीरस्थोमहारिपुः ।। नास्त्युद्यमसमो बन्धुर्य कृत्वा नावसीदति ।। २॥ ६० ॥ અવતરણે—પાંચે કારણ કર્મસિદ્ધિ સારૂ જરૂરનાં છે, તેમાં પણ ઉદ્યમની મુખ્યતા છે એ બાબત હવે ગ્રન્થકાર પ્રબોધે છે. ' અર્થ-ડાહ્યા પુરૂએ વિશેષ પ્રકારે ઉદ્યમ કરે જોઈએ. આ પાંચમા આરામાં ઉઘમ દુર્લભ છે એમ सभन्ने ॥ १० ॥ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-જે કે પાંચે કારણે આવશ્યક છે, પણ તેમાં દેશ, ક્ષેત્ર, કાળ, અને ભાવના ભેદે કરીને ગુરૂરાજ કઈ અંગની પ્રાધ્યાનતા બતાવી શકે, અને બીજાને ગણ કહે તે તે નયવાદ પ્રમાણે ગ્ય છે. હાલના સમયમાં લેકે કર્મવાદી બહ બની ગયા છે. કર્મમાં લખ્યું હશે તેમ થશે, તેમાં આપણું શું ચાલે? અથવા તે તેઓ એમ પણ કહેતા અચકાતા નથી કે “ભાઈ આ પાંચમે આરે કઠીણ છે, તેમાં ધર્મ શી રીતે કરી શકાય ? ધર્મ ચાલણની પેઠે ચલાશે એવું શાસ્ત્રકારે કહી ગયા છે, માટે ઉદ્યમ કરીને શું પ્રજન?” આવા આવા અનેક જાતના ઉદ્ગારે લેકેનાં મુખમાંથી નીકળતા આપણે સાંભળીએ છીએ. અને તેથી તેઓ ઉદ્યમવાદને ભુલી ગયા છે. કર્મના કરનાર પણ આપણે હતા, અને તે કર્મને ફેરવી શકનાર પણ આપણે છીએ, અને ઉદ્યમથી તે કાર્ય થઈ શકે તેમ છે, આ બાબત તરફ તેઓ તદન દુર્લક્ષ કરે છે. કર્મને નિયમ યથાર્થ રીતે તેમના સમજવામાં આવેલ નથી. જે કે હાલ આપણે “ આપણું પૂર્વકૃત કર્મના બળથી ગમે તેવી સ્થિતિમાં મુકાયેલા હોઈએ, તે પણ આપણું ભવિષ્ય આપણા હાથમાં છે” એ સિદ્ધાંતને બંધ કરવાની ઘણી જરૂર છે. અને તેથી જ આ ગ્રન્થકાર બોધ આપે છે કે આ પાંચમા આરામાં ઉદ્યમ દુર્લભ છે. ઉદ્યમથી સર્વ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. કહ્યું છે કે ... धर्मोद्यमेन भव्यास्तु प्राप्नुवन्ति परंपदम् ગત વાર એ સર્મપરા છે ? .. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७० ઉદ્યમથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, મને રથ માત્રથી કાર્ય સિદ્ધ થતું નથી, સુતેલા સિંહના મુખમાં કંઈ મૃગે પ્રવેશ કરતા નથી; આલસ્ય શરીરમાં રહેલ મહાશત્રુ છે. ઉદ્યમ સમાન બંધુ નથી. ધર્મેદ્યમથી ભવ્ય પુરૂષ મોક્ષપદ મેળવે છે, માટે સર્વ કર્મને નાશ કરનાર ધર્મ ઘમ શ્રેષ્ઠ છે. अवतरणम्-पुरुषार्थप्रकर्षस्य कर्मग्रन्थिभेदनं कार्य तत्रापि गुर्वाज्ञायाः प्राधान्यं चाह ।। श्लोकः भिनत्ति कर्मणो ग्रन्थि, छिनत्ति सर्वसंशयान् ॥ गुर्वाज्ञया यतेत स्व, सम्यग् धर्मे सुखप्रदे ॥६१॥ टीका--उद्यमवान् पुरुषो ज्ञानावरणीयाद्यष्टकर्मणो ग्रन्थि भिनत्ति सर्व सशंयान् छिनत्ति छेदयति।अतः मुखपदे मोक्षफलके स्वस्य स्वकीयस्य, शुद्धस्वरूप धर्मे गुज्ञिया गुरुदर्शितेन पथा यतेत यत्नं कुर्यात् यतः गुरु आणाए मुरखपहो इति६ १ અવતરણુ–પુરૂષાર્થની સાથે ગુરૂ આજ્ઞાની પણ જરૂર છે એ બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે. અર્થ–પુરૂષાર્થ કર્મની ગ્રથિને તેડે છે, સર્વ સંશએને ટાળે છે, માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે પિતાને સુખ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપનારા રૂડા ધર્મમાં તેણે પ્રવર્તવું. . ૬૧ છે ભાવાર્થ—ઉદ્યમથી માણસ કેવાં કેવાં કાર્ય કરી શકે છે તે આ લેકમાં જણાવવામાં આવેલું છે. પ્રથમ કર્મની ગ્રન્થિ-કર્મના બંધ તે મનુષ્ય તેડી નાખે છે. આ મા પોતાના પુરુષાર્થ વડે કર્મને વિખેરી નાખે છે. આત્મા કર્મને કર્ત, ભેંકતા તેમજ સંહર્ત પણ છે. આશ્રવને કરનાર કર્તા છે, તેમજ નિરા અને છેવટે મોક્ષને કર્ત પણ આત્મા છે. જેવી રીતે આપણે તેને વાપરીએ તેવી રીતે તેને ઉપયોગ થઈ શકે. માટે આલેકમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને પુરૂષાર્થ, કરે. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનાર નિષ્કામ પુરૂષાર્થ કરે છે; અને તેથી પાપ કે પુણ્ય બંધાતા નથી. પાપ જેમ બંધનરૂપ છે, તેમ પુણ્ય પણ બંધનરૂપ છે. એક લોઢાની બેડી છે, એક સોનાની બેડી છે, પણ બન્ને બેડરૂપ છે, માટે તે બન્ને પ્રકારની બેડીથી મુકત થવાય તે ઉપાય આદરણીય છે. જો કે પ્રારંભના પગથીયામાં પુણ્ય આદેય છે; પણ આગળ જતાં તે પણ હેય છે, એમ વિચારવાનું છે. માટે નવાં કર્મ ન બંધાય તેમ નિસ્પૃહતાથી પ્રવર્તવું અને શુદ્ધ જ્ઞાનકિયાવડે પૂર્વનાં કર્મને સંહાર કરે,એટલે વખ ત જતાં સર્વ કર્મને અંત પુરૂષાર્થી પુરૂષ લાવી શકે છે. પુરૂષાર્થી બેસી રહેતું નથી, પણ ઉદ્યમ કરે છે; જ્ઞાન પ્રાપ્ત કરવા સર્વદા પ્રયત્નશીલ હોય છે, જે જે શંકા પડે તેનું ગુરૂગમવડે સમાધાન મેળવે છે. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७२ • પુસ્તકા અલાકી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વળી તે ધ્યાન કરે છે, અને ધ્યાનદ્વારા, સમાધિદ્વારા, આત્મરમણુતાદ્વારા વસ્તુનુ યથાર્થ સ્વરૂપ સમજે છે, તેજ વખતે તેના સ'શય ટળી જાય છે. આત્મામાં દરેક વસ્તુનુ તેના ગુણ પર્યાય સહિત પ્રતિબિ'બ પડે છે, તેથી આત્મજ્ઞાનીને કોઇપણ વસ્તુનુ જ્ઞાન મેળવવા ખાદ્ય વિષયેામાં ભમવુ પડતુ નથી તે અંતર્મુખ ષ્ટિવાળે છે, અને તરત જ તેની શંકા ટળી જાય છે. આ કેવી રીતે થાય છે તે તેના અનુભવીએ વધારે સારી રીતે સમજી શકે. પણ કર્મગ્રન્થી ભેદાય, સર્વ સ’રાયા ટળી જાય, તે માટે ગુરૂની આજ્ઞાનુસાર ધર્મમાં પ્રવૃત્ત થવું જરૂરનું છે. ધર્મ સુખને આપવાવાળા છે. આ સુખ તે મેક્ષ સુખ છે. મેક્ષ સુખ પણ ધર્મની સમ્યગ્ રીતે આરાધના કરવાથી મળી શકે છે તે પછી ઇંદ્રાદિકનાં સુખ તે મળી શકે તેમાં આશ્ચર્ય શુ? ગુરૂની આજ્ઞા એ શબ્દ એટલા માટે મુકવામાં આવેલા છે કે આત્મજ્ઞાનના વિકટમાર્ગમાં ગુરૂ અરાબર દોરી શકે છે. ગુરૂવિના તે માર્ગમાં અડચણ આવે ત્યારે શું કરવું તે સુઝતું નથી, અને પછી જીવ ગભરાય છે, અને એકાએક તે ઉચ્ચ અધિકાર પરથી પતિત થાય છે. માટે જો તેવા સમયે ગુરૂનુ' આલમન હોય તે તે બહુ જ ઉપયોગી નીવડે છે. अवतरणम् - - - केचिदेकान्तोद्यमवादिन उद्यमेनैव मुक्तिं मन्यमानाः तानुपालभते. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७३ श्लोकः न ह्येकोप्युद्यमः कार्ये, एकान्तेनैव कारणम् ॥ यथायोग्यं हि विज्ञेयम्, कारणं दुःखवारणम् ६२ ___टीका-कार्ये मुक्तिरूपकार्ये एकान्तेनोद्यम एवैकः कारणं नास्ति । अपि शब्दात् स्वभावादयोऽप्येकान्तकारणत्वेन निराकृता वेदितव्याः तदेव साधयति हि यस्मात्कारणात् दुःखवारणं कारणं यथायोग्यं विज्ञेयम् ।। ६२ ।। અવતરણ–ત્યારે શું ઉદ્યમ જ આદર અને બીજા કારણોને યાગ કરે, એવી શંકાનું નિરાકરણ કરતા ગ્રન્થકાર જણાવે છે કે – અર્થ–કાર્ય સિદ્ધિ અર્થે એકલે ઉદ્યમ પણ એકાન્તપણે કારણ નથી. દુઃખને નિવારનાર કારણ યથાયોગ્ય જાણી લેવું. દૂર છે ભાવાર્થ-ઉપરના કલેકમાં આપણે ઉદ્યમની વિશેષ પ્રશંસા કરી અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ઉદ્યમ જ પ્રધાન છે. એમ વિવેચન કર્યું તે ઉપરથી કદાચ કોઈ એમ માનવાને દોરાય કે ઉદ્યમ જ કારણ છે, અને બીજાં કારણે નિરર્થક છે, તે તેમ માનવું અયુકત છે, એમ જણવવાને ગ્રંથકાર લખે છે કે, એકલા ઉદ્યમને કારણપણે માનવે એ એકાન્તિક મત છે; અને તે સ્યાદ્વાદ અથવા અનેકાંતિક મત પ્રમાણે નયાભાસ યુક્ત છે. માટે ઉદ્યમ અને બીજા ચાર કારણે પણ કાર્ય સિદ્ધયર્થ જરૂરનાં છે. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રધાનતા આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે જેને આપવી હોય તેને આપીએ, પણ બીજાને પણ ગણ તરીકે કબુલ રાખવા જોઈએ. કેઈ વખત કર્મની પ્રધાનતા હોય તે બીજા ચારની ન્યૂનતા હેય; વળી કોઈક સમયે સ્વભાવનું પ્રાધાન્ય હોય તે બાકીનાં ચાર ગણપણે વર્તતાં હોય, પણ દરેક કાર્યમાં પાંચ કારણે અવશ્ય હોવાં જોઈએ, એ બાબત તે નિવિવાદિત રીતે સિદ્ધ છે. આ પાંચ કારણેના સંબંધમાં છેવટે ગ્રંથકાર એ અભિપ્રાય આપે છે કે જેથી દુઃખ અંત થાય તે કારણને પ્રાધાન્ય આપવું, પણ બીજાને સર્વથા અપલાપ ન કરવો બીજા ભલેને ૌણ રહે છે, તેમાં કાંઈ વાંધા જેવું નથી. પાંચ કારણે મળ્યા વિના કેઈ પણ કાર્ય થઈ શકે નહિ, એજ આ કલેકને સાર છે. __एवं पञ्चकारणानि विज्ञाय सम्यगुद्यमेन मुक्त्यर्थ जनसंसगत्यागपूर्वकमात्मा ज्ञातव्यस्तदाह ।। मुक्त्यर्थं त्यक्तलोकानां यतितव्यं हितैषिणाम् ॥ शुद्धासंख्यप्रदेशैश्च आत्मव्यक्तिर्यतो भवेत् ६३ ___टीका-मुक्त्यर्थम्-मोक्षार्थम् लोकसंसर्गविमुक्तानां मोक्षकदृष्टानां यतितव्यम् । तत्रात्मनो मुक्तिर्भवति तात्मव्यक्तिः દર્શઘેલાયામાહ સુદ્ધા પંચમહેરૌsઘર્થાતર્યતઃ - रणाद्भवेत् संसारावस्थायामात्मनोऽसंख्यप्रदेशाः कर्मलितत्वे For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७५ शुद्धस्तेन जीवस्य संसारानर्थपात आत्मप्रदेशेषु यावत्कर्म पंकस्य गंधोऽपि स्यात् तावन्नानर्थनिवृत्तिरितिभावः मुक्तावस्थायां तु आत्मनोऽसंख्य प्रदेशाः शुद्धाः सन्ति केचिन्नैयायि काय आत्मानं सर्वत्रव्यापकं मन्यन्ते तेषामयमभिप्रायः आत्मनो यदि संकोचविकाशशालित्वं मन्येत तदा सावयवत्वेनानित्यता स्यात् परं तन्न रोचते विद्वन्मनोभ्यस्तथाहि यद्यात्मनो व्यापकं स्वरूपं तदा स्वर्गादिगमनमसंभवि गमनं ह्येकत्रस्थितस्य दृश्यते । न तु व्यापकस्याकाशादेः किञ्च यद्यात्माव्यापक स्तदा स्वात्मवत् परात्मस्य सुख दुःखादिगुणान् कथं न विद्यासर्वात्मनो विद्यमानत्वात् केचिदात्मानमणुपरिमाणं सिद्धान्तयन्ति तेषामयमभिप्रायः यत्राघातेन मरणं स्यात् तानि मर्मस्थानानि परन्त्वन्यत्र मर्मस्थानेषु क्षतः प्राणी भैषज्यप्रतिकारेण जीवन्नपि दृश्यते । हृदयमर्मस्थाने वाहतो धन्वन्तरिणापि भैषयसहस्रेणापि जीवयितुं न पार्य्यत इति हृदयदेशे निष्टञ्जीवोs गुपरिमाण इति परमत्रापि मतेनैव दोषविनिर्मुक्तिस्तथाहि । यद्यणुपरिमाणको जीवस्तदा शरीरे यदेशेनावच्छेदेन विद्यते तत्रैवाघातवेदना | सुखवेदना वानुकुलसम्पर्कात्स्यान्न स्याच्च करचरणादिसतो जीव दुःखानुभविता दृश्यते तु प्रतिकुलेनानु कुलेन वा सर्वाङ्गीणस्पर्शेन दुःखं सुखं वानुभवत न ह श्यते च भिन्नशरीरे पतन्तीमापदं भुञ्जान इति मध्यमपरिमाणं ( शरीराविछिन्नपरिमाणमा )ह जैनाचार्याः पिपीलिका For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७६ शरीरं धारयंस्तत्परिमाणो हस्तिशरीरं धारयंस्तच्छरिरपरीमाण इति सङ्कोचविकाशशालिनं च पाहुः । ननु सङ्कोचविकाशित्वात्सावयवत्वाच्च पटादिवदनित्यता स्यादिति चेन्नात्मनोऽ रूपित्वाद् रूपिण्येव पटादौ सोचादिनाऽनित्यतावसरः किश्च पर्यायाथिकनयेनानित्यतापि जैनागमे स्वीकृतवान्यथा मनुष्य शरीरस्थस्य जीवस्य देवादिगतिर्दुर्लभेति सप्तभङ्गी सहस्रधा प्रयुञ्जानानां स्याद्वाादेनां नातिपरोक्षमिति सङ्केपः । अधिकदिसूणां तु विद्यन्ते सम्मतितकादयो ग्रन्थसागरास्ततोऽधिकमवसेयम् । અવતરણુ--આ પ્રમાણે પાંચ કારણે જાણી અને ઉદ્યમને પ્રાધાન્ય આપીને શું કરવું તે ગ્રંથકાર દશાવે છે. અર્થ––મુક્તિને અર્થે લેક સંસર્ગને ત્યાગ કર્યો છે એવા આત્મહિતાર્થીએ આત્માના શુદ્ધ અને અસંખ્ય પ્રદેશથી એવો પ્રત્ય કરે કે આત્માની વ્યક્તિ થાય આત્મગુણ પ્રકટ થાય છે ૬૩ ભાવાર્થ-–મુકિતને અર્થે પ્રથમ એ જરૂરનું છે કે જેમ બને તેમ સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ભાવ ઓછો કરો. વસ્તુઓના ત્યાગની સાથે વસ્તુ ઉપરથી મારાપણને ભાવ ત્યાગવા આત્મા હિતાર્થ એ પ્રત્યનશીળ થવું. બીજા શબ્દોમાં કહીયે તે અપરિગ્રહવૃત્તિ ધારણ કરવી, એ આત્મમાર્ગમાં અતિ જરૂરનું છે. જે મનુષ્ય બાહ્યથી વસ્તુમાત્રને ત્યાગ કરે છે, પણ અંતરથી તે વતુઓનું જ ધ્યાન ધર્યા કરે છે, તે મનુ ઢેગી છે. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७७ તેવા મનુષ્યે કષિ આત્મશ્રેય સાધી શકવા સમર્થ થતા નથી. માટે વસ્તુએની અસારતા સમજી તે પર વૈરાગ્ય ભાવ રાખવે. વળી કેટલાક એવા પણ મનુષ્યે માલૂમ પડે છે કે જેઓ વૈરાગ્યની માટી વાતેા કરે છે, પણ કાઈ પણ વસ્તુ ઉપરથી જરાપણ મમત્વ ભાવના ત્યાગ કરી શકતા નથી. સ્હેજ પણ ઇષ્ટ વસ્તુના વિયાગ થતાં અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં, તેમના મનમાં અનેક પ્રકારની ચિંતા પુરે છે. તેઓ મનની સ્થિરતા જાળવી શકતા નથી, અને ગાંડા મનુષ્યની માફક વર્તેછે; આવી વૈરાગ્યવૃત્તિ પણ અનુચિતછે. માટે બાહ્ય અને અતર ત્યાગ બન્નેની જરૂર છે. બાહ્ય ત્યાગ કરતાં પણ અંતર ત્યાગની વિશેષ આવશ્યકતા છે, એ આખત ભુલવી જોઇએ નહિ. આ પ્રમાણે જેને સ્થિતિ મેળવી છે, તેવા મનુષ્ય ખરેખરી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના માને માટે લાયક અધિકારી બને છે. જેનું મન વૈરાગ્ય ભાવનાથી રગિત છે, મનની સ્થિરતા પ્રમાણમાં વિશેષ જાળવી શકે છે, અને તેથી તે પેાતાનું આત્મબળ આચ્છાદિત ગુણોને પ્રગ ટ કરવામાં વાપરી શકે છે. મન સ્થિર અને શાંત હોય છે, ત્યારે તે નિર્મળ અને કત્લાલરહિત સરોવર તુલ્ય ભાસે છે; જેમ નિળ સરોવરમાં સૂર્યના પ્રકાશ પરિપૂર્ણ રીતે પડે છે, તેમ આવા વૈરાગ્ય ભાવનાના ખળથી શાંત થયેલા મનમાં આત્મ જયાતિને પ્રકાશ ખરાબર રીતે પડે છે. જેમ મનની વધારે નિમ્ળતા અને શાંતતા, તેમ આ ત્યાના વિશેષ પ્રકાશ પ્રગટ થવાના એ નિઃસ`શય છે, માટે - For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય ભાવના રાખવી, એક સ્થળે લખેલું છે કે વિરાટ થવો વેધ gવ મહેર: જેનામાં નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક જાગૃત થયેલ છે, જે જડ અને ચેતન વ. સ્તુ વચ્ચેનો ભેદ યથાર્થ સમજે છે, તે વિવેકી મનુષ્યમાં અનિત્ય અને જડ વસ્તુ પ્રતિ વૈરાગ્ય ભાવ પ્રકટે છે. અને વિરાગ્ય ભાવ હૃદયમાં જાગવાથી શું પરિણામ આવે છે, તે આપણે ઉપર વિચારી ગયા, માટે વિવેક અને વિરાગ્યથી મોટા ઉદયને આપનારૂં જ્ઞાન પ્રકટે છે એ વાત સત્ય ઠરે છે. તે જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આ રીતે વૈરાગ્યભાવનાને હૃદયમાં રાખવાથી, અને તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાથી આત્માના ગુણે પ્રકટ થાય છે. આત્માને દરેકે દરેક પ્રદેશ શુદ્ધ થાય તેવી રીતે ઉદ્યમ કરે એજ સાર છે. અવતરણ—માત્મનઃ કતિરાજનનતશતા વિચનૉનन्तपर्यायाश्च विद्यन्ते तदाह ।। ઋોઃ ज्ञात्वा प्रतिप्रदेशं च-शक्त्यानन्त्यं सदा सदा ॥ पर्यायानन्ततामात्मा-ज्ञेयो ध्येयश्च योगिभिः।।६४॥ टीका-आत्मनोऽसंख्यातप्रदेशेषु प्रत्येकंमदेशे सर्वस्मिन्काले शक्तीनामानन्यं, सस्मिन् काले च पर्यायानामानन्त्यम् । भवति तज्ज्ञात्वा योगिभिरात्मा ज्ञेयो ध्येयश्च अयं भावः यथा किश्चित्तृणादिपुद्गलद्रव्यमरण्ये स्थितं पान्थचरणवेधकारि भ. वति तदेव च गोमहिष्यादिभक्षितं क्षुधानिवर्तकं गोदुग्धपरिणतं For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७९ कफवर्धक महिषीदुग्धपरिणतं पित्तकारि पुनर्विष्टारूपेण परिणतं यदि नोदरान्निस्सार्यते तदा वायुवर्धकं निस्सारितं तु पुनःक्षेत्रेऽनोत्पत्तिनिवन्धनमित्येकस्मिन्नपि पुद्गलखण्डेऽनन्ताः शक्तयो विद्यन्ते किम्बहुना नैव जगति किमपि पुद्गलद्रव्यं दृष्टि पथमायाति यसवरूपं परिणन्तुं न शक्नोतीति । सबैरपि विचारशालिभिरनुभूतं-तथा प्रत्येकमात्मनदेशेऽनन्ताः शक्तयो व ति तथाहि-यथा पुरुपश्चक्षुः कनीनिकासम्बद्धरात्मप्रदेशैः क. ञ्चिहोनं दयादृष्ट्या पश्यन् पुण्यं बध्नाति कश्चित्तु करदृष्टया पश्यन् पापमयति शाताकृति मुनिमवलोकयन् कर्म निर्जरयति द्वेषबुद्धया महात्मानं पश्यन्ननन्तसंसारमहति स एव कालान्तरेण प्राप्तदिः सन् स्वदृष्ट्या कश्चिदरिद्रं चक्रवतिनं करोति, चक्र. वर्तिनं दरिद्रयतीति चक्षुः कनीनिकावच्छेदेन स्थितात्मप्रदेशा अनेकपरिणतिहेतवः तथैकोऽप्यनेकधा विद्वद्भिानुभूतः किंवहुना नैव विद्यते कश्चिदेवात्मप्रदेशो यत्रानन्ताः शक्तीरनुभवेन दर्शयितुं वयं न शक्तुम इति ज्ञास्यन्त्यध्यात्मरसवेत्तारो महात्मानः। ननु तत्र शुभाशुभाऽत्म परिणतिरेव कारणंनतुशुद्धात्मनदेशाः अन्यथा सिद्धा अपि पापं पुण्यं चार्जयेयुस्तत्रशुद्धात्मप्रदेश सत्या. दिति चेत्सत्यं न पापाधर्जने शुभाशुभात्मपरिणति कारणमिति को निषेधति, एक कार्य प्रत्यनेकेषां कारणत्वाकिंतु प्रत्येकात्मप्रदेशाकर्मसहिता अपि कारणामति मन्तव्यमन्यथाऽस्मानं वि. हाय शुभा शुभपरिणत्योरसत्वात् कथं कर्मबन्धे हेतुता स्यात् सि For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ द्धात्मप्रदेशानां तु शुभाशुभपरिणत्याभावान कर्मबन्धहेतुता । किश्च यैरात्मत्रदेशैरात्मा पश्यति तैरपि क्षयोपशमवशाच्छृणोति जिघ्रति चेति कर्ममलाडिन्तानामपि शक्तिबाहुल्यं प्रतीयते तार्ह सर्वकर्मणां क्षये तु क्षायिकभावलाभात् सवैरपि प्रदेशैस्सर्वदाऽन न्ताः शक्तीर्दधातीति कः शंकावकाशः इति मुधीभिर्विभावनीयम् । प्रत्येकमात्मप्रदेशेष्वनन्तज्ञानदर्शनचारित्रमुखदानलाभ भोगोपभोगवीर्याधनंतगुणशक्तीनां स्थितिस्तथाऽनन्तपर्यायाणां રસ્થિતિરિત ૬૪ || અવતરણ-આત્માના દરેક પ્રદેશમાં અનન્ત શકિત ઓ અને અનંત પર્યાયે રહેલા છે, તે બાબત હવે ગ્રંથ કાર બોધે છે. અર્થ––આત્માના દરેક પ્રદેશે શકિતઓનું અનંતપણું અને પયાનું અનંતપણું સર્વદા રહેલું છે, એમ જાણી ગિયાએ તેનું ધ્યાન કરવું. ૬૪ છે ભાવાર્થ-જૈન શાસ્ત્ર પ્રમાણે આત્માના અસંખ્ય પ્રદેશ છે. કોઈપણ પદાર્થને નિવિભાજ્ય ભાગ જે તે પહાથે સાથે સંબંધાયેલું હોય છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આવા આત્માના અસંખ્ય પ્રદેશ છે. આત્માના અસંખ્ય પ્રદેશ અરૂપી છે, પરમાણુઓ રૂપી છે. આત્માના પ્રદેશે તો પરમાણુ કરતાં પણ સૂમ અરૂપી હોવાથી અનિત્યતા વિગેરે દોને અવકાશ તેમનામાં રહેતું નથી. દરેક પ્રદેશમાં અને નંત શકિત રહેલી છે. એક યુગલના સ્કન્દમાં પણ અનેક શકિત રહેલી છે. દાખલા તરીકે એક ઘાસનું તણખલું જે પગમાં પેસી જાય તે પગમાં દુઃખ ઉત્પન કરે; For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ તે જે ગાય કે ભેંસ ખાય તે દુધ રૂપે પરિણમે, વળી તેને કેટલેક ભાગ વિષ્ટારૂપે પણ બદલાઈ જાય; વળી તે વિષ્ટા ક્ષેત્રમાં અનને ઉત્પન્ન કરવામાં કારણ ભૂત થાય. આવી રીતે એક પુદ્ગલ સ્કધમાં અનેકરૂપે પરિણામ પામવાની શકિત રહેલી છે, વિશેષતે શું, પણ એવો એક પણ પુદૂગલ દ્રવ્ય સ્કંધ આ જગતમાં વિદ્યમાન નથી કે જેનામાં દરેક પ્રકારની પિગલિક શક્તિ ધારણ કરવાનું સામર્થ્યન હેય. જે પુદગલમાં આટલી શક્તિ હોય તે પછી આત્મપ્રદેશમાં અનંત શક્તિ હોય તેમાં આશ્ચર્ય જેવું નથી. આત્માના દરેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર રહેલું છે. પણ આ સર્વ જેમ સૂર્ય વાદળથી આચ્છાદિત થાય, તેમ ઢંકાઈ ગયું છે. જેટલા પ્રમાણમાં વાદળ ખસતું જાય, તે પ્રમાણમાં સૂર્યને પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. તેજ રીતે જેટલુ કર્મ ઓછું થતું જાય, તેટલી આત્મજયંતિ પ્રકટ થતી જાય છે. આત્મામાં કાંઈ નવી શક્તિ મ્હારથી આ વતી નથી, શક્તિ તો ત્યાંની ત્યાંજ છે; ફકત તેને પ્રકટ કરવાને તેને આવરણ કરનારાં કારણે દૂર થાય તે પ્રયાસ કરવાની જરૂર છે. આત્માના દરેક પ્રદેશે આટલી બધી શક્તિ - હેલી છે, તે પછી સંપૂર્ણ આત્માની કેટલી બધી શક્તિ હશે, તેને ખ્યાલ લખવા કરતાં અનુભવનારને વધારે સારી રીતે આવી શકશે. આત્માની કેટલી બધી શકિત છે, તેને જે તમારે ખ્યાલ લાવ હોય, તે આળસુની માફક બેશી ન રહેતાં ઉદ્યમવન્ત થાઓ, તમે જેટલું કામ હાલ કરી શકે છે, તેના કરતાં જરા વિશેષ કાર્ય કરવાનું માથે લ્યા. તમારામાં તે કરવાનું સામર્થ્ય છે, એવી ભાવના ભાવે, અને For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ જરૂર તમે તે કાર્ય કરી શકશે. તમને તમારા આત્મખ ળમાં વિશ્વાસ આવશે. અને તમે બીજાં દુર્ધટ કાર્યા પણ ધીમે ધીમે કરી શકશેા. આ સિદ્ધાંત કેવળ હેતુ વગરને નથી, તે અનુભવમાં આણેલા મત છે, અને તમે પણ જે પ્રયત્ન કરે તે! તે તમારા અનુભવમાં આવી શકે. આ ત્માને કશું અશકય નથી. “ મારાથી શુ થશે.” એવા વિચારથી જો તમે કોઈ કાર્યના પ્રારંભ કરશે! તેા જરૂર તમે તેમાં નિષ્ફળતા મેળવશે. પણ આ કામ તે હું કરી શકીશ. હુ` તે જરૂર પરિપૂર્ણ કરીશ, એવી દૃઢભાવના રાખી જો તમે કાર્યને આરંભ કરશે તે નક્કી તમે તેમાં વિજય મેળવશે. કારણ કે તે ભાવનાથી તમારામાં રહેલી આત્મશક્તિ વિશેષ સ્ફુરે છે, અને બીજાને અજાયબ લાગે તેવાં કાર્યા તમે ઘણીજ ત્વરાથી અને સહેલાઇથી કરી શકે છે. ઘણી વાર આપણે કર્મ, અને કર્મની પ્રકૃતિ, અને તેના વિભાગે, સ્થિતિ, રસ વગેરે સાંભળીએ છીએ, ત્યારે આપણે નિરુત્સાહી બની જઈએ છીએ. આપણે ધા રીએ છીએ કે, આટલી બધી કર્મ વગણાને હું શી રીતે અંત આણી શકીશ? આટલુ બધુ દેવુ. મારાથી શી રીતે વળાશે ? પણ આ સ્થળે કર્મની પ્રકૃતિના સિદ્ધાંતના ઉપદે શકે શ્રાતાવગને જણાવવું જોઇએ કે કર્મ આટલું બધુ ભારે છે, છતાં આત્માના એક પ્રદેશમાં અનતી કર્મ વ ગંણાઓને સંહાર કરવાનું મળ રહેવુ છે. માટે જરા પણ ગભરાવું નહિં. કમને બાંધનાર આત્મા છે, તેમ છેડનાર પણ આત્મા છે. માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८३ ગળ વધવું, અને શુભ કાર્ય માટે ઉદ્યમ જરા પણ પડતે મુકવો નહિ. વળી આત્માને અનંત પર્યાય છે. આત્માની અનંત શક્તિઓ છે. દરેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનંત દર્શન, અનન્ત ચારિત્ર, અનન્ત સુખ, અનન્ત દાન, અનન્ત લાભ, અનન્ત ભેગોપભોગ, અનન્ત વીર્ય, વગેરે અનેક ગુણે છે. આમ હોવાથી જુદા જુદા ગુણરૂપે આત્મા પરિણામ પામે, તે આત્માના પર્યાયે કહેવાય છે, અનન્ત ગુણે હે વાથી આત્માના પર્યાય પણ અનંત છે. अवतरणम्-पूर्वोक्ता आत्मनोऽसंख्यातप्रदेशा प्रतिप्रदेशमनन्तज्ञानादयो विद्यन्ते ननु तर्हि प्रतिप्रदेशं विद्यमानानन्तज्ञानानां भिन्नोपयोगकारिता वाऽसंख्यातप्रदेशस्थानां संभूयानन्तज्ञानानामेकैवोपयोगकारितेति तदर्शयति ।। श्लोकः एकोसंख्यप्रदेशानामात्मेका चोपयोगिता ॥ अन्यथा ज्ञानभेदेन आत्मासंख्यत्वमापतेत् ॥६५॥ टीका-असंख्यातप्रदेशानां एक एवात्मा स्वामी । असंख्यप्रदेशा एवात्मान ह्यसंख्यप्रदेशेभ्यो भिन्न आत्मास्ति, । प्रदेशानामिति षष्ठी तु करचरणादीनामवयवानां एकं शरीरं स्वामीतिवत् नहि करचरणादिभ्यो भिन्नं शरीरमुपलभ्यते करचरणादय एव तु शरीरमिति । असंख्यप्रदेशीयज्ञानव्यक्तिरू. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पोपयोगिताऽऽत्मनः एकैव । अन्यथा प्रतिप्रदेशमुपयोगिता भेदेनाऽसंख्यातनदेशस्थितानां ज्ञानानां भिन्नभिन्नज्ञेयरूपकार्यका रित्वेनाऽत्मसंख्यत्वमापतेत् असंख्याता आत्मानः स्युः ६५ અવતરણ—આપણે ઉપરના લેકમાં વિચારી ગયા કે આત્માના અસંખ્ય પ્રદેશ છે, અને દરેક પ્રદેશે અનન્ત જ્ઞાન, અનત દર્શન વગેરે માલુમ પડે છે. હવે આ પ્રત્યેક પ્રદેશે વર્તતા અનન્ત જ્ઞાનનું જુદું જુદું ઉપગ જ્ઞાન આત્માને થાય કે અસંખ્ય પ્રદેશનું ભેગું મળીને એક ઉ. પગ જ્ઞાન આત્માને થાય, એ શંકાનું હવે ગ્રન્થકાર સ. માધાન કરતાં લખે છે કે – અર્થ—અસંખ્ય પ્રદેશને એકજ આત્મા છે, અને ઉપગ પણ એકજ છે. નહિ તે જ્ઞાન ભેદથી આત્માની અસંખ્યતા માનવી પડે. તે ૬પ છે ભાવાર્થ—અસંખ્ય પ્રદેશને સ્વામી આત્મા એક છે. અસંખ્ય પ્રદેશથી ભિન આત્મા જેવી કઈ વસ્તુ નથી. જેમ ચરણ, હસ્ત, કાન, નાક, આંખ, જીભ, ધડ, માથું વગેરે શરીરના સમગ્ર અવયવથી ભિન્ન શરીર જેવી વસ્તુ નથી, તેમ આત્મા પણ પ્રદેશથી જુદો નથી. જેમ પ્રજા તે જુદી જુદી વ્યક્તિઓના સમુદાય સિવા યની અલગ સંસ્થા નથી, તેજ રીતે આત્મા પણ આત્માના અસંખ્ય પ્રદેશના સમુદાય સિવાયની ભિન્ન વસ્તુ નથી જો કે આત્માને અસંખ્ય પ્રદેશ છે, છતાં તે પ્રદેશદ્વારા મળેલા જ્ઞાનને ઉપગ તે એક જ છે. આત્માના અસંખ્યા For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૧ ત પ્રદેશ ભેગા મળીને ઉપયોગ થાય છે. આત્માને એક જ સમયે અનંત વસ્તુને ઉપયોગ થઈ શકે છે. જે દરેક પ્રદેશને થતું જ્ઞાન ભિન્ન ભિન્ન કપીએ તે આત્માના અસં ખ્ય પ્રદેશ હોવાથી અને પ્રતિપ્રદેશને ઉપગ ભિન્ન ભિન્ન હરવાથી અસંખ્ય આત્મા થાય. માટે અસંખ્ય પ્રદે. શેને ભેગા મળી એક ઉપગ થાય છે, એ ઉપયોગમાં અનંત વસ્તુઓ ભાસે છે, પણ આત્મા તે એકજ છે. अवतरणम्-असंख्यप्रदेशैरेक एवात्माऽसंख्यप्रदेशानामुपयोगितेकैवेति कथनानन्तरं शुद्धप्रदेशानां स्वरूपं ब्रूते ॥ श्लोकः प्रदेशान्निर्मलानन्दान् ज्योतीरूपान सनातनान् ॥ शुद्धात्मनः प्रजानीहि, सुखं यत्रानुभूयते ॥६६॥ ___टीका-निर्मलान्-कर्मदोषरहितान् । आनन्दान् सुखैकस्वभावान् । ज्योतीरूपान् ज्ञानरूपान् । सनातनान् त्रिकालनाशरहितान् । शुद्धात्मनः प्रदेशान् सत्तातः जानीहि यत्रात्मनि रम्यमाणे मुखमनुभूयते योगिभिरिति शेषः ॥ ६६ ॥ . અવતરણ–આત્માના અસંખ્ય પ્રદેશ છે, અને તે છતાં અસંખ્ય પ્રદેશ ને મળી એક જ ઉપગ છે, એમ આપણે છેલ્લા બે શ્લેકમાં વર્ણવી ગયા, હવે આત્માના તે પ્રદેશનું સ્વરૂપ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે. અર્થ-શુદ્ધ આત્માના પ્રદેશને નિર્મળ, આનંદ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * સ્વભાવવાળા, જાતીરૂપ સનાતન જાણેા. ત્યાંજ (ચેગી. આથી ) સુખ અનુભવાય છે ! ૬૬ u ભાવાર્થ——આત્મા સ્વભાવે નિર્મળ છે, અને તેથી તેના પ્રદેશે પણ નિર્મળ છે. તે પ્રદેશેા કમ મળથી રહિત છે. આજે કહેવામાં આવ્યુ છે તે નિશ્ચય નયથી અપેક્ષાએ છે એ વાત વિસરવી જોઇતી નથી. વળી તે પ્રદેશે આનંદ સ્વભાવવાળા છે; ખરેખર આનંદરૂપ છે. તે પ્રદેશેામાં આનંદ આતપ્રેતરૂપે રહેલે છે. સ્વભાવ રમણતાનું સુખ અનુભવીયેનીજ જાણમાં આવે છે. સ બાહ્ય ઉપાધિઓની ચિંતાથી આત્મા જ્યારે મુક્ત થાય, અને સ્વસ્વરૂપમાં લીન થાય તે વખતે જે આનદ આત્મા અનુભવે તે શ બ્દથી કહી શકાય તેમ નથી. જેઓએ થાડ સમય પણ અંતર્મુખ મન તથા ઇન્દ્રિયોને વાળી, માનસિક સ્થિરતાનુ સુખ ભાગળ્યુ છે, તેને આત્માના આનંદ સ્વરૂપની સ્હેજ ઝાંખી આવી શકે. આપણે બાહ્ય વિષયમાં આપણા મન તથા ઈન્દ્રિયાને એટલાં બધાં રોકીએ છીએ કે આમ મનને સ્થિર કરવાના અને અંતર્મુખ બનાવવાને આપણને જરાપણ પ્રસંગ મળતા, નથી, તેથી આત્મા આનંદસ્વરૂપી છે, એવુ' આપણને ભાગ્યેજ ભાન થાય છે, પણ ચેાગીએ જે. આએ પાતાના ચિત્તને નિરીક્ષુ છે તે તેના આસ્વાદ લેઇ શકે છે. વળી તે પ્રદેશેા જાતીરૂપ છે તે જાતે પ્રકાશે છે, અને સ વસ્તુઓને પ્રકાશિત કરે છે. તેમની જ્યાતિ ની જ્યેાતિ કરતાં પણ વિશેષ છે. રમાં લખેલું છે કેઃ— ભક્તામ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૭ सूर्यातिशायी महिमास मुनीन्द्र लोके । હે મુનીન્દ્ર! તમારે મહિમા સૂર્ય કરતાં પણ અધિક છે, તે પ્રદેશ વળી સનાતન છે, એટલે ત્રણે કાળમાં નિત્ય છે. ભૂતકાળમાં, ભવિષ્ય કાળમાં અને વર્તમાન ત્રણે કાળમાં તે પ્રદેશ પિતાની એક સરખી સ્થિતિ જાળવી શકે છે. સર્વ પિગલિક વસ્તુઓને કાળની અસર લાગે છે, પણ તે આત્મ પ્રદેશને લાગતી નથી, માટે તે અવિનશ્વર છે. એવા પ્રદેશેવાળે આત્મા છે; એમ વિચારવું જોઈએ. વળી તે આત્મપ્રદેશોમાં રમનાર અવ્યાબાધ સુખ ભેગવે છે. પણ તે પ્રદેશમાં કોણ રમી શકે ? જેણે ઇન્દ્રિયે તથા મનને વશ કર્યો છે, અને જેને આત્મા સિવાયની અન્ય વસ્તુઓની અસારતા તથા અનિત્યના અનુભવી છે, તે મ. નુષ્ય આત્માભિમુખી થાય છે, અને તેજ તે સુખને ભે તા થાય છે. ખાખરમાં સુખ માનનારી ખીસકેલી સાકરને સ્વાદ જેમ સમજી ન શકે, તેમ ઈન્દ્રિયેના વિષયમાંજ રાચી માચી રહેલા છે. આ અધ્યાત્મ રસને અ. નુભવ કરી શકવા સમર્થ થતા નથી. કેવળગીઓજ તેને અનુભવ લે છે, તેઓ પણ શબ્દદ્વારા દર્શાવી શકતા નથી. કારણ કે તે સ્વરૂપને સાક્ષાત્કાર કરાવવાને પુરતા શબ્દો આપણી વાણીમાં મળતા નથી. એ ૬૬ છે अवतरणम्-आत्मनः स्वरूप विषय भेदं च प्रतिपादयति श्लोक कुलकम् आत्माऽस्पर्यः कथं स्पर्यः अग्राह्यो ग्राह्यतां कथं. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ प्राप्नोतीति विचार्यः सःचेतनो योगिभिर्धिया ६७ गन्धातीतः स आत्मापि गन्धं जानाति ज्ञानतः। रसातीतः स आत्मापि, रसं जानाति ज्ञानतः ६८ स्पर्शातीतःस आत्माऽपि, स्पर्श जानाति ज्ञानतः। वर्णातीतःस आत्माऽपि वर्णं जानाति ज्ञानतः ६९ पुण्यातीतस्स आत्मापि पुण्यं जानाति ज्ञानतः। पापातीतस्त आत्मापि पापं जानाति ज्ञानतः७० - टीका-निश्चयनयेनाऽत्माऽस्पीः कथं तेन नयेन स्पष्टुम् योग्यो भवति । पुनः सोऽग्राह्य इन्द्रियाविषयः कथमिन्द्रियविषयतां बजेदिति बुद्धया योगिभिरात्मा विचारयितुं योग्यः ।। स आत्मा गन्धातीतः किन्तु ज्ञानतो गंधं जानाति । स आत्मा रसातीतः किन्तु ज्ञानतो रसं जानाति । स आत्मा स्पर्शातीतः किन्तु ज्ञानतः स्पर्श जानाति । स आत्मा वर्णातीतः किन्तु ज्ञानतो वर्ण जानाति । स आत्मा संसारावस्थायां शुद्धनिश्चयनयेन विचार्यमाणः पुण्यातीतः किन्तु ज्ञानतः पुण्यं जानाति स आत्मा संसारावस्थायां शुद्धनिश्चयनयेन विचार्यमाणः 'पापातीतः किन्तु ज्ञानतः पापं जानाति ॥ ६७ ॥ ६८ ॥ ॥ ६९ ॥ ७० ॥ અવતરણુ–પાંચે ઈન્દ્રિય અથવા મનથી શું આ. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८९ ત્મા જાણી શકાય કે કેમ તે આખત ગ્રંથકાર હવે ચાર Àાકના કુલકથી જણાવે છે. અર્થ—આત્મા અપર્ચ છે, તે તેને સ્પર્શ કેવી રીતે થઇ શકે ? આત્મા અગ્રાહ્ય છે, તે તે કેવી રીતે ગ્ર હણ થઇ શકે? એવા આત્મા યાગીએએ બુદ્ધિવડે વિચા રવા ચૈગ્ય છે. આત્મા ગન્ધની પેલી પાર છે છતાં જ્ઞાનથી ગન્ધને જાણે છે. આત્મા રસની પેલીપાર છે, છતાં જ્ઞાનથી રસને જાણે છે. આત્મા સ્પર્શની પેલીયાર છે, છતાં આ મા પને જ્ઞાનથી જાણે છે, આત્મા વણુની પેન્નીપાર છે; છતાં આત્મા જ્ઞાનથી વર્ણને જાણે છે. આત્મા પુણ્યની પેલીપાર છે, છતાં જ્ઞાનથી આત્મા પુણ્યને જાણે છે, આ મા પાપની પેલીપાર છે, છતાં આત્મા જ્ઞાનથી પાપને જાણે છે. ૫ ૬૭ ૭૦ ॥ ભાવાર્થ-આત્મા સ્પર્શ, ગન્ધ, રસ, અને વની પેલીપાર છે, એટલે ઇન્દ્રિયવડે તે ગ્રતુણુ થઈ શકાય તેમ નથી; તેમજ તેનામાં આ ગુણ પણ નથી. આત્માને કાઇ પણ પ્રકારના સ્પર્શ નથી, તેમ આત્માને કોઇ પ્રકારને રસ નથી. આત્માને ગન્ધ નથી, તેમ તેને વધુ પણ નથી. આવા આત્મા ચેગિઓએ વિચારવા યોગ્ય છે, ચેાગીઓએ ધ્યાન કરવા ચાગ્ય છે, સ્પર્શ, રસ, ગંધ, વણુ, વગેરે પુદ્ગ લના મા છે, આત્મા પુદ્ગલથી તદ્દન ભિન્ન પ્રકારનુ દ્રવ્ય હાવાથી આ પુદ્ગલના ગુણે, આત્માને લાગુ પડતા નથી, આત્માના ગુણ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९० -સુખ, અનંત વીર્ય વગેરે છે. આ લેકમાં જણાવેલા વિ. ચારે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ઈન્દ્રિવિડે બાહ્ય શે ધવાથી આત્માને અનુભવ કદાપિ થવાનું નથી. જે છે તે અંતરમાં છે, માટે ઈન્દિને અંતર્મુખ વાળી, તથા મનને -સંયમમાં લાવી, જે અંતરમાં શોધવામાં આવે છે તે ત્યાં જડી શકે. નહિ તે બહિર વિષયમાં ભટકવાથી કદાપિ આત્મતત્વની પ્રાપ્તિ થવાની નથી. તે રીતે ભૂતકાળમાં કઈ કરી શકયું નથી, અને ભવિષ્યમાં કેઈ કરી શકશે નહિ. આ સાથે ગ્રન્થકાર એક બાબત જણાવે છે જે ઘણી અને ગત્યની છે, અને તે એ છે કે આત્મા ઇન્દ્રિયના ધમે ૨ હિત છે, છતાં ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે પ્રાપ્ત કરવાની તેનામાં શક્તિ છે, અને તે શક્તિ આત્મજ્ઞાનની છે. આત્મજ્ઞાનધારા આત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જાણી શકે છે. જૈનધર્મ સંબંધી પોતે ભાષણ કરેલું છે તેમાં વિદુષી એની બીસટ લખે છે કે “મુક્ત આત્મા એ ઈદ્રિય રહિત, પણ ઈન્દ્રિય શક્તિ સહિત હોય છે” આને અર્થ એ જ છે કે જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે એવા મુકતામાઓને શરીર નહિ એટલે પંચેન્દ્રિયે હોતી નથી, પણ ઇન્દ્રિય દ્વારા જે જે જાણી શકતા હતા, તે સર્વસ થવાથી કેવલ જ્ઞાનથી સર્વ જાણી શકે છે. કેવળ જ્ઞાનમાં પંચ ઈનિદ્રનું જ્ઞાન સમાઈ જાય છે, તેથી તેઓ ઈન્દ્રિયાતીત કહેવાય છે. એમનું સ્વરૂપ આપણને લા. ગેલી ઈન્દ્રિયોથી પણ જાણી શકાય નહીં. વળી આમા પુણ્ય અને પાપની પેલી પાર છે, એટલે પુણ્ય અને પાપ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માને અસર કરી શકવા સમર્થ થતા નથી. આ શુદ્ધ નિશ્ચયનયથી આત્મસંબંધમાં લખાયેલું છે, જ્યાં સુધી આત્મા પરમાત્મ પદ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પુણ્ય પાપના ઝપાટામાં તે આવે છે, પણ જ્યારથી આમ જ્ઞાન થયું, અને પુષમાંથી સુવાસ પુરે તેમ દરેક પ્રવૃત્તિ આત્મા નિકામ બુદ્ધિથી કરતે થયે, ત્યારથી પુણ્ય અને પાપ આમા ઉપર પોતાની સત્તા ચલાવતા બંધ થયા, એમ મા નવું જોઈએ. શુભ ફળની ઈચ્છાથી કરેલા સારા કામથી પુણ્ય બંધાય છે, અને અશુભ અથવા નિન્દ પરિણામથી પાપ બંધાય છે. પણ જે મનુષ્ય ફળની ઈચ્છા વિના કાર્ય કરે છે; ઉદયમાં આવેલા શુભાશુભ સંજોગો સમભાવે વેદી (ભેગવી) લે છે, અને અહનિશ સ્વસ્વભાવમાં રમણતા કરે છે, તે પુણ્ય પાપથી મુકત થાય છે. તે સારી પેઠે સમજે છે કે પાપ એ લોહની બે છે, અને પુણ્ય એ સુવર્ણની બેડી છે, પણ બને બેડી તે છે, માટે તે એકે બેડીમાં બંધાવા માગતું નથી, અને તેથી હરેક કાર્ય એ હિક કે પારેલેકિક સુખની અભિલાષા વિના કરે છે, એ દયિક યુગે તે દરેક કામ કરે છે; ઉદયમાં આવેલું છે, માટે તે કર્મ કરે છે, પણ તેમાં જરા માત્ર પણ હર્ષ શેક ધરતો નથી; સુખ દુઃખમાં ઉદાસીન વૃત્તિ રાખે છે, અને આ રીતે પુણ્ય પાપના બંધનમાંથી સદાને માટે મુક્ત થાય છે. આ રીતે પુણ્ય પાપથી મુક્ત થવા છતાં પણ અને પાપ શું છે તે તે આત્મા યથાર્થ રીતે જ્ઞાનવડે જાણ છે. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९२ કોઇના મનમાં એવી શ થાય છે કે જયાં પાંચે ઇન્દ્રયાના વિષયે નહિં, પુણ્ય નહિ, પાપ નહિ, તે ત્યાં કેવી સ્થિતિ હશે? તે તે શુન્યાવસ્થા હશે, અથવા તે પથર જેવી જડ અવસ્થા હશે. આવી શકાના સમાધાન અર્થ આ Àાકમાં વારવાર કહેવામાં આવ્યું છે કે મુકત જીવા સંપૂર્ણ જ્ઞાની હોય છે; તેઓ સત્ર ખાખતા ખરાખર જાણે છે, અને ઇન્દ્રિયાના વિષયે ભેગવતાં ઉત્પન્ન થતાં દુઃખનો અનુભવ કર્યા સિવાય, અથવા પાપ પુણ્યમાં લેપાયા સિવાય ઇન્દ્રિયાથી મળતુ' જ્ઞાન અને પાપ પુણ્ય જાણી શકે છે. આપણે બધા ઇન્દ્રિયાના વિષયામાં એટલા બધા લુબ્ધ થઇ ગયેલા છીએ કે આવી ઉચ્ચ સ્થિતિમાં શું સુખ આનંદ કે ઉચ્ચતા હશે, તેને આપણને ખ્યાલ આવી શકતા નથી. પણ જો તેને કાંઇ પણ આસ્વાદ લેવાની - કંઠા હાય તે તે રસ્તે ચાલવાના પ્રયત્ન કરવા જોઇએ, અને તેને વાસ્તે ઇન્દ્રિયજય, દેહાધ્યાસના ત્યાગ અનેમનેાનિગ્રહું સરલ માર્ગ છે. આ ત્રણ ખાખતા ધ્યાનમાં રાખી જેમનુષ્ય એક બે માસ સુધી પણ ખરા અંતઃકરણથી કરશે, તે આત્મજ્ઞાનીઓને જે સુખ મળે છે તે સુખ સમુ દ્રતુ' એકાદ બિન્દુ મેળવવા ભાગ્યશાળી થશે, પણ જો હિ સ્મૃત નહિં હારતાં ઉદ્યમ જારૂ રાખશે તે વિશેષ વિશેષ અનુભવ થશે, અને છેવટે પોતે પણ આત્મજ્ઞાની થશે. આ ગળ શું કરવું તે કહેવાની જરૂર નથી, તેતે તે જાણવાની ઈચ્છાવાળાને સ્વયમેવ જણાઇ જશે, પણ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રયત્ન For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ अवतरणम्-आत्माऽन्यपदार्थान ज्ञानेन जानाति किंवन्य द्रव्याण्यात्मानं न जानति तत्स्पष्टयति ટો अन्यान ज्ञानेन जानाति आत्मा सर्वार्थसाधकः अन्यः कोऽपि न जानाति आत्मानमिति निश्चयः ___टीका-सर्वार्थसाधकः-स्वकीयानन्तगुणनिवर्तक आत्मान्यान धर्मास्तिकायादीननन्तपर्यायसहितान् ज्ञानेन जानातिसाक्षातकरोति । आत्मद्रव्यभिन्नोऽन्यः कोपि पदार्थ आत्मानं ન જાનાતિ નિશા સિદ્ધાઃ || ૭ | અવતરણ--આત્મા અન્ય દ્રવ્યોને જાણે છે, પણ અન્ય દ્રવ્ય આત્માને જાણતા નથી, તે બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે. અર્થ–સવ અને સાધવાવાળો આત્મા અન્ય દ્રવ્ય ને જાણે છે, પણ અન્ય કોઈ પણ દ્રવ્ય આત્માને જાણતું નથી; એજ નિશ્ચય સિદ્ધાન્ત છે. જે ૭૧ છે ભાવાથ–આત્મા સર્વ અર્થને સાધવાવાળો છે. આમામાં સર્વ પ્રકારના પુરૂષાર્થ સાધવાનું સામર્થ્ય રહેલું છે. આત્મા જ્ઞાનસ્વરૂપી હોવાથી કેવલ આમાજ બીજાં દ્રને તેમજ પિતાને જાણવાની શક્તિ ધરાવે છે બીજા બધાં દ્રવ્ય કરતાં આત્માની ભિન્નતા મુખ્યત્વે જ્ઞાનને For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९४ લીધે છે. જ્ઞાન વડે તે સવ દ્રવ્યને જાણી શકે છે, ખીજા બધાં દ્રવ્ય જ્ઞેય ( જાણવાયેાગ્ય ) છે. પણ તેમનામાં શ્રીજાને જાણવાના ધમ રહેલા નથી. માટે જ્ઞાન એજ આ ભાનુ વ્યાવર્તક લક્ષણ છે. આત્મા જગત્ના સર્વ પદાર્થને તેમના ગુણ પર્યાય સહિત જાણે છે, તેમજ પેાતાને પણ જાણી શકે છે, ત્યારે ખીજા દ્રવ્ય પેાતાને કે પરને જાણુવાસ્તુ ખિલકુલ સામર્થ્ય ધરાવતા નથી. માટે આત્મા બીજા દ્રવ્ય કરતાં ભિન્ન છે, એ વિચારવું જરૂરનું છે. કેવળ વિ ચારીને બેસી ન રહેતાં તેને અનુભવવાના પ્રયત્ન કરવા. આવા જડ અને ચેતનના ભેદ જેના જાણવામાં યથાર્થ રીતે આવ્યે તે માણુસ કદાપિ અન્યાયમાર્ગે એક પગલું પણ ભરે નહિ. આત્માનાસ્વાભાવિક ગુણેા જેથી અંધકારમાં પડે તેવું હલકુ કામ કરવા તે કદાપિ દોરવાય નહિ. જગતની હરેક વસ્તુના ભોગ આપવા પડે તે તે આપે, પણ જેથી આત્મગુણા પ્રકટ થાય તેવાજ મનથી ઉદ્યમ તે સદા રાખ્યાં કરે, આવા મનુષ્ય ખરા જ્ઞાની કહી શકાય. એવા પુરૂષ વિષેજ કહ્યું છે કેઃ— જાણ્યું તેા તેનું ભલુ, મેહે નવિ લેપાય, સુખ દુઃખ આવે જીવને, હું શાક નિવ થાય, માટે પુદ્ગલના સ્વભાવ વિચારી સુખ દુઃખમાં હર્ષ શાક ન ધરતાં આત્માની સ્થિરતા રહે, તેવી રીતે વર્તન રાખવુ' એજ લાભકારી માર્ગ છે. अवतरणम् — कथमिति चेद्र युक्तिमाह. For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९५ श्लोकः ज्ञेयं सर्वं जगज्ज्ञाता आत्मा चैतन्यतः स्वयम् । वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि भासनम् ॥ ७२ ॥ टीका -- आत्मभिन्नं सर्व जगद् ज्ञेयमेव । तत्र न ज्ञातृत्व - मत आत्मानं न जानातीत्यर्थ आत्मा तु ज्ञानशक्तितः स्वयं ज्ञाता न ह्यात्मनो ज्ञानेऽन्यापेक्षताऽस्ति । आत्मनि ज्ञेयत्वज्ञातृत्वमुभयधर्म सम्पन्नत्वादात्मैव सर्ववस्तूनां ज्ञाता पुनः स्वज्ञानज्ञेयश्व तत्र भासक्तौ दृष्टान्तमाह । यथा वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि सर्वेषां वस्तनां भासनम् । नहि तत्र दर्पणमतिबिंत्रनवत् प्रतिविम्बनं पौगलिकमिति विशेषः || ७२ ॥ અવતરણ——ઉપર જણાવેલા સિદ્ધાન્તને સમર્થન કરતા ગ્રંથકાર લખે છે કે- અર્થ—સકલ જગત્ જ્ઞેય ( જાણવા ચેાગ્ય) છે અને તેના જાણકાર ( માતા) આત્મા ચૈતન્યને લીધે છે, જેવી રીતે દૃણુમાં વસ્તુએના ભાસ પડે છે, તેવી રીતે આત્મામાં ભાસ પડે છે. I! ૭૨ ॥ ભાવાર્થ—સકલ જગના પદાથે જાણવા ચાગ્ય છે; અને આત્મા પોતાની ચેતનકિત-જ્ઞાનખળવડે તે સર્વ પદાર્થો ને જાણી શકે છે. જે આમ હાય તેા પછી આપણુને કેમ કેવળ જ્ઞાન થતું નથી ? એવી રા'કા કાઇના મનમાં સ્વાભાવિક રીતે સ્ફુર્યા વિના રહેશે નહિ. તે તેના For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રત્યુત્તર રૂપે જણાવવું જરૂરનું છે કે આત્મા જ્યારે નિ ર્મળ થાય ત્યારે તેની આ શકિત પ્રકાશી નીકળે છે. જેમ સૂર્યથી સર્વ પદાર્થ જોઈ શકાય, પણ જે વાદળ આવ્યું હોય તે આપણે વસ્તુઓને બરાબર નિહાળી શકતા નથી. સૂય તે તેની મેળે પ્રકાશ્યા જ કરે છે, પણ વાદળ આપણને અંતરાય રૂપ થાય છે; તેમ આ સ્થળે પણ આત્મામાં તે સર્વ પદાથે જાણવાની શકિત રહેલી છે, પણ કમ આપણને અંતરાય રૂપ થાય છે. અને તેથી સર્વ વસ્તુઓનું જ્ઞાન આત્માને થતું નથી. તે પછી એ પ્રશ્ન આપણા આગળ ખડો થાય છે કે આ કર્મને શી રીતે તોડવાં કે આ ત્મપ્રકાશને કોઈ પણ પ્રકારનું વિન આવે નહિ. એ પ્રશ્ન અતિ અગત્યને છે, અને તેને આપણે અત્રે વિચાર કરીશું. આ કાર્યને વાતે મનની નિર્મળતાની જરૂર છે. અને મને નની નિર્મળતા મેળવવાને ઈન્દ્રિયોના વિકારેને મમત્વ ભાવ ત્યાગ જોઈએ, તેની સાથે મનની અંદર ઉઠતા અનેક વિકારે અને તરંગ ઉપર જય મેળવી તેમને મનમાંથી દૂર ખસેડવા જોઈએ. આથી મન શાંત અને શુદ્ધ બનશે. આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી આત્મધ્યાન કરવું જરૂરનું છે, આત્મા પર મનને સ્થિર કરવાથી કર્મવર્ગણાઓ સ્વયમેવ ખરવા માંડે છે, અને આમ પ્રકાશ વિશેષ વિશેષ કુરવા માંડે છે. આમ ઉત્તરોત્તર આગળ વધતાં સર્વ કર્મ રજકણે દૂર ખસી જાય છે, અને મન શુદ્ધ અને નિર્મળ બને છે, તે વખતે આત્માને પ્રકાશ યથાર્થ થાય છે. શાંત અને નિર્મળ સરોવર પર સૂર્યને પ્રકાશ બરાબર પડે છે, તેમ આ વિ. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९७ કારા રહિત અને શુદ્ધ બનેલા માનસિક સરેવર પર આ આત્મ સૂર્ય ખાખર પ્રકાશે છે. અને સવ વસ્તુઓનુ જ્ઞાન આપણને થાય છે. આત્મા તે સ્વભાવે જ્ઞાનમય છે. તેના પ્રકા શમાં જે કર્મ વાદળ આવેલું હતુ, તે ખરી પડતાં આત્મ પ્રકાશ પ્રકટે છે. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથના માઁગલા ચરણમાંજ લખેલુ છે કે “ દર્પણની માફક જેમાં સકલ પદાર્થ સમૂહનુ* પેાતાના અધા પાયે સહિત પ્રતિમખ પડે છે તે આત્મ જાતિ જયવંતી થાઓ ’ દર્પણ આગળ જે જે વસ્તુ ધરવામાં આવે તેનું તેમાં પ્ર તિબિબ પડે છે. જે પ્રમાણમાં દર્પણના કાચ નિર્મળ તે પ્રમાણમાં તે પદાર્થનું પ્રતિબિંબ વધારે સારૂં પડે છે; તેજ રીતે જે પ્રમાણમાં આત્મા નિર્મળ થયેલે હાય છે, તે પ્ર. માણુમાં પદાર્થાનુ પ્રતિબિંબ તેમાં પડે છે. જો આત્મા ત દ્દન નિર્મળ બનેલે! હાય છે, તેા જગતના બધા પદાર્થાનુ પ્રતિબિંબ ( ભાસ) તેમાં પડે છે. સત્ર વસ્તુ હસ્તામલકવત્ જ્ઞાનીને થાય છે. સઘળી વસ્તુઓનુ જ્ઞાન મેળવવાને આદ્યથી પ્રયત્ન કરવાને બદલે તેણે એવું સ્વરૂપ ખીલવ્યું છે કે જે સ્વરૂપ વડે તે જાણવા યોગ્ય સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન મેળવી શકે છે. વળી ઉપરના લેાકમાં સહે જણાવ્યું હતું; છતાં જણાવવું જરૂરનુ` છે કે કે આત્મા આ પ્રમાણે બીજા દ્રવ્ય ને જાણવાનું મળ ધરાવે છે એટલું જ નહિ પણ પેાતાનુ સ્વરૂપ પણ જાણવાનું સામર્થ્ય તેનામાં છે. આ સ્વરૂપ શ દેથી સમજી શકાય તેમ નથી. અનુભવ કરનાર યાંગી For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને જ તેનું રહસ્ય બરાબર જણાય. - अवतरणम्-सर्वपदार्थावभासने चेतने ज्ञातृत्वरूपासाधारणधर्ममुक्त्वाऽऽत्मनः नित्यत्वं साधयति. श्लोकः ज्ञाताशक्तितः सर्वपदार्थो ज्ञायते ध्रुवम् । नित्यत्वादात्मनःपूर्वजन्मनो ज्ञातृशक्तिता ७३ टोका-सर्वोपि पदार्थः स्थावरजंगमात्मक आत्मनो ज्ञातृताशक्तित एव ध्रुवं ज्ञायते न कदाचिदपि ज्ञानशक्तेरत्यन्ता भावः सा च ज्ञानशक्तिरनाद्यपर्यवसाना कुत इति चेत्तदाह आत्मनो नित्यत्वादिति नन्वात्मनो नित्यत्वमेव कथं निरधारीत्यत आह यतः पूर्वजन्मनाजन्मान्तरसम्बन्धिनी ज्ञातृशक्तिता नुभूयते अयं भावः कतिचिजना अमुकग्रामेऽहमजनिषि तन्नामा में ब्राह्मणः पिता तत्रैव ग्रामे मातापि तन्नान्ना मामाह्वयन्ती स्मर्यते नैव धनिकपुत्रो भूत्वा शुष्कानमनामीत्याद्याचक्षाणो ममोद्वाहः पाटलिपुत्रनगरे जातस्तन्नाम्नी मे भातत्रोद्याने च स्वीयवयस्यैः सह क्रीडितं ममासीदिति 'विशेषवृत्तं दृश्यते लब्धजातिस्मरणो दद्यापि तनैवात्मनो नित्यत्वमन्तरेण युज्यत इति नित्य एवात्मेति मन्तव्यम् । ननु केचित्तु यथागुडादिद्रव्यसमुदायेन मादकशक्तिरेका सर्वद्रव्यविलक्षणा प्रादुर्भवति तथा शुक्रशोणितादिष्वविद्यमानाप्या. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९९ त्मशक्तिरुदेति तत्समुदायेन नैव विद्यते कश्चिज्जन्मान्तरफल - भोक्ताSSत्मा तदभावे च धर्मकर्मनित्यनैमित्तिकानुष्ठानादयोपि दूरादपसारिता एव ( धर्मव्याज परैर्वृर्ते लोकाद वृत्तिर्विनिर्मिती धर्मध्यानादिपूजादि सर्व मूढप्रवञ्चनम् ) स्यादृश्यते किन्न नैवास्तीति मन्महे | आत्मानं फलभोक्तारं नैव प्रत्येति बुद्धिमान् । इत्याद्याचक्षाणा उच्छृङ्खलाः कथं तूष्णीं नीयन्त इति चेदत्र ब्रमः यदि जन्मान्तरकृतकर्माऽत्रजन्मनि न फलं भुङ्क्ते तद समानमीहमानानां केचित्तत्फलमश्नवते नापरैः फलगन्धोपि हानिः प्रत्युत चाप्यते विना शुभादिकर्मभ्यां नास्तिकः सम्मुखे बुधां यद्वातद्वा ब्रुवन् प्राज्ञैरर्धचन्द्रेण सार्यते इत्युक्त दिशा उद्योगवतां समानवि नवानां तुल्यैः फलै - भवितव्यम् । दृश्यते तु सर्वे षां भिन्नफलतेत्यनेकजन्मवानात्मास्तीत्यत्रत्यक्षाप्यनुमयिते ।। प्रकृते यदि जन्मान्तरीय आत्मा न स्यात्तदुत्पन्नमात्रस्य वालस्य मातृस्तन्यपाने प्रवृत्तेः किं कारणमिति नास्तिको ब्रवीतु । तस्य मते जन्मान्तरीयस्यात्मन एकस्याभावात् ममेदं स्तन्यपानमिष्टमि ति स्मरणरूपज्ञानस्य तज्जन्यायाः स्तन्यपानेच्छायाश्चाभावात् । अस्माकं जन्मान्तरानुभूतस्मृतिरिदानीमपि विद्यत आत्मन एकत्वादिति न दोषलेशशेषोपीति विचारयन्तु विद्वांसः । नन्वेकसम्बन्धिज्ञानमपरसम्बन्धिस्मारकमिति न्यायेन स्मृतावप्युद्धोधकं कारणं तत्त्वत्र न पश्याम इति सिद्धान्तिमतेऽपि कथं स्त For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir न्यचिरिति चेच्छृणु जीवानां ध्यायकस्यादृष्टस्यवोन्दबोधकत्वा नानुपपत्तिः स्मरणस्य त्वन्मते त्वात्मनोऽभावाददृष्टम् कुतस्त्यमित्यस्मिन्नपि पक्षे मूळभाव एव ते शरणमिति नास्ति शशकशिरास सिंहनखमहारावसरः ॥ ७३ ।। અવતરણ–આભામાં પિતાને પૂર્વ જન્મ જાણવાની પણ શકિત રહેલી છે કારણ કે તે નિત્ય છે, તે બાબત હવે ગ્રન્થકાર જણાવે છે. અથ–સર્વ પદાર્થ આત્માની જાણવાની શકિતથી જરૂર જણાય છે. અને આત્માના નિત્યપણાને લીધે તેનામાં પૂર્વ જન્મ જાણવાનું પણ બળ છે. ૭૩ ભાવાર્થ–આત્મા સ્વભાવે જ્ઞાનમય છે, તેથી તેને નામાં આ જગના સર્વ પદાર્થો જાણવાની શકતી રહેલી છે. જ્ઞાન એજ આમાનું મુખ્ય લક્ષણ છે. શરીર બાળક થાય છે, પુખ્ત વયનું થાય છે અને વૃદ્ધ બને છે, પણ આ ત્રણ દશામાં મનુષ્ય તે તેને તેજ રહે છે, તેમ આભા જુદી જુદી ગતિમાં જાય છે, છતાં તેને તેજ રહે છે, કારણ કે તે નિત્ય છે. જેમ જીર્ણ વસ્ત્રને ત્યાગ કરી માણસ નવું વસ્ત્ર પહેરે છે, તેમ આત્મા જીણું શરીરને ત્યાગ કરી નવું શરીર લે છે. વસ્ત્ર બદલવાથી માણસ બદલાતું નથી, તેમ દેહ બદલવાથી આત્મા બદલાતું નથી. કેઈ મનુષ્ય આજે પાંચસે રૂપિયાનું દેવું કર્યું હોય, તે રાત્રે સુઈ રહે, બીજે દિવસે જાગે, ત્યારે તે કાંઈ દેવામાંથી છુટ થતું નથી, તેને તે આગળના દિવસે કરેલું દેવું આપવું જ પડે છે.. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०१ જેમ રાત્રિએ ઉંઘી જવાથી, અને રાત્રિમાં વિસ્મરણ થવા. થી માણસ દેવાથી મુક્ત થતો નથી, તેજ રીતે આત્માને પૂર્વભવમાં કરેલાં કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. તે બીજે દેહ ધારણ કરવાથી છુટો થઈ શકતું નથી. આ ત્મા તે જ્ઞાતા હોવાથી પૂર્વભવમાં થયેલા સર્વ અનુભવોનું તેને જ્ઞાન હોય છે, એવો એક પણ અનુભવ નથી કે જે આત્માના જ્ઞાનની હદમાં ન આવી જાય, છતાં નવું દેહ ધારણ કરેલું હેવાથી, તે અનુભવની આપણુ આ નવા શરીરના મગજને ખબર પડતી નથી, અને તેથી કેટલાક એમ કહેવાને દોરવાય છે કે પુનર્જન્મ વગેરે બાબતે બેટી છે, જે પુનર્જન્મ હોય તે માણસને તેને પાછલે ભવ કેમ યાદ આવતું નથી? આ શંકા બરાબર વાજબી નથી. કારણ કે આ જગતમાં કેટલાક એવા પુરૂષે આપણને મળી આવે છે કે જેઓને ગયા ભવનું સમરણ હોય છે. કાંઈ નિમિત્ત કારણ મળતાં તેઓને તેઓને પૂર્વ ભવ યાદ આવી જાય છે, અને તે ભવમાં જુદાં જુદાં પ્રસંગોમાં પોતે શું કર્યું હતું, તેનું તેઓ બરાબર રીતે વર્ણન કરી શકે છે. સામાન્ય મનુષ્યમાં આવા પૂર્વભવ જાણવાના પ્રસંગો કઈ કઈ વારજ બને છે, પણ જે યેગીઓ છે, જે દયા નમાં તલ્લીન થઈ શકે છે, જેઓ મનને અંતર્મુખ વાળી આત્મા પર એકાગ્ર કરે છે, તેઓને પૂર્વભવને સાક્ષાત્કાર ઘણીવાર થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા તે સર્વ બાબતે જાણે છે, તેને થયેલા અનુભવથી તે અજાણ હેતે નથી. પણ જ્યારે ઇન્દ્રિય વશ થાય છે, અને મન શાંત For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે, ત્યારે તે આત્માનું જ્ઞાન આપણું મગજમાં પણ ઉતરી શકે છે, અને તે વખતે પૂર્વજન્મનું મરણ થાય છે. આમ બની શકે છે, એનું કારણ એટલું જ છે કે, આત્મા ત્રણે કાળમાં નિત્ય છે. પૂર્વજન્મનું સમરણ કરવું હોય તે બુદ્ધધર્મમાં નીચે પ્રમાણે યેજના બતાવેલી છે, જે ખાસ કરીને નેંધ રાખવા લાયક હોવાથી અત્રે તે દાખલ કરી છે. આજ રાત્રે સુઈ રહેતાં પહેલાં આખા દિવસમાં તમે કરેલાં કાર્યની પર્યાલચના ( review) તપાસ કરી જાઓ. પણ તે તપાસ કરવામાં ખાસ બાબત એ યાદ રાખવા જેવી છે કે સવારથી આરંભીને રાત સુધીના કાર્યને વિચાર કરવાને બદલે તમારે રાતથી આરંભીને સવાર સુધી ના કાર્યોનું અવલોકન કરવું જોઈએ, આ પળ પહેલાં મેં શું કર્યું, તે પહેલાં હું ક્યાં હતું, ત્યાં મેં શું કર્યું હતું? તે અગાઉં હું શું કરતો હતે. ? આમ વિચાર કરતાં છેક સવારમાં પિતે જાગૃત થયે ત્યાં સુધી વિચાર કરી જે. બીજે દિવસે બે દિવસની પર્યાલચના આ રીતે કરી જવી. ત્રીજે દિવસે ત્રણ દિવસના કાર્યની તપાસ કરી જવી. આ રીતે દરરોજ કાળમાં પાછા જવાની ટેવ રાખવી. આ રીતે તમને તમારી આખી જીંદગીનાં કાર્યો યાદ આવશે; તમારી બાલ્યાવસ્થા યાદ આવશે, તેના અગાઉ તમારી શી સ્થિતિ હતી, એમ સૂક્ષ્મ વિચાર કરતાં કેઈક વખતે ત. મને પૂર્વજન્મનું જ્ઞાન કુરી નીકળશે. આ જ્ઞાનને જૈનભા ષામાં જાતિ મરણ જ્ઞાન કહે છે. તેવું જ્ઞાન મેળવવાનું બળ આત્મામાં રહેલું છે. આત્મા નિત્ય હેવાથી તેને એક For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨રૂ ભવમાં મેળવેલું જ્ઞાન તેના બીજા ભવમાં ઉપયોગી થાય છે. ઘણાક બાળકે તીવ્ર બુદ્ધિવાળા જોવામાં આવે છે, તેનું કારણ તેમણે પૂર્વભવમાં મેળવેલું જ્ઞાન છે. તે જ્ઞાન સાથે તેઓ જન્મ લે છે, અને તેથી ઘણી બાબતે સહજમાં તે જાણી શકે છે, આ પણ પૂર્વભવને એક સબળ પુરાવો છે. આવા અનેક દાખલા પ્રાચીન ગ્રન્થોમાં મેજુદ છે. પણ અત્રે આપણે.એક હાલના સમયમાં બનેલે દખલે રજુ કરીશું. સર વીલીયમ રેવન હેમીનની બુદ્ધિ અગાધ હતી. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેણે હિબ્રુભાષા શિખવાનું શરૂ કર્યું. સાત વર્ષની વયે તે તે ભાષામાં તે એટલે બધે નિપુણ થયે કે ડેક્લીનની ટ્રીનીટી કોલેજના એક હેલેએ તેના સંબંધમાં જણાવ્યું કે બી. એ. ની પરીક્ષા આપવાને તૈયાર થતા ઉમેદવારે કરતાં પણ તેનું જ્ઞાન વિશેષ હતું. તેર વર્ષની વયે તેણે તેર ભાષાનું પુષ્કળ જ્ઞાન મેળવ્યું હતું. યુરેપની જુની અને નવી બધી ભાષાઓ શિખવા ઉપરાંત પરસીયન, એરેબીક, સંસ્કૃત, હિંદુસ્તાની અને મલયભાષા પર પણ તેને કાબુ મેળવ્યું હતું. તેને એક સગે લખે છે કે જ્યારે તે છ વર્ષને હતો ત્યારે ગણિતને અ. ઘરામાં અઘરે દાખલે તે મેંઢથી કહીને તેની નાની ગલી સાથે રમવાને કુદકા મારી ચાલ્યું જ. અઢાર વર્ષની વયને જ્યારે તે થયે, ત્યારે આયલાડના રોયલ ખગોળવેત્તાએ તેના સંબંધમાં નીચે પ્રમાણે પિતાને મત આયે હતે. "This young man I do not say, will bə, but is the first mathematician of his age” હું એમ નથી For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०४ જણવતે કે આ જુવાન માણસ તેના જમાનામાં મોટામાં માટે ગણિત શાસ્ત્રી થશે, પણ તે છે. આ અને આના જેવા બીજા દાખલાઓ ઉપર જે તમે વિચાર કરશે તે જણાશે કે આ સર્વ પૂર્વભવમાં મેળવેલા જ્ઞાનને લીધે છે. આત્મા દરેક વખતે ન જન્મતે નથી, પણ તે તેનું પાછવું લેણું અને દેવું લઈને જન્મે છે. આમા નિત્ય છે, અને તે કારણથી પૂર્વજન્મનું જ્ઞાન તેને થઈ શકવાને સંભવ છે. . अवतरणम्-केचिदात्मानं क्षणिकं मन्यते तन्मते पुण्यपापादिभोक्तवं न घटते इति व्याचष्टे ।। श्लोकः आत्मानं क्षणिकं केचिदाहुस्तेषां मतक्षतिः ॥ पुण्यपापस्य भोक्तृत्वं घटते क्षणिके कथम् ॥७॥ टोका--केचित्त्वात्मानं क्षणिकमाहुस्तेषामयमाशयः-यथा दीपकलिका प्रतिक्षणं लीयमानाकाशेऽप्युदयमाना दृष्टा यथा वा सर्वेपि घटपटादयो भावा यत्रकाल उत्पन्नास्तदा दृष्टितपणा अत्याहादजनका अनुभूयन्ते पुनस्त एवपदार्थाः कालान्तरेण घृणास्पदानि शिथिलावयवाः शीर्णव्यक्तयः पंचद्देश्यन्तेऽतो ऽनुमीयते प्रतिक्षगं पूर्वस्वरूपेण नष्टा उत्तरस्वरूपेण लब्यात्मलाभा भवन्ति यद्युत्पत्तिद्वितीयक्षणे न नष्टास्तदा तृतीयक्षणेपि नाशे को हेतुः । एवं वर्षसहस्रेणापि जीर्णशीर्णावस्था न प्राप्नुयुः पदार्था अतो मन्यामहे । प्रतिक्षणं नश्यन्त्यु For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir त्पद्यन्ते च यथा वा कटाहपरिमिते दुग्ये किश्चिदधनि प्रति त्रिचतुःपहरानन्तरं कटाहो दधिपूर्णो दृश्यते दुग्धस्य नामापि न श्रूयते दुग्धगुणा अपि रसगन्धादयो नानुभूयन्तेऽतो मन्यामहे सर्व दुग्धं नष्टं दध्युत्पन्न. तच्च दधि प्रहरचतुष्टये कस्मिन् क्षण उत्पन्न मिति जिज्ञासायां नैव कस्मिंश्चिदप्येकस्मिन् क्षणे किन्तु प्रतिक्षणं दुग्धभावस्य विनाशो दधिभावस्योत्पतिः प्रत्यक्षाभावपि दधिपरिणत्याऽनुमीयते तद्वदात्मापि प्रतिक्षणमुत्यादविनाश-शाली मन्तव्यः ( उत्पद्यमानं भजते विनाशं प्रतिक्षणं तत्वमिति प्रतीतः प्रत्यग्रजीर्णत्वगुणा गुणानां दशानुभूता खलु जागरूका ) इति तेषां मतक्षतिस्तन्मतं नोपपद्यते यतः पापपुण्यस्य भोक्तृत्वं क्षणिके मते कथं घटते नैव घटत इत्यर्थः अयं भावः येनाऽऽत्मना हिंसा कृता स तु द्वितीयक्षणे नष्टः पुनः पापफलभाक को भवेत् ? फलकाले क्षणिकत्वाद्धिसितुरभावात् । हिंसायाश्च फलेनावश्यभवितव्यम् । अतः पापकर्त्ता न भुजीत दुःखं क्षणिकशासने अन्य आत्मा तु भुञ्जीत पश्य मोहविडम्बनम्" इत्यपि नात्युक्तिर्भवेत् । सिद्धान्तमते तु आत्मनोऽनादिनिधनत्वाद् यो हिंसति स एव हिंसाफलं दुःखं झु. ङ्क्ते हिंसाकाले फलकाले चैकस्यैवात्मनस्सत्वादिति ॥७४॥ અવતરણ–આત્માને કેટલાક ક્ષણિક માને છે, અને કેટલાક નિત્ય માને છે. જે પુરૂષે આત્માને ક્ષણિક માને છે, તેમના વિચારમાં શું દુષણ આવે છે તે પ્રકાર शीव छ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०६ અર્થ—કેટલાએક આત્માને ક્ષણિક માને છે, તેઓ ના મતને ક્ષય થાય છે. ક્ષણિક માનીએ તે પુણ્ય પાપ શી રીતે આત્માને લાગુ પાડી શકાય? ભાવાર્થ—કેટલાકને મત એ છે કે દરેક ક્ષણે આત્મા નાશ પામે છે, અને ન ઉત્પન્ન થાય છે. એક અપેક્ષાઓ–પર્યાયની અપેક્ષા એ આમ માનવું તે યુકિતહીન નથી. પણ જે લેકે કેવળ આવી જ અપેક્ષાને વળગી રહે છે, અને બીજી અપેક્ષાઓને બિલકુલ તિરસ્કાર કરે છે, તેઓના મતમાં ભારે દૂષણ આવે છે, તે હવે આપણે વિ. ચારવાનું છે. જે ક્ષણિક મત અંગીકાર કરીએ તે પુણ્ય પાપને ભેકતા કેણ બની શકે? પાપ કરનાર આત્મા પાપ કરી વિનાશ પામે, હવે તે પાપનું ફળ કેણું - ગવે? પાપ કરનાર આત્મા તે તેજ ક્ષણે નાશ પામે, અને બીજે ન આત્મા જે તે પાપનું ફળ ભેગવે તે અકૃતાગમને દોષ આવે. નવા આત્માએ કાંઈ પણ કર્મ કર્યું નથી, તે પછી બીજાએ કરેલા પાપને ભક્તા તે શી રીતે થઈ શકે? વળી પાપ કરનાર આત્મા છુટી ગયે તેમાં પણ કૃતનાશને દેષ સંભવે છે. તેણે કરેલું પાપ તે ભગવ્યા વિના ચાલે ગયે. આ રીતે આત્માને ક્ષણિક માનવામાં બે મોટા દેષ આવે છે, એક કૃતનાશ અને બીજે અકૃતાભ્યાગમ. જે આભાદરેક ક્ષણે નાશ પામતે હેય તે પુણ્ય કરવાનું પ્રયોજન શું રહ્યું? તેમજ પાપથી અટકવાનું કારણ પણ કયાં રહું? માટે આત્માનેક્ષણિક માને એ મોટી ભુલ છે. જે આત્માને ક્ષણિક માનીએ તે પછી આ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ પણને જે બાબતે યાદ રહે છે તે શી રીતે રહી શકે? કારણ કે જેને અનુભવ થયે હતું તે આત્મા તે ક્ષણિક હતે તેથી નાશ પામે, તે પછી બીજી ક્ષણે નવા ઉત્પન્ન થનાર આભાને પૂર્વ ક્ષણમાં અનુભવ મેળવી નાશ પામનાર આમાને અનુભવ શી રીતે રહી શકે? જે આ રીતે મરણ શકિતને અભાવ માનવામાં આવે તે જગતને વ્ય વહાર પણ ચાલી ન શકે, અને અનર્થપરંપરા થાય, જે લેકે આત્માને નિત્ય માનતા નથી, તેમને વાતે નીતિને પાયે પણ ટકતું નથી. જો આમા ક્ષણિક હોય તે પછી નિતિને માર્ગે ન ચાલવામાં શે ભય છે? જે આત્મા દરેક ક્ષણે નાશ પામે તે પછી હિંસા શી રીતે સંભવી શકે ! આત્મા ક્ષણભંગુર હોવાને લીધે નાશ પામવાને જ હતે. પછી હિંસા કરનારને દૂષણ શી રીતે લાગે ? આ રીતે જે દૂષણ ન લાગે તે દરેક પુરૂષ હિંસા કરવાને દોરવાય માટે આત્માને ક્ષણિક નહિ માન એજ આ લેકને સાર છે. अवतरणम्-अनेकान्तसिद्धान्ते तु हिंसातत्फलयोः सा-- मानाधिकरण्येन फलभोक्तृत्वमुपपद्यत इत्याचष्टे. ___ श्लोकः पुण्यपापस्य भोक्तृत्वं, नित्येनित्ये तु चेतने घटते त्वं विजानीहि, तनोक्ता व्यवहारतः ॥७५॥ टीका-नित्येऽनित्ये तु चेतने द्रव्यार्थिकनयेन नित्ये For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ पर्यायाधिकनयेनानित्ये चेतने तु पुण्यस्य पापस्य च भोक्तृत्वं घटत इति त्वं विजानीहि विवेकदृष्टया विचारय तेषां पापपु. ण्यानां भोक्ता व्यवहारत एव निश्चयापेक्षया तु पुण्यपापे एव न विद्यते कुतस्तद्भोक्तृत्वं यदि निश्चयापेक्षयाषि फलभोक्त्वं स्यात्तदा कर्मरिनिर्मुक्तिदुर्लभैवेत्यर्थः ।। ७५ ।।। અવતરણ–આત્માને કેવળ નિત્ય માનવામાં પણ દૂષણ આવે છે, કેવળ અનિત્ય માનવામાં પણ બાધ આવે છે, તે પછી આ માને કેવા પ્રકારને માન કે જેથી કઈ પણ પ્રકારનું દૂષણ કે બાધ ન આવે, ગ્રન્થકાર તે બાબત દર્શાવે છે. અથ–જે આત્માને નિથાનિય માનવામાં આવે તે પુણ્ય પાપનું કતૃત્વ આમાને ઘટી શકે–લાગુ પાડી શકાય. તે આમા વ્યવહારથી ભકતા છે, એમ તું જાણે છે ૭૫. ભાવાર્થ-જે આ માને ક્ષણિક માનવામાં આવે તે ઉપર જણાવેલાં દૂષણો આવે છે, ત્યારે આત્માને કેવળ નિ. ત્ય માનીએ તે કેમ ? તેમ કરવામાં પણ આમાને કેટલાંક દુષણ આવે છે. આત્માને નિત્ય માનવામાં પણ પુણ્ય પાપ ઘટી શકતાં નથી જે આ મા નિત્યજ હોય તે પછી દાન, શીળ, તપ પૂજા, પ્રતિક્રમણ કરવાથી શો લાભ? કારણ કે પછી આ માના ગુણમાં તે જરા પણ ફેર પડશે નહિ, એકાન્ત નિય આત્મા માનવાથી વ્યવહાર ધર્મ ૯ જાય છે, અને For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ બંધ મેક્ષ કલ્પનારૂપ થાય છે. દ્રવ્યાથિકનયથી આત્મા નિત્ય છે, પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આમા અને નિત્ય છે, અને બને નયથી સાથે વિચાર કરીએ તે આ ત્મા નિત્યનિત્ય કરે છે. પુણ્ય પાપ આમા ભેગવે છે, એ સર્વ વ્યવહારનયથી છે; જે કેવળ નિશ્ચય નયથી વિ. ચારીએ તે પુણ્ય પાપ જ નથી, તે પછી તેનું ભક્તાપણું આત્મામાં શી રીતે સંભવે? જે નિશ્ચય નયથી આભાપુ. ય પાપનો ભતા માનીએ તો કદાપિ કર્મથી આમા મુ. ક્ત ન થાય, અને મેક્ષ દુર્લભ થાય. માટે જ્યાં સુધી વ્ય હાર ધર્મ છે, ત્યાં સુધી નીતિના નિયમો પ્રમાણે શુદ્ધ ક્રિયાઓ કરવી કારણ કે શુદ્ધ વ્યવહારથી ચિત્ત શુદ્ધિ થાય છે, અને આ ચિત્ત શુદ્ધિ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એક ઉત્તમ સાધન છે. માટે પ્રારંભમાં આવા ઉત્તમ સાધનને કદાપિ અનાદર કરે નહિ. જ્યારે સાધનની પણ ન જરૂર રહે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પણ તે સાધ. ને પ્રથમ પિતાને ઉપગી હતા, અને બીજા અનેક જીવેને ઉપયોગી છે, અને થશે એ વિચાર રાખી સાધને. ની ઉપેક્ષા કરવી નહિ જે મેટા પુરૂષે આચરે છે, તે પ્રમાણે સામાન્ય મનુષ્ય વર્ગ દેરાય છે, માટે મોટા પુરૂએ પિતાની જોખમદારી સમાજ વ્યવહાર માર્ગને નિશ્ચય માર્ગના સાધનરૂપ બનાવો જોઈએ. - अवतरणम्--पूर्वोक्तात्मध्यानपरायणा अपि महात्मानो अनेकाः सिद्धीलेभिर इति निदर्शनेनापि स्वमतपुष्टिं दर्शयति For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ श्लोकः भूता महर्षयो ये ये, आत्मध्यानं कृतं च तैः यद्ध्यानेन परा शान्तिर्लब्धयोऽनेकशस्तथा ॥७६॥ ___ टीका-ये ये महर्षयो भूतास्तैरप्पात्मध्यानं कृतं यद्यस्मा कारणाद् ध्यानेन परा शान्तिरात्मरमणरूपा लब्धयश्चाणिम. महिमादिननिकाऽनेकशोणिता इति क्षणिकपक्षोऽतिदुर्बलः क. थमन्यथा शातिलब्धयश्चैकात्मना प्राप्येरन् ।। ७६ ॥ અવતરણ-જે મનુષ્ય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ સમજી આત્મધ્યાન કરે છે, તેમને શું લાભ થાય છે, તે હવે ગ્રંથકાર દશાવે છે, અર્થ–જે જે મોટા આચાર્ય થઈ ગયા, તેમણે આત્મ ધ્યાન કર્યું હતું, તે ધ્યાનથી ઉત્કૃષ્ટ શાંતિ અને અનેક પ્રકારની લબ્ધિઓ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ-જે જ્ઞાન દુઃખને અંત લાવે છે, તેજ ઉત્તમ જ્ઞાન કહી શકાય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી. જાણું, પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ કરવાને પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી તે જ્ઞાન શુષ્ક ગણી શ. કાય. અનુભવ કરવાને વાસ્તે આચાર્યોએ જે માગ ગ્રહણ કરે છે તેને વેગ ધ્યાન કે સમાધિ કહે છે તે કથાનની ટુંક સમજ અત્ર અપ્રાસંગિક ગણાશે નહિ. આત્મધ્યાન, આત્મરમણુતા, સ્વરૂપ, અનુભવ એવા એવા શબ્દનું નામ લીધાથી કાંઈ કામ સરે નહિ. તે For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિતિ ઉચ્ચમાં ઉચ્ચ છે. તે મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. તેને વાસ્તે આરંભ કરે જઈએ. તે આરંભ પ્રથમ ઈન્દ્રિય નિગ્રહથી થવો જોઈએ. ઇન્દ્રિયને કાબુમાં રાખવાની નાની નાની બાબતમાં ટેવ પાડવી જેઈએ. મન એ ઈન્દ્રિયેનું સ્વામી છે. ઈન્દ્રિયરૂપ ઘોડા વિ. ષયના માર્ગે દેડી જતા હોય, તેમને પ્રથમ મનરૂપ લગામ વડે વશ કરવા જોઈએ. ઈદ્રિયોની ઈચ્છા પ્રમાણે ચાલવાને બદલે ઈન્દ્રિયેને તમારી યેચ્છા પ્રમાણે ચલે. તમારા મનની સાથે કેટલાક નિયમ છે. મનથી અમુક પ્રકારે ચાલવાનો નિશ્ચય કરે; અને ઇન્દ્રિયથી દેરાઈ નહિ જતાં ઇન્દ્રિયને વશ રાખે, અને તમારા મનથી નિશ્ચિત કરેલા નિયમ પ્રમાણે વર્તે. આ કામ પ્રથમ કઠિન લાગશે. ઈ. ન્દ્રિયે હમેશના રીવાજ મુજબ પિતના વિષયે ગ્રહણ કરવાને તત્પર થઈ જશે, પણ તે વખતે તમારે તમારું માનસિક બળ વાપરવાનું છે. તે વખતે તમારે ઈન્દ્રિયને જણાવવું જોઈએ કે “હું તમારે સ્વામી છું, હું તમને મારી આજ્ઞા પ્રમાણે ચલાવીશ.” આવી રીતે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઇન્દ્રિયોને વશ રાખવાને પ્રારંભ કરે. ખરી વાત છે કે કેટલીક વાર ઈન્દ્રિયે એટલું બધું પ્રાબલ્ય દાખવશે કે તમારા મનના દઢ નિશ્ચયને ડગાવી દેશે, અને તમે ઇન્દ્રિયને આધીન થઈ વર્તશે. પણ તેથી જરા પણ ડગશે નહિ, જરા પણ હીમ્મત હારશે નહિ. તે બનાવને તમારી ભુલ તરીકે સ્વીકારો. ફરીથી આધીન નહિ થ. વાને વિચાર દઢ કરો. આમ કેટલીક વાર ઠોકર ખાધા For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પછી તમે તમારી ઈન્દ્રિયે અને શરીરને સ્વાધીન રાખી શકશે, આ પ્રમાણે જ્યારે તમારી ઈન્દ્રિયે બરાબર વશ થઈ જાય, એટલે તમારા મનને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરજો. મનને નિગ્રહ કરવાનું કામ કાંઈ સુગમ નથી, તેપણ તે થઈ શકે તેમ છે. ભૂતકાળમાં અનેક પુરૂષે તે કામ કરવા સમર્થ થયા હતા, હાલ થાય છે, અને ભવિધ્યમાં થશે. માટે તમે પણ જે દઢ નિશ્ચય કરે, અને એ કામમાં વળગ્યા રહે તે તમે પણ તે કામ-મનને કાબુમાં રાખવાનું કામ કરી શકે. તેને વાતે બે સાધન છે, એક અભ્યાસ અને બીજું વિરાગ્ય. તમે જે જે કામ કરતા છે તેમાં તેને સ્થિર રાખવાનો પ્રથમ અભ્યાસ પાડે. સે વાર નાશી જાય તે પણ ફરી ફરીને મનને ઠેકાણે લાવી તમે જે વિષય ઉપર સ્થિર કરવા માગતા હો તે વિષય ઉપર સ્થિર કરે. મન વાયુ જેવું ચંચળ અને વશ કરવું દુષ્કર છે, છતાં આ પ્રમાણે દરેક બાબતમાં દરરોજ અભ્યાસ પાડવાથી તમે તેને પ્રથમ એકાગ્ર કરી શકશે. એકાગ્ર કર્યા પછી, તમે તેને ધ્યાન કરવામાં વાપરી શકશે. એકાગ્ર થચેલું મન ધ્યાન કરવામાં બહુ ઉપયોગી સાધન નીવડશે. તમારું આ એકાગ્ર થયેલું મન હલક ઇન્દ્રિયના વિષયેમાં ન રેકતાં ઉચચ આત્મિક વિષયે તરફ દેરાવવું જોઇએ. આને વાતે વૈરાગ્યની જરૂર છે. જે વૈરાગ્ય ભાવના હદયમાં જાગૃત થ ચેલી નહિ હોય તે મન બહારના વિષમાં એટલું બધું ભટકતું થશે કે તેને વશ કરી શકાશે નહિ. માટે આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરવું. જ્યારે મન વશ થાય ત્યારે For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१३ આમ ધ્યાન સહેલાઈથી કરી શકાશે. જેમ બીજ વાવીએ અને તેનું ફળ આવે છે, પણ વચ્ચમાં અંકુર ફુટે છે, ઘાસના સાંઠા પેદા થાય છે, તેમ આત્મ ધ્યાનનું ખરૂં ફ. વળતે આ કલેકમાં જણાવ્યા પ્રમાણે પરમ શાંતિ છે. પણ ઘાસના સાંઠાની પેઠે માર્ગમાં જે લાભ થાય છે, તે લબ્ધિ ઓ છે. સાધ્ય તરફ લક્ષ રાખી ખરા મુમુક્ષુઓએ આ લબ્ધિઓથી લેભાઈ જવું નહિ. જે મનુષે સહેજ હાજ - લબ્ધિઓ મળતાં તેમાં લેભાઈ જાય છે, અને તેને ઉપ ગ કરવા તથા બીજાને ચમત્કાર બતાવવા દેરવાય છે, તેઓ અનાજ મેળવવાનું મુકી દેઈ સાંઠાથી સંતોષ માનનારા ગણી શકાય. તેઓ આગળ ઉન્નતિ કરી શકતા નથી. માટે જે જે લબ્ધિઓ મળે તેને પણ આત્મજ્ઞાન મેળવવાનાં સાધન તરીકે વાપરવી જોઈએ. કારણ કે આત્મ જ્ઞાનથી જ પરમ શાંતિ મળ્યા પછી બીજું કાંઈ મેળવવા એગ્ય રહેશે નહિ. अवतरगम्-आत्मनो नित्यत्वं तद्ध्यानेन महानर्थनित्तिरूपा परा शान्तिर्लव्धयश्च लौकिकफलरत्नभाण्डारा भवन्तीते निर्णीतमिदानी भो भव्या यदि वो नृजन्मसाफल्यं रोचते तदाऽऽमचिन्तन एव मनोऽवधेयमित्युपदिशति ।। ઋોવા परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्व भो સુવાસિયતો પુરુપાશે સંકુત્તમ... ૭૭ છે For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६४ । टीका-अन्यकार्याणि शुभाशुभरूपाणि कर्मनिषन्धनानि परिग्रहारभ्भजन्यानि परित्यज्य ननु शुभकार्यस्य तूपादेयत्वात्यागोपदेशः कथमभ्यधायीति चेत्सत्यं शुभकार्य सर्वथा को निषेधति किन्तु यः शुद्धात्मध्यानानाधिकारी तस्मै पुण्यानुबन्धिकार्योपदेशस्तस्यापि स्वर्गादिफलत्वाद् शुद्धात्मध्यानाधिकारिण स्तु संसारहेतुत्वाच्छुभाशुभमुभयमपि त्याज्यामिति भावः । उक्तं च तत्त्वार्थसूत्रव्याख्यायां वाचकमुख्यैरुमास्वातिभिः परमार्थाः लाभ वा दोषेष्वारम्भकस्वभावेषु कुशलानुबन्धमेव स्यादनवा यथा कर्म" परमार्थलाभे तु पुण्यानुबन्धमपि कर्म त्याज्यं दोषे वारम्भकस्वभावेषु सत्सु परमार्थो यो मोक्ष प्रसूते शुद्धध्यानादिस्तस्यालाभे तु तथा प्रयतितव्यं यथा पुण्यानुबन्धमेवानवद्यु कर्म स्यात् । मोक्षो यदि न लभ्येत तदा स्वर्गादिजनकमेव कर्म कुर्यान् मोक्षलाभे तु सर्व त्यक्तव्यमिति श्लोकार्थः । हे भव्य सर्वाणि पौगालिकरुचिरूपकार्याणि समन्तात्यक्त्वा चिदानन्दं भजस्व शुद्धध्यानस्याति लाभसूचनार्थ भो इति स. स्वोधन निर्देशः । एतत्सर्व तवैव हितं नास्माकं प्रयोजनम् जा नहाति सूचनार्थ भजस्वेत्यात्मनेपदम् । ननु भवदुपदेशेन यादे कश्चिज्जीवो मुक्तिपथमाप्नुयात्तदा भवतामपि महालाभः ।। "यस्योपदेशमाहात्म्यान्मुक्तिर्यद्याप्यते जनैः स मुनिः सर्वतो भावस्तीर्थकृत्त्वेन पूज्यते" - इति न्यायात्तदा, कथमात्मनेपदसङ्गतिरिति चेत्तदा तु For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " भजस्वे" तिपदद्वयं हे स्व ! आत्मीयचिदानन्दं भज परमप्रेमास्पदत्वाचमात्मीयोऽसि शुद्धध्यानाधिकारी चासीत्येवमुप. देशः । यतो यस्मादात्मभजनात् स्वर्गसाम्राज्याद्यात्मिकेष्टावाप्तिर्मुक्तिश्च भवति पुण्यानुबन्धिपुण्यकर्मकरणात्स्वर्गादिमुखलाभ एव न तु मुक्तिलभ्यते शुद्धात्मध्यानेन तु भुक्तिमुक्तिश्च लभ्यते तत्र मुक्तिर्मुख्या भुक्तिस्त्वानुषंगिकात्मरमणरूपेति भावः । इति सदुत्तमं सतां महात्मनां ध्यानरसिकानामुत्तमं सर्वस्वरूपमुपादेयम् यावत् हि सुखभोगेच्छा जागति तावद. धिकदूरे गच्छन्ती मुक्तिरनुभूयते ।। ७७ ।। અવતરણુ---મનુષ્ય જન્મનું સાર્થકય શામાં રહેલું છે, તે હવે ગ્રન્થકાર પ્રકટ કરે છે. અથ-બીજા કાર્યને ત્યાગ કરી, ચિદાનંદનું ભજન કરે, તેથી ઈષ્ટની પ્રાપ્તિ થશે, અને તેથી મુકિત મળ. શે, માટે સારા પુરૂએ તે ઉત્તમ ચિદાનંદનું ગ્રહણ કરવું. ૭૭ છે ભાવાર્થ-વારંવાર આ ગ્રંથમાં જણાવવામાં આવેલું છે કે મનુષ્ય જન્મનું ખરું સાર્થકય ધન પેદા કરવામાં, સ્ત્રીવિલાસ ભોગવવામાં માન કે દીતિ મેળવવામાં કે પાંચ. ઇનિા વિષયની તૃપ્તિમાં આવેલું નથી. કારણ કે તે માંથી મળતું સુખ વિષય સુખ ક્ષણિક છે; આ સર્વ મરગુની પેલી પાર આત્માની સાથે આવતું નથી. આ બધું તેનું ખરૂં આમિક ધન નથી માટે જે પુરૂષે ખરે શાશ્વત આનંદ મેળવવાને હદયથી ઈચ્છતા હોય, તેવા વિરા. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१६ "ગ્ય સંપન્ન મુમુક્ષુઓને વાસ્તે આ કલેકમાં ઉત્તમ માર્ગ દર્શાવવામાં આવેલ છે શુભ કે અશુભ સર્વ કા ને ત્યાગ કરી કેવળ ચિદાનંદ સ્વરૂપી આત્માનું ભજન કરવાને માર્ગ અત્રે જણાવવામાં આવેલ છે. આ કલેક એકાએક કોઈના વાંચવામાં આવે તે તે એમ માનવાને દોરાય કે આ કલેક કિયા માર્ગને ઉછેદક છે, પણ જરા શાંત મનથી તેનું મને નન કરનારના અનુભવમાં આવશે કે ગ્રંથકતને આશય તે નથી. જે મનુષ્ય ખરે આત્મજીજ્ઞાસુ થાય છે, તે પિતાને કરવા ગ્ય કતને અનાદર કરતો નથી, પણ તે કર્તાને પણ આત્મજ્ઞાન અનુભવવાના સાધન તરીકે વાપરે છે. ઉદય આવેલાં કર્મ કરતાં છતાં પણ સાધ્ય બિન્દુ તે કદાપિ ચુકતો નથી. આવા કેઈ આત્મ જ્ઞાન રસિક પુરૂષ વિષે કહેવામાં આવેલું છે કે – आत्मक्रोड आत्मरतिः क्रियावानेष ब्रह्मविदां वरिष्ठः । , તે આત્મામાંજ કીડા કરે છે, તે આત્મામાંજ રમે છે, એ કિયાવાન બ્રહ્મજ્ઞાનિમાં શ્રેષ્ઠ હોય છે. - આ રીતે જે કેવળ આત્માનું ચિંતન કરે છે અને અન્ય ક્રિયાઓને આત્મજ્ઞાનના સાધન તરીકે વાપરે છે, તે મુમુક્ષુ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે, અર્થાત્ મેક્ષ મેળવી શકે છે. જે ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ, તે પણ ચિદાનંદના યાનથી મેળવાય છે, તે પછી ગ્રન્થકાર એજ કહે છે કે સારા પુરૂષોએ તે મેળવવા પ્રયત્નશીળ થવું, અને તેને વાસ્તે ગયા કલેકમાં જણાવવામાં આવ્યું હતું કે ધ્યાન એ ઉત્તમ માર્ગ છે. આ અને રાદ્ર ધ્યાનને ત્યાગ કરી For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१७ જીજ્ઞાસુએ ધર્મ અને શુકલ ધ્યાનનું સેવન કરવું. શુલ ધ્યાનમાં 'ચે ચઢતાં ખરૂ ભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે, જડ વસ્તુને આત્માથી ન્યારી ગણતાં અનુભવતાં શિખે છે, અને તેજ વખતે જડવસ્તુ ઉપર ખરા જીગરના વૈરાગ્ય જાગૃત થાય છે, અને આત્મજāાતિ પ્રકટી નીકળે છે. આ થીયાં લેખમાં બહુ સારી રીતે ભે છે, પણ તે ઉપર ચ ઢવાને પ્રથમ પગથીયેથી શરૂયાત કરવી જોઇએ. पण. अवतरणम् आत्माऽऽत्मनः स्मरणेनैव मुक्तिमवाप्नोति तत्कथयति श्लोकः प्रभुं विभुं परेशानमात्माSSत्मानं स्मरेद्यदा । तदा स तन्मयो भूत्वा स्याज्जन्मादिविनाशकः टीका - यदात्मा प्रभुं - कर्मछेदनसमर्थम् विभुं ज्ञानेन ज्ञेयभासनपरिणत्यपेक्षया लोकालोकव्यापकं परेशानम् - क्षायिकभावेनानन्तज्ञानदर्शनचारित्र मुखवीर्य्यशक्तिरूपैश्वर्यविशिष्टम् । आत्मानम् मतिसमयं पर्यायाणामुत्पादव्ययरूपेण सततगमनशीलम् स्मरेत्तदा स आत्मा तन्मयः परमात्ममयो भूत्वा जन्मादिविनाशकः स्यात् || ७८ ॥ અવતરણ—આત્મજ્ઞાન થવાને માટે ઉત્તમાત્તમ ઉ. પાય બાહ્ય સાધન નહિ પણ આત્મસ્મરણ છે, એ ગ્રન્થ કત્તì ખુલ્લા શબ્દોમાં દર્શાવે છે. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ અર્થ-જ્યારે કેઈ આત્માને પ્રભુ,વિભુ, પરમઈ તરીકે સ્મરે, ત્યારે તે તન્મય થાય છે, અને જન્મ વડે ગેરેને નાશ કર્તા નીવડે છે. જે ૭૮ ભાવાર્થ–સાત્માનું કેટલું બધું સામર્થ્ય છે, તેની આપણને બિલકુલ જાણ નથી. તે વાતે ગ્રન્થકત્તા ફરી ફરીને જણાવે છે કે આમાની શક્તિ અનંત છે. આત્મા ના એટલા બધા ગુણે છે કે કેઈ અનુભવી રાતને દિવસ આખી જીંદગી સુધી તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરે તે પણ તે સમર્થ થઈ શકે નહિ. છતાં આ જગતમાં જ્યાં સુધી આપણી અંતર્ ચક્ષુ પુરી નથી, ત્યાં સુધી તે શબ્દ જ તેનું સ્વરૂપ જણાવી શકે. માટે કેટલાક વિશેષણે આ કલાકમાં આત્માના આપેલા છે. તે વિશેષ ઉપર મનન કરી વાચક વર્ગ પિતાના હૃદય આગળ આત્માનું સ્વરૂપ લાવવા પ્રયત્ન કરે. આત્મામાં કર્મને છેદ કરવાની શક્તિપ્રભાવ છે, માટે તે પ્રભુ કહેવાય છે. વળી જ્ઞાનવડે લેકાલેકના પદાર્થ જાણવાને શક્તિમાન છે, એટલે કે કેવળ જ્ઞાનવડે સર્વ વ્યાપી હેવાથી તે વિભુ કહેવાય છે. આ સાથે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત વીર્ય વગેરે અનંતરુદ્ધિ આત્મા પાસે હેવાથી તે પરમઈશ કહે વાય છે. આ સઘળા વિશેષણ જેને યથાર્થ રીતે લાગુ પડે છે, તેવા આત્માનું જે સ્મરણ કરે છે, તે તન્મય થાય છે. સ્મરણ કરવું એટલે એક વાર સંભારી જવું એ અર્થ નથી. જેમ પોતાને વહાલી વસ્તુનું કે મનુષ્ય એક દિવસમાં હજાર વાર સ્મરણ કરે છે, તેમ જે ખરા પ્રેમથી For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१९ આત્માનુ કાઈ મનુષ્ય ક્ષણે ક્ષણે સ્મરણ કરે તે, તે ચ્યામાની સાથે તન્મય થઇ જાય છે, ચેાગસારમાં લખ્યું છે કેઃयदा ध्यायति यद्योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तन्नित्यमात्मविशुद्धये ॥ જ્યારે ચેાગી જેનુ ધ્યાન કરે છે, ત્યારે તે તન્મય થાય છે. માટે આત્માની વિશુદ્ધિ માટે, નિર'તર વીતરાગનું ધ્યાન કરવું કે જેથી આમા વિશુદ્ધ થાય. આ પ્રમાણે નિર'તર આત્મસ્મરણથી, આત્મધ્યાનથી, માભરમણુતાથી, આત્મા પરમાત્મા થાય છે, અને જન્મ જરા મરણ તેને અસર કરી શકતાં નથી. પણ નિરંતર આત્મસ્મરણુ કાણુ કરી શકે ! જેનું મન સંસારના માયાવી અસત્ય અને દુ:ખપૂર્ણ પદાર્થ ઉપરથી ઉડી ગયું છે, અને જે કાંઈ નિત્ય અને શાશ્વત આનંદ આપનાર તત્ત્વ શેાધ તા હોય તેવા મનુષ્ય આ કામ ખરાખર કરી શકે છે. તેનુ મન વિષયા તરફ નહિ દોરાતાં આત્માભિમુખ વળે છે; અને તેથી તે પળે પળે આત્માનુ સ્મરણ કરે છે. તેનું આખું જીવન આત્મમય બની રહે છે. તેજ મનુષ્ય ખરા આનદના ભાક્તા થાય છે. अवतरणम् - नामान्तरेणात्मानमुपदिशति. श्लोकः महेश्वरं महाघारं अच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति ध्रुवं सौख्यं भूत्वा श्रीजगदीश्वरः ७९ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२७ टीकाय आत्मा महेश्वरम् इन्द्रादिपूज्यानंतरत्नधारकम् ટાશાमहाधारम् अनंतगुणपर्यायाणामाधारीभूतम् । अच्युतानन्दकम् - सार्वकालिकानन्दरूपम् स्मरेध्यायेत् । स मुमुक्षुरात्मा श्री जगदीश्वरो भूत्वा ध्रुवं संशयादिरहितमनश्वर सौख्यं प्राप्नोઐતિ માત્ર ૫ ૭૨ || અવતરણ--ગયા લેાકમાં આત્માના કેટલાક વિશે. ષણા આપવામાં આવ્યા. આ શ્લોકમાં આત્માના મીજા નામા આપી આત્માને ઓળખાવવાના ગ્રન્થકત્તા યત્ન કરે છે. અ--જે મહેશ્વર, મહાધાર, અચ્યુતાન દ,-એવા આત્માનું સ્મરણ કરે છે, તે જગદીશ્વર થઈને નિત્ય સુખ મેળવે છે. ૫ ૭૯ ॥ ભાવાર્થ--આત્માને ઉપર જણાવ્યા પ્રમાણે જુદાં જુદાં શાસ્ત્રે ભિન્ન ભિન્ન નામ આપે છે, પણ વસ્તુતઃ તે સર્વ આત્માનાંજ વિશેષણા છે. આ ભેદની અંદર રહેલુ ઐકય એટલુ બધું પ્રખળ છે કે એક સ‘સ્કૃત કવિએ લખ્યું છે કે: यं शैवा समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः । अनित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः सोऽयं वो विदधातु वांच्छितफलं त्रैलोकयनाथो जिनः १ જેને શૈવ લેાકા શિવ કહી ઉપાસે છે, જેને વેદા : ન્તીએ બ્રહ્મ કહે છે, જેને બૌદ્ધ લેાકેા યુદ્ધ કહેવામાં ચ તુર હાય છે, જેને નયાયિકા કત્તા કહે છે, જેને જૈનશાસ્ત્ર For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ લીન પુરૂષે અહત કહી ભજે છે, જેને મીમાંસકે કર્મ. કહે છે, એ ત્રિકનો નાથ તમને વાંછિત ફળ આપે“ષદર્શન છન અંગ ભણીએ” એ શ્રીમાન આ નંદઘનજીનું વાકય પણ જણાવે છે કે જુદી જુદી અપે. ક્ષાથી વિચારતાં પદ્દર્શન સત્ય છે, અને તે સર્વને જૈન ધર્મમાં સમાવેશ થઈ શકે. આ દષ્ટિ બિન્દુ હૃદયમાં રાખી હવે આપણે આ લેખમાં આપેલાં વિશેષણો તપાસીએ. ચેસઠ ઈન્દ્ર પણ જેની પૂજા કરે છે, એવું જેનું એશ્વર્ય છે તે મહેશ્વર કહેવાય છે. અનંત ગુણ પર્યાયનું નિવાસસ્થાન–આધાર આત્મા છે, માટે તે મહા–આધાર-મહાધાર કહેવાય છે. જગતના વિષયેથી ઉત્પન્ન થતે આનંદ જ્યારે ક્ષણિક છે, ત્યારે આત્માને આનંદ શાશ્વત છે, માટે આ માને અયુતાનંદ-શાશ્વત આનંદનું સ્થાન ગણવામાં આ વેલું છે. આવા આવા વિશેષણવાળા આત્માનું જે મનુષ્ય નિરંતર સ્મરણ કહે છે, તે જગદીશ્વર થાય છે, તે ત્રણ ભુવનને સ્વામી થાય છે, અને તેની સાથે નિત્ય સુખને તે ભોકતા થાય છે. આત્મા સ્વભાવેજ આનંદ સ્વરૂપ છે. આ નંદ તેનાથી ભિન્ન નથી. આનંદ આત્મા અનુભવે છે. તે શાશ્વત આનંદ મેળવ્યા પછી કાંઈપણ મેળવવા યોગ્ય આ માને રહેતું નથી. તે આનંદસ્વરૂપ શુદ્ધ અને નિષ્કામ રમણતાથી ખીલે છે–પ્રટક થાય છે. જગત્ માત્રનું ભલું થાઓ, એવી ભા. વના સર્વદા ભાવવી, સર્વદા શાંતિપાઠને હદયથી ઉચ્ચાર કરે, અને વ્યવહારમાં પણ જેમ બને તેમ પ્રાણી માત્રનું For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२२ -ચથાશક્તિ ભલું કરવા તત્પર રહેવું. આમ કરવાથી હૃદયમાં ખરા પ્રેમ જાગૃત થાય છે, અને તે ખરા પ્રેમીજ મનુષ્ય માત્રનું' ભલે' ઈચ્છનાર આત્માજ શાશ્વત આનંદ મેળવવા ભાગ્યશાળી થાય છે. अवतरणम् -- आत्मैव शिवस्वर्यम्भ्वादिपदवाच्यस्तदुपास नयाssत्मा स्वयं शिवादिरूपो भवतीति प्ररूपयति । श्लोकः शिवं स्वयंभुवं भक्त्या, वन्दस्वान्तर दृष्टितः भोक्ता स्वकीयऋद्धीनां, शंकरस्त्वं सदाशिवः ८० टीका - शिवं कल्याणागारम् । स्वयंभुवमनादिसंसिद्धम् न तु केनापि कृतमात्मान भक्तया महतादरेणान्तरदृष्टिते sध्यात्मदृष्टया वन्दस्व पर्युपास्य ततः स्वकीयऋद्धीनां भोक्ता संस्त्वं सदाशिवस्वरूपः शङ्करः कल्याणकारी भवसि यो ह्यामध्यानरतः स स्वयं लब्धकल्याणः परेषां कल्याणकारीति भावः ॥ ८० ॥ अवतरणु - शिव, स्वयंभू, वगेरे विशेषणो, सभाડવામાં આવે છે, તે ખરી રીતે આત્માને જ લાગુ પડે છે, તે હુવે ગ્રન્થકાર દર્શાવે છે. અથ~શિવ અને સ્વયંભૂ રૂપ આત્માનું આંતર ષ્ટિથી વંદન કર. પેાતાની રૂદ્ધિના ભાકતા તુ જ શંકર અને શિવ છે. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–આત્માને જે અનેક વિશેષણે આપવામાં આવે છે તેમાં તેને શિવ અને સ્વયંભૂ પણ કહેવામાં આવે છે. જે નામ આત્માને આપવામાં આવેલાં છે, તે બધાં સાર્થક-નામ પ્રમાણે ગુણવાળા છે શિવ એટલે કલ્યાણ, તે કલ્યાણના નિવાસ સ્થાનરૂપ ભંડારરૂપ આત્મા છે. આત્મા કલ્યાણ નિધિ છે. વળી તે સ્વયંભૂ છે, તે પિતાની મેળે આવિભાવની અપેક્ષાએ પ્રકટ થાય છે, તે કાળથી અમય. દિત છે. કોઈ આત્માને કર્તા નથી, આત્મા સર્વને કતાં છે. આવું જે આત્માનું સ્વરૂપ છે તેનો અંતર્ દષ્ટિથી વિચાર કરેતેની ઉપાસના કરવી, ખરા ભાવથી તેની ભક્તિ કરવી. જે મનુષ્ય ખરા અંત:કરણથી આત્મ તત્વની ઉપસના કરે છે, તેજ પુરૂષ આત્મિક રૂદ્ધિ જોગવવાને પાત્ર થાય છે. ભકિત અખંડિત હેવી જોઈએ, તે ફળ પણ અમે ખંડિત મળે. “ધાર તરવારની સહેલા દોહેલી ચૌદમા ઇન તણ ચણ સેવા” એ શ્રીમાન્ આનંદ ઘનજીના મહા વાક પણું સૂચવે છે કે આત્મપ્રભુની ઉપાસના-ભકિત કરવી, તે તરવારની ધાર પર ચાલવાં કરતાં પણ અતિ વિકટ કામ છે. તલવારની ધાર પર ચાલનારને પણ મને બરાબર નિયમમાં રાખવું પડે છે, શરીર વશ કરવું પડે છે, છતાં તે ક્રમ આત્મ પ્રભુની સેવાની આગળ પ્રમાણમાં કાંઈ નથી. તું પિતેજ શિવ અને શંકર છે. આત્મા પોતેજ કલ્યાણ સ્વરૂપી છે, અને પરનું કલ્યાણ કરનાર છે. ભકતામરમાં પણ કહ્યું છે કે – For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ॥ પ્રભાવ ત્રણ જગતનુ` ભલું કરવાથી હે પ્રભુ ! તુ શંકર છે. આ ઉપરથી જણાય છે કે આત્માના ગુણા તથા અનન્ત છે. તે પ્રથમ શાસ્ત્રોદ્વારા જાણવું જોઇએ. અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન સેવવા જોઈએ, જો જ્ઞાન થાય, અને જ્ઞાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા (દર્શન) હાય તેા જરૂર તે પ્રમાણે તે મનુષ્યનું ચારિત્ર પણ થવાનુ, માટે ગુરૂકૃપાદ્વારા તેમજ સમ્યગ્ શાસ્ત્રદ્વારા ઉત્તમ પ્રકારનું પ્રથમ જ્ઞાન મેળવવા પ્રયાસ દરેક આત્મહિતાર્થીએ કરવા જોઇએ. अवतरणम् - बहिरात्माऽन्तरात्मपरमात्मेति वैविध्यमुपपाद्यार्धपञ्चमश्लोक वहिरात्मबुद्धिं त्यक्त्वाऽन्तरात्मबुद्धिस्थेन परमात्मशक्तिरुद्भावनीयेति प्रदर्शयति । श्लोकः आत्मानं तु त्रिधा विद्धि बाह्योपाध्यादिभेदतः । आत्मबुद्धिं शरीरादौ बहिर्धीमान्नरः स्मृतः ॥ ८१ ॥ टीका - हे बाह्योपाध्यादिभेदतो बाह्योपाधिहिरात्मा । आन्तरोपाधिरन्तरात्मा । निरुपाधिः परमात्मेति भेदत आत्मानं त्रिधा विद्धि जानीहि तत्र शरीरादौ पौगलिक वस्तुन्यात्मायमिति बुद्धिर्यस्य स नरो बहिर्धीमान् स्मृतः । यो हि स्थूलोऽहं कृशोहं दरिद्रोऽहं धनवानहमिति बुद्धिमान् स बहिरात्मा स्मृत इत्यर्थः ॥ ८१ ॥ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२५ અવતરણ—આ પ્રમાણે અત્યાર સુધી જુદાં જુદાં વિશેષણે આપી આત્મ સ્વરૂપ સમજાવવાના પ્રયત્ન કરવામાં આણ્યે. હવે આત્માના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે, તે બતાવે છે. તે ત્રણ વિભાગ અહિરાભા, અન્તરાત્મા અને પરમાત્મા; આ ત્રણનુ સ્વરૂપ સમજી આપણે તેમના સબ.. ધમાં કેવી વૃત્તિ રાખવી તે હવે ગ્રન્થકાર પાંચ લેાકથી દર્શાવે છે. તેમાં પ્રથમ અહિરાત્માનું સ્વરૂપ જણાવેલું છે. & અથ—બાહ્ય ઉપાધિ વગેરે ભેદ્યથી આત્માને ત્રણ પ્રે. કારના જાણવા. જેને શરીર વગેરેમાં આત્માની બુદ્ધિ છે, તે મનુષ્યને મહિધી-અહિરાત્મભાવવાળા જાણવા. ॥ ૮૧ ॥ ભાવાર્થ—આત્મા વસ્તુતઃ એક છે, છતાં જુદી જુદી ઉપાધિના સબંધમાં માવતાં તે ત્રણરૂપે પ્રકાશે છે. તેથી કરી તેના ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે. તે ત્રણ વિ. ભાગ નીચે પ્રમાણે છે. (૧) હિરાત્મા, (૨) અંતરાત્મા, (૩) પરમાત્મા. ખાદ્ય વસ્તુમાં આત્મ બુદ્ધિવાળા તે બહિરા મા; સમ્યકત્વ પામેલા જીવ અન્તરાત્મા કહેવાય છે, 'તેરમા ગુણસ્થાનકવાળા તથા અયાગી તે સર્વ પરમાત્મા કહેવાય છે. આ તેના મૂળ સ્વરૂપે તેની વ્યાખ્યા થઇ. હવે તેમાંથી પ્રથમ અહિરાત્મ ભાવનું સ્વરૂપ વિચારીએ. શરીર વગેરે બાહ્ય પાગલિક જડ વસ્તુમાં મારાપણાના ભાવ ઉત્પન્ન કરવા, તે વસ્તુએ એજ આત્મા છે, એમ માનવું, સર્વ હિરાત્મભાવ છે. આ ભાવને લીધે પુરૂષ ઘણી વાર એમ કહે છે કે” હુ' રૂપાળા છું, હું કાળા છું, હુંદરિદ્ર છું, હુ ધનવાન છું, આ સવ વિશેષણા ખરી રીતે શરીર તથા બાહ્ય । "" For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૬ પદાર્થોને લાગુ કરી શકાય. પણ ભૂલથી આત્મા પિતાને લગાડે છે. આ બહિરાત્મભાવથી જગતમાં મનુષ્ય રખડે છે અને દુઃખી થાય છે. સુતારને કામ કરવાને ઓજાર હોય, તેવાં આત્માને કામ કરવાનાં શરીર વગેરે ઓજાર છે. તે મરણ પછી આત્માની સાથે આવતાં નથી, પણ • અંહી પડી રહે છે, માટે તેમને આત્માનાં માનવાં, અથવા તેમને આત્મા તરીકે માનવાં, એ મેટી ભુલ છે. આ દેહા ધ્યાસ અથવા બહિરાત્મ ભાવ એટલે સુધી વ્યાપેલે છે કે જ્ઞાની પુરૂષે પણ કેટલીક વાર તે ભૂલમાં પડી જાય છે, અને શરીરને સંતોષવાને પોતે જાણેલા ઉચ્ચ નિયમને ભેગ આપે છે. આમ થવું જોઈએ નહિ. દેહ અથવા દેહના ધર્મને આપ આત્મામાં કરે નહિ. જે આ દેહાધ્યાસ છુટી જાય તે પછી દેહથી બહાર રહેલી વસ્તુઓ, જેવી કે ધન, ધાન્ય, ઘર, વસ્ત્ર, ઉપરથી મારાપણને ભાવ ઉઠી જાય, તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. આ દેહાધ્યાસ ત્યાજય છે, એ પ્રથમ હૃદયથી વિચારી, તદનુસાર વર્તન રાખવું જોઈએ. નાની નાની બાબતમાં પ્રથમ મનની સમતેલ વૃત્તિ રાખતાં શિખવું જોઈએ. ચાકરે ધોતીયામાં એક ડાઘ પાડે તે શું થઈ ગયું ? ભેજનમાં જરા મીઠું ઓછું પડયું તે શું ખસી ગયું? કોઈ સ્વાદિષ્ટ ફળ ખાવાને ન મળ્યું છે તેથી શું ગેરલાભ થયે? સભામાં જરા આગળ જગ્યા ન મળી તે તેથી તેને શી હાનિ થઈ ? આવી આવી નાની બાબતમાં પ્રમમ ઉદાસીન ભાવ રાખવું જોઈએ. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ આવી રીતે મહાવરે પાડવાથી મોટી બાબતમાં પણ ઉદાસીન ભાવ રાખતાં શિખી શકાશે, અને દેહને ગમે તે થઈ જાય તે પણ મનની શાંતતામાં જરા પણ વિક્ષેપ થશે નહિ. શરીરને અનુકૂળ સંગે નાશ થવા છતાં તથા પ્રતિકુળ સંગે મળવા છતાં તે મનુષ્ય એક સરખી વૃત્તિ રાખી શકશે. કારણ કે શરીર તે આત્મા નથી, તે પછી શરીરને માથે આવી પડતું સુખ દુઃખ શી રીતે આ માને લગાડી શકાય ? આ ભાવ રાખવાથી ઉદયમાં આ વેલાં શરીર આશ્રયી કે તે શાંત મનથી ભેગવી લે છે. અને તે ભોગવતાં નવાં કર્મ બાંધતું નથી. આવા બધા લાભ ધ્યાનમાં લેઈ બહિરાત્મભાવને જેમ ત્યાગ થાય તે પ્રમાણે વર્તન રાખવું એજ સાર છે. સ્કોઃ बहिर्धिया भयभ्रान्ती रागादिक्लेशसन्ततिः॥ त्यक्त्वा देहात्मबुद्धिं त्वं देहाद्भिन्नं विभावय ८२ टीका-बहिधिया बाह्यबुद्धया भवभ्रान्तिः संसारपर्यटनं रागादिक्लेशसन्ततिः स्वाभिमतवस्तुनि रागोऽनभिमते द्वषोऽनिऽभिमते प्राप्त वा नभिमते क्लेशस्तेषां सन्ततिः परम्पराऽनुभूयतेऽतो देहात्मबुद्धिं त्यक्त्वा प्रौद्गलिकवासनां निर्जित्य त्वं देहाद्भिन्नं विभावय दैहिकदृष्टिमपसार्यान्तःप्रविश्य च समाधेहि । एवं कृते चान्तरात्मा लप्स्यत इत्यर्थः ।। ८२ ॥ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢ અવતરણ-મહિરામ ભાવ રાખવાથી કેવું ખરાખ પરિણામ આવે છે, તે હવે ગ્રંથકાર દર્શાવે છે:-- અર્થ—મહિરામ ભાવથી સ’સારમાં રખડવુ પડે છે. રાગ વગેરે કલેશના પ્રવાહ ચાલે છે, માટે દેહાત્મબુદ્ધિને ત્યાગ કરી તુ આત્માને દેહથી ભિન્ન ગણુ. ૫૮૨૫ ભાવાથ-મહિરાત્મભાવ એ શું તે આપઘે ગયા àાકમાં વિચારી ગયા; દેહુ અને ઇન્દ્રિયા તથા જગતની બાહ્ય વસ્તુઓમાં મારાપણાના ભાવ તે અહિરાત્મભાવની ટુક વ્યાખ્યા છે. હવે અહિરાત્મભાવનું. શું પરિણામ આવે છે, તે આ ધ્યેયમાં વિચારવામાં આવેલુ છે. તેવી વૃત્તિથી મનુષ્ય જે વસ્તુએ આત્માની પોતાની નથી, તેને આત્માની તરીકે લેખે છે. અને તેથી તે વતુઓ મેળવવાની ઇચ્છા કરે છે. આ ઇચ્છા તેને જન્મ મરણના ચક્ર સાથે બાંધે છે, તેથીજ કરીને આ શ્લેાકમાં જણાવ્યા પ્રમાણે જીવને સંસારમાં ભટકવુ પડે છે. વળી તેજ વૃત્તિને લીધે ઘણી વસ્તુ ઉપર રાગ–આસિત થાય છે, અને તે મળવામાં જે વિઘ્ન કત્તા થાય તેનાપર દ્વેષ પણ થાય છે. આ રીતે રાગ દ્વેષના પ્રવાહ પણ મહિરાત્મભાવને લીધે ચાલે છે. જેનામાંથી આ દેહાત્મ બુદ્ધિ ટળી ગઇ છે, તેને વાસ્તે સ’સારમાં ભટકવાનું અ ચક્રતા અંધ થઇ ગયુ, એમ જરૂર માનવું, માટે કરવાને શું કરવું, તે હવે ગ્રંથકાર વે છે કે દેહ એ આત્મા છે એવી આ ભાવના ઉત્પન્ન દર્શાવે છે. તે જણા બુદ્ધિને ત્યાગ કરી, For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२९ * અને આત્મા દેહથી જુદા છે, એવી ભાવના રાખા, દેહમાં આત્માના આરોપ દૂર થવાથી આ જગતમાં દેખાતી સ પાગલિક વસ્તુ ઉપર મનુષ્ય ઉદાસીન ભાવ રાખતાં શિખે છે, દેહને એક વસ્ત્ર તરીકે લેખે છે, અને આત્માથી તે ભિન્ન છે, એમ અનુભવે છે. તે અનુભવ થતાં માહ્ય વિષયાની પ્રાપ્તિ કે વિયેાગમાં સમભાવ તે રાખી શકે છે, તે સમભાવનું સુખ અલૈાકિક છે. અધ્યાત્મસારમાં લખ્યુ છે કે સ્વર્ગનું સુખ તેા દૂર રહ્યુ', મુકિતનુ સુખ તેથી પણ દૂર છે, પણ મનની પાસે રહેલું એવું સમતાસુખ સ્પષ્ટ છે; આવું સુખ મનુષ્ય દેહાત્મભાત્ર-અહિરાત્મભાવના ગથી શીઘ્ર મેળવી શકે છે. માટે તે દેહાત્મબુદ્ધિ ટાળવાને ઉપરના Àાકમાં બતાવ્યા પ્રમાણે નાની નાની ખાખતેથી ટેવ પાડવી એ જરૂરનું છે. ત્યા श्लोकः देहस्थोऽपि न देही यो, वाचा भिन्नस्तथाऽमृतः । दुग्धे नीरं तथा देहे, आत्माऽसंख्य प्रदेशकः ८३ टीका - योन्तरात्मा देहस्थोपि देहे तिष्ठन्नपि निश्चयनयापेक्षया न देही सर्वथा देहसम्बन्धे तु देहाद्विनिर्मुक्तिरेवदुर्लभ्येत तथा वाचा भिन्नः पुद्गलरूपया वाचाऽसंश्लिष्टस्तत्र नैव वाचसम्पर्कोऽस्ति । यद्वा वचनातीतो नैव वचनेन तस्य निरुक्तिः सम्भवति । अनन्तशक्तिकपुद्गलरचितानां घटादीनामप्येकान्तेन For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३० निर्वचनमसंभवि पुनरात्मनस्तु का कथा निरुक्तावभिमानं ये दधते तार्किकादयः हर्षमिश्रादिभिस्ते तु खण्डनादौ मुशिक्षिता इति वेदान्ताचाय्रप्युक्तत्वात् तथाऽमृतो मरणधर्मरहितो मोक्षरूपो वा तथा दुग्धे नीरमिव देहे व्याप्नुवन्नात्माऽसंख्यप्रदेशकः अयं भावः यथा पयः पानीयं यो भिन्नत्वेऽपि परस्परसंश्लेषादभेद इत्र दृश्यतेऽत एव दुग्धामलितं जलमपि दुग्धमूल्पेन क्रोणन्ति लोकाः परं दुग्धास्वादरसिकैस्तदानीमप्यनुभूयते जलसम्पृक्तमिदं दुग्धं यतो नास्वाद्यन्ते दुग्धसम्बन्धिनो मधुरादिगुणास्तथाऽऽत्मापि पौद्गलिकदेहाद्भिन्नोप्यनादिकालपरस्परसंश्लेषाद् देहगुणस्थूलकृशत्वादि सामानाधिकरण्येनैव स्वगुणवान् दृश्यतेऽत एव देहसम्बन्धिनो धनपुत्रकल त्रादीन् स्वीयत्वेन व्यवहरन्ति लोकाः परन्त्वात्मसुखरसास्वादभावुकैस्तु बाह्यदृष्टिमपसार्य कृतान्तरात्मबुद्धिभिनिःसंशयमनुभूयते नैते धनपुत्रकलत्रादयो मां निलेपश्चेतनं सम्बनंति यदि मत्स. म्बन्धस्वभावाः स्युस्तदा रत्नत्रयवन् मुक्तावप्युपतिष्ठेरन् परमात्मावस्थायामपि वानुभूयरन् परतंत्रे तु केवलज्ञानमाहात्म्याद् बहिरात्मभावगन्धोऽपि नास्ति । इति सुष्ट्रका देहस्थोऽपि न देहीति ॥ ८३ ।। અવતરણ–આત્મા અને દેહને કે સંબંધ છે, અને આત્માનું કેવું સ્વરૂપ છે, તે હવે ગ્રન્થકત્ત પ્રકટ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ અર્થ–દેહમાં રહેવા છતાં પણ જે દેહી નથી, જે વાણીથી ભિન્ન અને અમર છે. દુધની અંદર જળની માફક અસંખ્ય પ્રદેશી આત્મા શરીરમાં રહેલે છે. ભાવાર્થ-આત્મા દેહમાં રહે છે, પણ દેહને અને આ માને ખરે સંબંધ નથી, આ વાકય નિશ્ચયનયથી સમજવાનું છે, જે દેહ અને આત્માને ખરે સંબંધ હોય તે કદાપિ આત્મા મુકત થઈ શકે નહિ. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ છે, જ્યાં સુધી વ્યવહાર છે, જ્યાં સુધી આત્માનું ખરું સ્વરૂપ સમજવામાં આવ્યું નથી, ત્યાં સુધી આ મારો દેહ છે, અને હું આ દેહમાં રહું છું, વગેરે ભાવ રહે છે, અને પ્રવૃત્તિ પણ તેવા પ્રકારની થાય છે. વારંવાર જણાવવામાં આવ્યું છે તેમ દેહ તે આત્માને કામ કરવાનું સાધન છે. વળી આમા વાણીથી ભિન્ન છે. વાણી પુગલરૂપ છે, વાણી એ પુદ્ગલને ધર્મ છે, તેનાથી આત્મા અસંશ્લષ્ટ છે, એટલે વાણીથી આત્માને પહોંચી શકતી નથી. વાણું અને મનની પણ પેલી પાર આત્મા છે. એક સ્થળે કહેલું છે કે__ यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. શાબ્દિક તાર્કિક પંડિત છાકે, તે પણ વહાં જઈ થાકે. શબ્દ તીર પણ જ્યાં નહિ પહોંચે, શબ્દવેધીનાં તાકે. ભયા અનુભવ રંગ મઠારે, ઉસકીવાત ન વચને થાતી. મનની સાથે વાણી પણ જ્યાં પહોંચ્યા સિવાય પાછી વળે. છે, તે પરમપદ તે આત્મપદ છે. ત્યારે દેહ અને આત્માને કે સંબંધ છે એ આપણે વિચારીએ, ઉપમા આપીને For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ એ સંબંધ ગ્રન્થકાર દર્શાવે છે. જેમ દુધ અને પાણી જુદા “ધર્મવાળાં છતાં એવી રીતે મળી જાય છે કે બન્ને એક સ્વભાવવાળાં હેય એમ માનવાને આપણે દેરવાઈ જઈએ છીએ. સામાન્ય મનુષ્ય તે દૂધ અને નીર ભેગાં થયાં હોય તે તેને ભેદ સમજી શકતું નથી. અને જળના ગુણ દુધને આપે છે; પણ હંસ જેવા જ્ઞાની પુરૂષે કેટલાક માલૂમ પડે છે. જેઓ તત્ત્વજ્ઞાનથી દુધ અને જળને ભેદ સમજે છે, અને એગમાર્ગથી તે બેને જુદું કરતાં પણ શીખે છે. (અ) હું સઃ “હું તે તે, “હું તે આત્મા” આવું જ્ઞાન ધરાવનાર હંસ કહેવાય છે. અને હંસ જેમ દુધને જળથી ભિન્ન કરી દુધને આસ્વાદ લે છે, અને જળને પડતું મુકે છે, તેવી રીતે જ્ઞાની પુરૂષે જડ દેહને પડતે. મુકી આત્માને આસ્વાદ અનુભવે છે. ઘણા કાળથી આ જ્ઞાનને લીધે આપણે દેહ અને દેહના સંબંધી ધન, પુત્ર, મિત્ર, સ્ત્રી, વગેરે આપણાં તરીકે લેખીએ છીએ, પણ વ. સ્તુતઃ તેમને અને આપણે જરા પણ સંબંધ નથી. કારણ કે જ્યારે આ દેહજ આપણે નથી તે પછી દેહને આ. શ્રયી રહેલી વસ્તુઓ શી રીતે આપણું થઈ શકે? આ કમાં આત્માને અમર કહે છે, તે વિશેષણ પણ બહુ અર્થ સૂચક છે. જ્યારે દેહ મરે છે, ત્યારે આત્મા મરતા નથી, તે ત્રણે કાળમાં એક સરખો નિત્ય રહે છે, અને તે નિત્ય આમા ક્ષણભંગુર દેહથી ભિન્ન છે, એવું ભાન કરાવવાને અમર” એ વિશેષણ મુકવામાં આવેલું લાગે છે. For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३३ श्लोकः रूपिस्थोपि न रूपी यः सोऽरूप्यात्मा निरञ्जनः ॥ નિરોડનશ્વરઃ સાક્ષાત, વન કારા દ્રશા टीका-रूपिस्थोपि रूपिपौद्गलिकदेहस्थो रूपी न भवति रूपसम्पर्कवान् न भवति यः सोऽन्तरात्मा कैवल्येन केवलज्ञानेनाऽरूपी निरुपाधिकत्वाद् रूपोपाधिरहितः । निरञ्जन:-शु દાઃ નિ:-પાદિત ! મનપ-ડાવનારरूपः परमात्मरूपः साक्षात् प्रकाशते । फलितान्तरात्मकर्तव्यविधिरन्तरात्मैव केवलज्ञानलाभात् परमात्मा भवतीति भावः ।। અવતરણ–આત્માના બીજા કેટલાક ગુણો આ લોકમાં વર્ણવવામાં આવે છે. અથ–રૂપીમાં રહેલો છતાં, જે રૂપી નથી. તે અરૂપી આત્મા નિરંજન છે, તે નિર્લેપ છે, સાક્ષાત્ અનશ્વર છે, અને તે કૈવલ્ય જ્ઞાનથી પ્રકાશે છે. ૮૪ ભાવાર્થ-શરીર રૂપી છે, તેની અંદર આત્મા ૨હેલે છે, છતાં આત્મા પિતે અરૂપી છે, તે કેવળ ચક્ષુથી દેખાતો નથી એટલું જ નહિ પણ પાંચે ઈન્દ્રિથી પણ ગ્રાહ્યા થતો નથી. પ્રથમ આપણે વિચારી પણ ગયા છીએ કે આત્મા ગખ્યાતીત છે, વર્ણાતીત છે, સ્પર્શતીત છે અને શબ્દાતીત છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે તે પાંચ ઈન્દ્રિચેથી ગ્રહણ થઈ શકતું નથી, માટે તેને આપણે પાંચ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ઇન્દ્રિયની અપેક્ષાએ અરૂપી કહીએ છીએ; પણ તે કેવળ અરૂપી નથી, કારણ કે કેવળી ભગવાન તે તેને જાણ શકે છે, માટે તેમની અપેક્ષાએ તે તેના અસંખ્યપ્રદેશ સ્વરૂપી માનીએ તે, સમજવા પ્રમાણે અનુચિત ગણાશે નહિ. કારણ કે અસંખ્યપ્રદેશની અરૂપી વ્યક્તિ છે, તેજ તેનું સ્વરૂપ છે. વળી આત્મા નિરજન છે. કેઈ પણ પ્રકારના અંજન-ડાઘ રહિત છે, એટલે તે શુદ્ધ સ્વરૂપી છે. વળી તે નિર્લેપ છે. કર્મમલના લેપથી તે રહિત છે. કમ મળ સર્વ ઉપાધિ આશ્રયી છે. શુદ્ધ આત્માને કમળ લાગતું નથી. સૂર્યનાં કિરણ કાદવમાં પડે, ત્યારે આપણને તે કિરણ કાદવથી ખરડાયેલાં લાગે છે, અને સૂર્ય અશુદ્ધ થયે એમ આપણે કહીએ છીએ, પણ જ્યારે સૂર્ય પ. તાનાં કિરણ અંતર્મુખ વાળે છે, ત્યારે તે મળ તેની સાથે જતો નથી. તેવી રીતે આત્મા દેહને લઈને કર્મ મળથી ખરડાયલે ભાસે છે, પણ જ્યારે ધ્યાનમાથી આત્મા અંતમુખે વળે છે, અને પિતાનું સ્વરૂપ નિહાળે છે, ત્યારે આ મળ ત્યાં જઈ શકતા નથી, માટે તે નિલપ કહેવાય છે. અને તે કૈવલ્ય-સંપૂર્ણ જ્ઞાનથી પ્રકાશે છે. કૈવલ્ય જ્ઞાન બહારથી મેળવવાનું નથી, તે આમામાંજ રહેલું છે, આત્મામાં તે રહેલું છે, એ જાણવું એજ તે મેળવવા સ. માને છે. માટે ઉપર જણાવેલું આત્માનું સ્વરૂપ સમજી તે અનુભવવાને પ્રયત્ન કરે, એટલે આપણામાં તિરોહિત રહેલું કેવલ જ્ઞાન પણ વખત આવતાં પ્રકટી નીકળશે. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३५ श्लोकः सच्चिदानन्दरूपेण, स्थितिर्यस्य स्वभावजा | परिज्ञाय परात्मानं, सन्तस्तद्गतिभाजकाः ॥ ८५ ॥ टीका -यस्य परमात्मरूपस्य सच्चिदानंदरूपेण सद्रूपण - त्रैकालिक कूटस्थावस्थया चिद्रूपेण - ज्ञानरूपेण चानन्दरूपेणानन्तसुखरूपेण स्थितिः स्वभावजा प्रकृतिसिद्धाऽस्ति | आत्मनो वहिरात्मावस्था त्रितयं व्याख्याय तत्स्वरूपज्ञानेनाऽ-श्लोकेन रुद्रतिफलमाह - सन्त आत्मार्थिनो यमात्मानं परामादिरूपं परिज्ञाय समन्तात् ज्ञात्वा तद्गतिभाजका आत्मगतिमोक्षमाप्तिमन्तो भवन्तीत्यर्थः ।। ८५ ।। અવતરણ—આત્માની સ્વાભાવિક સ્થિતિ કેવી છે, અને તે સ્થિતિના અનુભવ કરવાથી શું પરિણામ આવે તે ગ્રન્થકાર દર્શાવે છે. અર્થ—સદ્ ચિહ્ન અને આન્દરૂપે આત્માની સ્વાભાવિક સ્થિતિ છે આવા આત્માને જાણીને સન્ત પુરૂષ તે ગતિને ભજનારા થયા છે. ભાવાત્માને અનેક પ્રકારના વિશેષણા આ પવામાં આવેલાં છે, પણ તે બધાં વિશેષણાના કેવળ ત્રણ વિશેષણમાં સમાવેશ થઈ શકે તે ત્રણ વિશેષણ સત્ ચિત્ અને આનદ છે. આ ત્રણ વિશેષણ પર ખરાખર મનન ક For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ કરનારને આત્માનું ખરું સ્વરૂપ સમજાયા વગર રહે જ નહિ, આત્મા સત્ છે, નિત્ય છે, ત્રણે કાળમાં અમર છે, આ તેનું અમરત્વ અને નિત્યત્વ સત્ શબ્દથી જણાવવા આવે છે. વળી તે ચિત્ છે. ચિદ એટલે જ્ઞાન; આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા સર્વ પદાર્થને જ્ઞાતા છે. છએ દ્રવ્ય ને જાણનાર આત્મા છે. આત્મા બીજા દ્રવ્યને જાણે છે નહિ એટલું નહિ પણ પિતાને પણ જાણે છે. વળી આત્મા સ્વભાવે આનંદી છે, આનંદ એ આત્માનું સ્વરૂપ છે, આ રીતે આપણને જણાય છે કે, આત્મા નિત્ય છે, જ્ઞાનમય છે, અને આ નંદમય છે. આ આત્માના ત્રણ વરૂપ ખીલવવાને આપણે અભ્યાસ પાડ જેઈએ; એ ત્રણ સ્વરૂપવાળ આત્મા હું છું, એવું જ્ઞાન રાખી વર્તવું જોઈએ. જે આત્માની નિત્ય તાનું જ્ઞાન થાય, તે માણસ મરણથી જરા પણ ડરતે નથી. અને શ્રીમદ્ આનંદઘનજીની સાથે ઉદ્દગાર કાઢે છે કે “અમ અમર ભયે અબ નહિ મરે ગે.” તે ત્રણે કે ળમાં રહેનારે હોવાથી તે શાશ્વત ફળ મળે તેવું કાર્ય કરવા દેરાય છે, ક્ષણિક વસ્તુઓ મળે કે ન મળે છે તેથી તેના મનની શાંતિમાં જરા પણ ભંગ પડતું નથી. આવી વૃત્તિ સસ્વરૂપથી ખીલે છે. જ્ઞાન સ્વરૂપ-ચિસ્વરૂપ ખીલવવાને ગ્રન્થ વાંચવા જોઈએ, સત્સમાગમ કરવું જોઈએ; સદગુરૂગમ લેવી જોઈએ. સજ્ઞાન પ્રાપ્ત કરવાને રાજગને સ. માધિને માર્ગને આશ્રય લેવો જોઈએ. પ્રથમ યમ અને નિયમથી હદયને શુદ્ધ કરી, ઈદ્રિ અને મનને વશ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૭ કરી બહાર રહેતી વૃત્તિઓને તેમજ મનને અંતમુખ વાળવાં જોઈએ. આ રીતે ધ્યાનથી–ગથી જ્ઞાન સ્વરૂપ બને રાબર ખીલે છે. ત્રીજું સ્વરૂપ આનંદ છે. તે સ્વરૂપ ખીલવવાને સરાગ સંયમની અપેક્ષાએ ઉત્તમોત્તમ માર્ગ પ્રેમ. છે, ઉત્તમ ચારિત્ર છે. કેઇના પણ જીવને ઉદ્વેગ ન થાય તેવું ઉત્તમ પ્રકારનું વર્તન રાખવું જોઈએ, અને જેનામાં જીવ છે, જેનામાં પ્રાણ છે, તે સર્વ તરફ પ્રેમભાવ રાખવે જોઈએ. જ્યાં જ્યાં આત્મતત્વ દેખાય ત્યાં ત્યાં બાહા ઉ. પાધિ તરફ દુર્લક્ષ કરી, આત્મતત્વની ઉચ્ચતા વિચારી, આ નંદ પામવું જોઈએ, અને હૃદયથી દરેક જીવ સાથે મૈત્રી ભાવના રાખવી જોઈએ. ખરો આનંદ મંત્રીભાવમાં, બીજાનું ભલું કરવામાં, અને બીજાઓને સન્માર્ગે દોરવવામાં રહેલે છે. આ રીતે આત્માનાં ત્રણ સ્વરૂપ ખીલવવાને ધીમે ધીમે પ્રયત્ન કરે જોઈએ. આ ત્રણ સ્વરૂપવાળે આત્મા છે, એમ જાણવાથી, અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન ક. રવાથી અનેક સત્પુરૂષે તે સચ્ચિદાનંદસ્વરૂપ મેળવવાને ભાગ્યશાળી થયેલા છે. જેનું ધ્યાન કરે તે તે થાય છે, આ ઉત્તમ નિયમ ધ્યાનમાં રાખી પરમાત્મપદ મેળવવાની ખરી ઈચ્છા હોય તે પરમાત્માનું એકાગ્ર મનથી સતત ધ્યાન કરે, અને તમે પણ પરમાત્મા થશે. પરમાત્મપદ અનુભવ વામાં જે અંતરાયરૂપ કારણે હશે તે સ્વયમેવ દૂર થઈ જશે. अवतरणम्--आत्मगुणरक्षणं सर्वथा कर्त्तव्यं तत् क्षती त्वात्मघातिवं प्रसज्यत इत्याह ।। For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २३८ श्लोकः Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मनो गुणनाशेन, स्वयमात्माऽऽत्महिंसकः ॥ भावदयामयः सोऽस्ति, स्वात्मधर्मप्ररक्षणात् ॥ ८६ ॥ 46 टीका - आत्मनो गुणनाशेनाऽऽत्मास्त्रयमात्म-हिंसकः 'परो यद्यात्मानं हिनस्ति तदा पारवश्येन सोढव्यम् यदा तु स्वयमेव मिथ्यात्वाविरतिकषाययोगैः हिनस्ति तदा कस्यापराध इति महान्यायः “ क यामः कं प्रतिब्रूमो गरदायां स्वमातरी" तिन्यायात् कोऽसावात्मगुणः कस्माद्वा लभ्यत इत्याह स आमा भावदयामयः परमार्द्रहृदयकस्वभाव आत्मा धर्ममरक्षणाद्भवति न ह्यात्मधर्मे नष्टे वस्तुस्वरूपेऽवतिष्ठते । यथाऽग्निरौष्ण्यधर्म रक्षति तदा तस्मादग्नेः सिंहव्याघ्रादयः पलायन्ते । धर्मे औष्ण्यरुपे नष्टे तु पिपीलिकाभिरप्यभिभूयते नामापि तस्य भस्मेति जायत इति सर्वेषां पदार्थानां स्वस्वधर्मेणैव महत्ता तथा ऽऽत्मनोपि स्वकीयज्ञानदर्शनचारित्र मुखवीर्यादिधर्मरक्षणेनैव महत्ता भवति । आत्मनो धर्माणां रक्षणमेव भावदया द्रव्यदया तु बाह्यमाणरक्षणरूपा स्वस्यान्येषां च ज्ञातव्या । द्रव्यदयातो भावदयाया महिमाऽनन्तगुणः । भावदयामन्तरेण सकलकर्मक्ष लक्षणो मोक्षः कदापि कस्यापि न संभवति । यो मिथ्यात्वा दिभिरात्मानं हिनस्ति स स्वकीयात्मनो भावशत्रुः । द्रव्यशत्रुतो भावशत्रुरनन्तगुणदुःखदायकः । अत एव भावहिंसकत्वं त्य For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३९ क्वा भावदयामकीकृत्य उपशमक्षयोपशमभावेन क्षायिकशुदास्मधर्माणां रक्षणं कर्जव्यामिति ॥ ८६ ।। અવતરણ–આત્માના ગુણનું નિત્ય રક્ષણ કરવું, અને જેથી આમ ગુણને હાનિ ન પહોંચે તેમ વર્તવું–એ બાબતને હવે ગ્રન્થકાર ઉપદેશ આપે છે. અર્થ-આત્મ ગુણના નાશથી આત્મા પોતે આત્માને હિંસક બને છે, અને આમ ધર્મનું રક્ષણ કરવાથી તે આત્મા ભાવદયામય બને છે. ભાવાથ–આત્માના ગુણેને નાશ તેજ અધમયા હિંસા કહેવાય છે, અને તેને કર્તા આત્મા બને છે. આત્મા ના જ્ઞાનાદિ ગુણનું રક્ષણ કરવું, તેજ સત્ય ધર્મ છે. શ્રી અધ્યાત્મ ગીતામાં શ્રી દેવચંદજી કહે છે – आत्म गुण रक्षणा तेह धर्म स्वगुण विध्वंसणा ते अधर्म भाव अध्यात्म अनुगत प्रवृत्ति तेहथी होय संसारछित्ति ॥१॥ આત્માજ આત્માને શત્રુ છે, તેમજ આત્માને મિત્ર પણ આત્મા છે. કેઈ બહારને દેવ દાનવ આવી તમારૂં અહિત કરતું નથી. આત્મા પોતે જ અજ્ઞાનથી, કકષાયથી–કે, માન માયા અને લોભથી, તેમજ રાગદ્વેષથી પિતાની હિંસા કરે છે, તેમાં બીજા કોઈને અપરાધ નથી. જ્યારે પિતાની માતાજ ઝેર આપનારી નીવડે, જ્યારે વા ડજ ચીભડાં રે અને જ્યારે રક્ષણ કતાજ ભક્ષણ કરનાર થાય, ત્યારે કયાં જઈએ શું કરીએ, અને કેને કહીએ ? For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦ જ્યારે પિતાના સ્વરૂપનું યથાર્થ રક્ષણ કરે, ત્યારે તેની મહત્તા રહે છે. આત્મા આત્મધર્મનું રક્ષણ કરે છે તેમાં તેની મહત્તા છે. અગ્નિ જ્યાં સુધી પિતાને ઉષ્ણુધર્મ જાળવી રાખે છે, ત્યાં સુધી સિંહ અને વાઘ આદિ ભયંકર પ્રાણીઓ પણ અગ્નિથી ભય પામી પલાયન કરી જાય છે, પણ જ્યારે અગ્નિ પિતાનું સ્વરૂપ તજી દે છે, એટલે ઠડે થઈ જાય છે, ત્યારે કીડી પણ તેની રાખમાં ચાલી શકે છે, અને જાજ્વલ્યમાન અગ્નિ રાખનું ઉપનામ મે ળવે છે, દરેક વસ્તુની તેના પિતાના ધર્મથી મહત્તા છે, તેમ આત્માની પણ જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ પિતાના ગુણોને લીધે મહત્તા છે, માટે તે ગુણેને આંચ ન આવે, બલકે તે ગુણો વૃદ્ધિ પામે તેવા પ્રકારનું વર્તન આત્મહિ તાથીએ રાખવું જોઈએ. કારણ કે તે ગુણેના નાશથી આ મા આત્માને હિંસક બને છે. દયા બે પ્રકારની છે, એક ભાવદયા અને બીજી દ્રવ્યદયા. આત્માના ગુણનું રક્ષણ ક. રવાની અથવા બીજાઓને સન્માર્ગે ચઢાવવાની તેમજ આ મજ્ઞાન આપવાની જે વૃત્તિ તે ભાવદયા કહેવાય છે; બી. જાના જીવને દુઃખ ન થાય તેવા મનના અધ્યવસાય રાખવા તે પણ ભાવદયા છે. બીજાના દશ પ્રાણને દુઃખ ન થાય તેમ વર્તવું તે દ્રવ્યદયા છે. દ્રવ્યદયા અને ભાવદયા બને આદરણીય છે, છતાં દ્રવ્યદયા કરતાં ભાવદયાને મહિમા અનન્ત ગણે છે. ભાવદયા વિના કદાપિ કોઈને મોક્ષની પ્રાપ્તિ સંભવતી નથી. આભા પિતાને શત્રુ કેવી રીતે છે, તે આપણે વિ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬ ચારીએ, કુતરાને લાકડી મારવામાં આવે, ત્યારે કુતરે લા. કડી મારનારને કરડવા નહિ જતાં લાકડીને કરડવા જાય છે, આપણે પણ કુતરાના જેવું વર્તન રાખીએ છીએ. આપણું બગાડનાર પુરૂષને ધિક્કારીએ છીએ, અથવા નિન્દા કરીએ છીએ, પણ ખરી રીતે આપણું અહિત કરનાર તે પુરૂષ નથી, તે તે નિમિત્ત કારણ છે, તે તે લાકડીરૂપ છે; પણ આપણું ખરું અહિત કરનાર તે આપણે પૂર્વભ વમાં કરેલાં કૃત્ય છે. તે કૃત્યેનું ફળ તે પુરૂષને એક સાધન તરીકે વાપરે છે. તે અશુભ કૃત્યને કરનાર આપણે પિતેજ છીએ, માટે ખરી રીતે આપણે શત્રુ આપણે આ મા છે, અને આત્માનું રક્ષણ કરનાર પણ આત્મા છે. જે આત્મા પિતાની શક્તિને ઉપગ આત્મગુણે પ્રકટ કર વામાં કરે છે તે રક્ષણ કર્તા બને છે, અને જે તે શક્તિએ આત્મગુણને મલિન કરનારાં કાર્યોમાં વાપરે તે તે શત્રુ બને છે, માટે બીજા કોઈ બાહ્ય જન ઉપર દ્વેષ કરવા કરતાં આપણું વર્તન સુધારવાનો પ્રયત્ન કરવો એજ સાર છે. अवतरणम्-आत्मधर्मरक्षणात्वमेवं भूतोऽसीत्याह. ।। A : विश्वेशो भुवने भास्वान्, वीतरागः कृतार्थकः तत्त्वं कुत्रापि नो लभ्यं, वृथा किं त्वं प्रधावसि८७ ટી–વિશ્વે– વગ્રામ-તફ્લેશ વિસર મુવને भास्वान् सूर्योपमः स्वयं प्रकाशमानः सन्नन्येषां प्रकाशकः । For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वीतरागो-रागद्वेषादिरहितः। कृतार्थकः-कृतकृत्यस्त्वं भवसि । आत्मधर्मरहस्यमन्यद्रव्येषु कुत्रापि न लभ्यम् । तर्हि बाह्यपौद्गलिकविषयेषु किं हे चेतन वृथा प्रधावसिं नैव मरुमरीचिकाजलवद् बाह्यविषयेषु कुत्रापि कदापि लप्स्यते ।। ८७ ॥ અવતરણ–આત્મધર્મનું રક્ષણ કરવાથી આત્મા કે થાય છે, તે હવે ગ્રન્થ કર્તા દર્શાવે છે. અર્થ આત્મા વિશ્વનો સ્વામી છે, આ ભુવનમાં સૂર્ય સમાન છે, વીતરાગ છે, કૃતાર્થ છે; ખરૂં તત્ત્વ આત્મા સિવાય બીજે કઈ સ્થળે મળતું નથી. માટે તું ફકટ કયાં દોડે છે. ૮૭ છે - ભાવાર્થ–આ જગતને સ્વામી આત્મા છે. આ જગત્ ષડુદ્રવ્યનું બનેલું છે. ષડૂ દ્રવ્યની બહાર કઈ પણ વસ્તુ નથી. તે ષડૂ દ્રવ્યને સ્વામી આત્મા છે, માટે આ મા વિશ્વને સ્વામી ઈશ છે, અને તેથી તેને વિશ કહેનવામાં આવે છે. વળી ત્રણ ભુવનમાં આત્મા સૂર્ય સમાન છે. જેમ સૂર્ય વડે બધા પદાર્થ દેખી શકાય છે, તેમ આ ત્મા વડે જગતના સર્વ પદાર્થો જાણી શકાય છે. સૂર્ય તે રાત્રે દેખાતે પણ નથી, પણ આત્મારૂપી સૂર્ય દિવસે તે મજ રાત્રે એક સરખી રીતે પ્રકાશ આપે છે, જે વડે સર્વ દ્રવ્યનું, અને તેના પર્યાનું જ્ઞાન થાય છે. સૂર્યને વાદળ ઢાંકે છે, પણ આમરૂપ સૂર્ય તે સર્વદા પ્રકાશે છે. વળી આત્મા વીતરાગ રાગ રહિત છે. રાગ એટલે મારાપણાને For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધે કઈ વસ્તુ અથવા જીવની ઉપાધિ તરફ થતી આસક્તિ આ આસક્તિ ખરી રીતે આત્માની નથી, કારણ કે આત્મા વસ્તુતઃ રાગ રહિત છે. જે રાગ રહિત હોય તેજ ઠેષ રહિત પણ હોય કઈ વસ્તુ ઉપર આપણને રાગ થશે હોય, અને તેવામાં તે ન મળે તે તે ન મળવામાં વિદન કરનાર ઉપર દ્વેષ થાય છે. માટે રાગ એજ શ્રેષનું કારણ છે; પણ આત્મા તે રાગ દ્વેષ રહિત છે, વળી આત્મા કૃતાકૃતકૃત્ય છે. તે પિતાની અંદરજ સંતોષ માને છે. તેને બાધાથી સુખ મેળવવાનું નથી, જે તત્વ છે તે આ મામાં જ છે. હાર ગમે તેટલું શોધવામાં આવે તે પણ તે મળતું નથી. કારણ કે અંતરમાં જે તત્વ હોય તે બાહ્ય વિષયોમાં ક્યાંથી મળી શકે ! માટે જ આ ગ્રંથકાર બંધ આપે છે કે, તમે તે બાહોમાં ક્યાં શોધે છે ! તમે તે શેધવાને ભુલા કયાં ભમે છે? અંતરમાં તેની તપાસ કરે, ત્યાં જ તે જડશે. બીજે કઈ સ્થળે તે મળવાનું નથી. જે લોકો સમજુ હોય છે, તે આ બાબત ઝટ સ્વકારી લે છે. પણ અજ્ઞાની મનુષ્ય બાહ્ય વિષયમાં તે શોધે છે, અથડાય છે, દુઃખ ખમે છે, અને છેવટે થાકીને અંતર્મુખ વળે છે, માટે થાકીને તે કામ કરવું પડે તેના કરતાં પ્રથમથી જ તે કામ કરવામાં આવે તે વિશેષ લાભ થાય. अवतरणम्-आत्मज्ञानेनैवात्मना सम्यक्त्वं प्राप्यत इति व्याचष्टे । For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ श्लोकः त्वयैव प्राप्यते शीघ्रं सम्यक्त्वं निश्चलं शुभम् ॥ अभिष्टाब्धिस्सुखान्धिस्त्वं, मोक्षः त्वत्तः प्रजायते टीका - हेमव्य त्वथैव शुभम् - कल्याणमयं । निश्चल मप्रतिपाति । एतादृशं सम्यक्त्वं शीघ्रं प्राप्यते । त्वमेवं वांच्छितविषयाकरः सुखसागरवासि । चत्तः तत्र शुद्धप्रयत्नादेव मोक्षः બાય મનાયત કૃતિ !! ૮૮ || અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા સમ્યકત્વ મે. ળવે છે એ ખાખત ગ્રંથકાર રજી કરે છે, કારણ કે આત્મા જ સ રૂદ્ધિના સમુદ્ર છે. અર્થશૃંભ અને નિશ્ચળ સમ્યકત્વ હું આત્મન! તારાથીજ પ્રાપ્ત કરાય છે, કારણ કે, તું ઇચ્છિત પદાર્થના સમુદ્ર છે, તેમજ સુખના સાગર છે; તારામાંથીજ માફ ઉપન્ન થાય છે, ॥ ૮૮ ॥ ભાવાર્થ.જ્યારે મનુષ્યને સમ્યકવ થાય છે, એટલે કે જ્યારે મનુષ્ય વસ્તુનુ યથાસ્વરૂપ સમજે છે, અને તે પર શ્રદ્ધા થાય છે, ત્યારે તે મનુષ્ય અા સૌંસાર તરી ગયા એમ કહેવાય છે. આવુ સમ્યકત્વ પૂર્વ કાળમાં ઘણા પુરૂષો મેળવવા સમર્થ થયા હતા, તે મેળવનારના આત્મા - પણા જેવાજ આત્મા હતા. માટે ગ્રન્થકાર જણાવે છે કે તારાથી જ સમ્યકત્વ પ્રાપ્ત થઇ શકશે. ડગે નહિ તેવુ અને શુલ્ક For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યકત્વ પણ આત્માન પ્રાપ્ત કરી શકે છે. આમ થઇ શકે છે એનું કારણ એ છે કે આત્મા સ્વભાવે જ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનને આવરણ કરનારાં કારણે દૂર થઈ જાય છે, ત્યારે આત્માનું જ્ઞાન પ્રકટી નીકળે છે. તે વખતે જ દ્રવ્ય અને નવ તત્ત્વનું સ્વરૂપ તે યથાર્થ સમજે છે, જ્યારે તે બરાબર સમજાય છે, ત્યારે તેપર અચળ શ્રદ્ધા થાય છે. અને જ્યારે શ્રદ્ધા પરિપૂર્ણ જામે છે, ત્યારે તદનુસાર વર્તન પણ થાય છે. માટે સમ્યકત્વનું અને શુદ્ધ ચારિત્રનું મૂળ તપાસીએ તે જ્ઞાન છે, અને તે જ્ઞાનને સંભવ આત્માના જ્ઞાનમય સ્વભાવને લીધે છે. માટે જરા પણ ડર ખાતે નહિ. જરા પણ હિંમત હારવી નહિ. કારણ કે આમ સ્વરૂપમાં કેઇ ફેરફાર કરવા સમર્થ નથી. વળી આમા ઇષ્ટ વસ્તુને સાગર છે. જેમ સમુદ્રમાં સઘળાં ઉત્તમ રને મળે છે, તેમ આત્મામાં સઘળી ઈષ્ટ વસ્તુઓ મળી આવે છે. જે ઇષ્ટમાં ઈષ્ટ વસ્તુ છે તે આ મામાંજ છે, અને બાહ્ય વસ્તુઓ જે ઈષ્ટ લાગે છે, તે પણ આત્માને લીધેજ કઈક અપેક્ષાએ ઈષ્ટ વાગે છે. પુત્ર પ્રિય લાગે છે તેનું કારણ ફક્ત દેહ નથી કિંતુ પુત્રની અંદર રહેલે આત્મા પણ છે, સ્ત્રી પ્રિય લાગે છે તેનું કારણ સ્ત્રીની અંદર રહેલે આત્મા છે. જે સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે આત્માને લીધે પ્રિય લાગતાં ન હોય તે મરણ પછી કેમ તે શરીરને ઘરમાંથી દૂર કરવાને સઘળા તત્પર થાય છે, કેમ એક ક્ષણ વાર પણ તે શરીર પ્રિય લાગતું નથી ? માટે જગતમાં ઈષ્ટમાં For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈષ્ટ વસ્તુ વસ્તુતઃ આત્મા છે, અને તે આત્મા તેજ તું છે.. માટેજ તું ઈષ્ટ વસ્તુને ખજાને છે, એમ કહેવામાં આવેલું છે. વળી આભાને સુખને સાગર કહેવામાં આવેલ છે, તે પણ બરાબર છે. આત્મા સ્વભાવે સુખમય-આનંદમય છે. આત્મિક આનંદ એ સાગરતુલ્ય અમર્યાદિત છે, અને તે આત્મા તે તું છે, માટે જ તું આનંદને સાગર છે. - મેક્ષ આત્મામાંથી જ સંભવે છે. મેક્ષ એ કાંઈ બાહ્ય વસ્તુ નથી, આત્મજ્ઞાન થાય એટલે કર્મ બંધથી મુકત થવાય, અને કર્મબંધથી મુકત થવું એજ મેક્ષ. આત્માના શુદ્ધ પ્રયત્નથી તે સ્થિતિને અનુભવ થાય છે, અને મોક્ષ મળે છે. अवतरणम्-भव्य एव संसारसागरपारयोग्यो न त्वझ व्यः तत् कथनपूर्वकं भव्यस्य लक्षणमाह ।। श्लोकः भवाब्धेः पारमेत्येव, भव्यो भव्यत्वभावतः । अहं भव्योऽथवाऽभव्यो, भव्यस्यैतादृशी मतिः८९ टीका-भव्यो भव्यस्वभावतः संसारसागरस्य पारं गच्छति । एवकारोऽनास्थायां तेनाभव्यसदृशा भव्याः साधनशक्तिविशिष्टा अपि न गच्छन्ति मोक्षमिति भावः ।यथाविध-- बाललना ब्रह्मचारिणी पुत्रोत्पादनशक्तापि नाजन्मपुत्रं जनविष्यति तद्वत् । मन्तरा अभव्यास्त्वभव्यत्वस्वभावतः कदापि For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ मोक्षं न प्रयान्ति । वंध्यास्त्रियां पुत्रोत्पत्तिवत् । अहं भव्यो वा किमभव्य एतादृशी मतिर्भव्यस्यैव भवतीति वृद्धसम्पद्रायः।८९॥ અવતરણ–જે ભવ્ય મનુષ્ય હોય છે તે સંસાર સમુદ્રથી પાર ઉતરે છે, તે બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે. અર્થા—ભવ્ય પુરૂષ તેના ભવ્યપણાના ભાવથી સં. સારસમુદ્રની પાર ઉતરે છે, હું ભવ્ય છું, કે અભવ્ય છું, એવી મતિ ભવ્યને જ થાય છે. ભાવાર્થ–ભવ્ય એટલે સંસાર સમુદ્ર તરવાને લાયક એ અર્થ છે. તે પુરૂષ ભવ્યપણાને લીધે–સંસાર સ. મુદ્રની પાર ઉતારવાની લાયકાતવાળો હોવાને લીધે શુદ્ધ પ્રયત્ન કરી, કર્મનો સંહાર કરી, આત્મ સ્વરૂપને અનુભવ કરી એગ્ય સમયે મેક્ષ મેળવે છે. મગમાં કેરડુંની માફક કેટલાક એવા પણ છે હોય છે કે જે કદાપિ મેક્ષ મે. ળવી શકશે નહિ એમ જૈન શાસ્ત્ર કહે છે. તેવા અને અભવ્ય કહેવાય છે. આથી કેટલાક પુરૂષે હિમ્મત હારી જાય, માટે ગ્રન્થકાર જણાવે છે કે હું ભવ્ય છું કે અભવ્ય, એવી ભાવના જે જીવને થાય તે જીવ ભવ્ય સમજ. અભવ્ય જીવ પ્રમાણમાં બહુ ઓછા છે. આ ભવ્યાભવ્યના વિચારથી કેઈએ પણ જરા પણ ડર ખાવે નહિ. આત્માની પરમાત્મદશા કરવા માટે આપણે સદુઘમ કરે. અને સદઘમથી ધીમે ધીમેઉંચી સ્થિતિ આપણે પ્રાપ્ત કરીશું અને, અંતે મોક્ષ મેળવીશું, - ગવતરણ--પૂર્વોત્તરવરાત્મgyક્ષા વિશેને તવાદ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्लोकः अष्टपक्षण त्वं युक्तः अस्तिनास्तिगुणान्वितः आनन्त्यमस्तितायाश्च नास्तितायास्त्वयि ध्रुवम् ॥ ... टीका-अस्तिनास्तिताधष्टपक्षण हेआत्मन् त्वं युक्तः त. त्राष्टपक्षाणां मध्येऽस्तितायाश्च नास्तिताया आनन्त्यं त्वयि चेतने ध्रुवम् वर्तत इति ॥ ९ ॥ અવતરણ–આત્માને ભવ્યાભવ્ય સ્વભાવ ગયા છેકમાં આપણે ટૂંકમાં વિચારી ગયા, હવે આત્મામાં જે અષ્ટપક્ષ ઘટી શકે છે, તે આઠ પક્ષની બાબત ગ્રન્થકાર રજુ કરે છે. અર્થ–હે આત્મન ! તું અષ્ટ પક્ષથી યુક્ત છે, અસ્તિ નાસ્તિ વગેરે ગુણથી જોડાયેલું છે અને તારી અં. દર અસ્તિત્વનું અને નાસ્તિત્વનું અનંતપણે ચોકસ રીતે રહેલું છે. આ ૯૦ છે ભાવાર્થ–જેનશાસ્ત્રમાં આઠ પક્ષ છે, એટલે એકજ વસ્તુને આઠ ભિન્ન બિન્ને બાજુથી જોવાની રીત છે. તે આઠ પક્ષ નીચે પ્રમાણે છે. (૧) નિત્ય, (૨) અનિત્ય, (૩) એક, (૪) અનેક, (૫) સતુ, (૬) અસત્ , (૭) વક્તવ્ય, (૮) અવક્તવ્ય, આ આઠે પક્ષ યુકત આત્મા છે, તે આઠે પક્ષ આત્માને શી રીતે લાગુ પડે છે, તે આપણે વિચારીએ. આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નથી For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનિત્ય છે, ત્રણે કાળમાં આત્મદ્રવ્ય વિનાશ પામતું નથી, તે અપેક્ષાએ આત્મા નિત્ય છે, પણ તેના પર્યાયમાં ફેરફાર થયા કરે છે, માટે પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય ગણાય છે. છવદ્રવ્ય અનન્ત છે. એ કેક જીવમાં અસંખ્યાત પ્રદેશ છે, માટે તે અપેક્ષાએ આત્માનું સ્વરૂપ અનેક છે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા એક છે. અને સંગ્રહાયથી તે સંસારી અને સિદ્ધના જ સ્વરૂપે સમાન છે, જીવ પણું એક સરખું હેવાથી જીવનું એકપણું પણ કહી શકાય. આત્મા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત કહેવાય છે, અને તેજ આત્મા પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ કહેવાય છે. આત્માને અનંત ગુણ પર્યાય છે, તેમાંથી કેટલાક કહી શકાય તેમ છે, અને કેટલાક કહી શકાય તેમ નથી. માટે વક્તવ્ય અને અવકતવ્ય એ બન્ને પક્ષ આત્માને લાગુ પાડી શકાય, શ્રી કેવળ જ્ઞાની ભગવાને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જાણ્યું, પણ તેમાંથી નતમે ભાગે જે વકતવ્ય હતું-કહેવા ગ્ય હતું તે કહ્યું, બીજું અવકતવ્ય રહ્યું. આત્મ સ્વરૂપ કહેવાને તીર્થકર જેવા સમર્થ જ્ઞાનીઓએ પ્રયત્ન કર્યો પણ આ વિખરી વાણી દ્વારા તેઓએ તેના સ્વરૂપને કેટલેક ભાગ પ્રદર્શિત કરી શક્યા. એટલે ભાગ જણ તે વક્તવ્ય કહેવાય, અને જે જણાયા વગરને રહે તે અવક્તવ્ય ગણી શકાય. આ રીતે આત્મા વક્તવ્ય તેમજ અવક્તવ્ય કહી શકાય. વળી આત્મામાં આસ્તિપણે તેમજ નાસ્તિપણું છે. આ અસ્તિત્વ અને નાસ્તિત્વ આ આઠ પક્ષમાંના સત્ For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R અને અસત્ પક્ષને મળતુ આવે છે, વળી તેનું વર્ણન હવે પછીના લેાકમાં કરવાનુ હોવાથી અત્ર તે કર્યું નથી. अवतरणम् - तत्रात्मनि विद्यमानास्तित्वस्वरूपं कथयति ।। श्लोकः स्वद्रव्येण स्वकालेन स्वक्षेत्रेण स्वभावतः । अस्तित्वमात्मनोज्ञेयं, भव्यैः शास्त्रविशारदैः ९१ टीका - आत्मनो द्रव्यक्षेत्रकालभावेन शास्त्रविचक्षणैर्भજ્યસ્તિત્ત્વ જ્ઞેયમ્ ॥ o o || અવતરણ—આત્માનું અસ્તિત્વ શી અપેક્ષાએ છે, તે હુવે ગ્રન્થકાર રજી કરે છે. અ—શાસ્ત્રમાં નિપુણ ભવ્ય પુરૂષોએ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાળ, અને સ્વભાવથી આત્માનુ અસ્તિત્વ જાણવું ! ૯૧ ॥ ભાવાથ—જૈન શાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુ સ્વ દ્રવ્ય સ્વક્ષેત્ર, વકાળ અને સ્વભાવથી સત્ ગણાય છે. દ્રવ્ય તે ગુણુ પર્યાયના આધારરૂપ છે. ગુણ પર્યાયને જે રાખે તે ક્ષેત્ર કહેવાય છે. કાળ તે જુના પાચાને ફેરવી નવા પા ચાને ઉત્પન્ન કરે છે, અને સર્વ ગુણ પર્યાયનું કર્તવ્ય કાર્યધર્મ તે ભાવ કહેવાય છે. આત્મા એ જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણના આધાર રૂપ છે; તેમજ તેના જ્ઞાનમાં દર્શનમાં સમયે સમયે જે ફેરફાર થાય છે, તે તેના પા For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५१ આ ચેા છે. આ પાયાના આધાર ભૂત પણ આત્મા છે. સ્વદ્રવ્યની અપેક્ષાએ આત્મા સત્ છે, વળી આત્માના અ સખ્યપ્રદેશ તે ક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં સર્વ ગુણ રહે છે. - માના પર્યાયમધ્યે જે ઉત્પાદન્યય ક્ષણે ક્ષણે થાય છે. તે સ્વકાળને લીધે છે, તથા આત્માના ગુણુપર્યાયના કાર્ય ધર્મ તે આત્માના સ્વભાવ કહેવાય છે. આ ચારની અપેક્ષા એ આત્મા સત્ છે. આત્મદ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કદાપિ પિરણામ પામતું નથી, ત્રણે કાળમાં આત્મા તે આત્મા રહે છે. એવા એક પણ કાળ પૂર્વે ન હતા કે જ્યારે આાત્મા ન હતા, તેમજ ભવિષ્યમાં એવા કાઈ પણુ કાળ આવશે નહિ કે જ્યારે આત્માનુ આત્મત્વ જતુ રહેશે. આ પ્રત્યે, ક્ષેત્ર, કાળ અને ભાવ દરેક દરેક દ્રવ્યને લાગુ પાડી શકાય, પણ અહી વિષય આત્માના હાવાથી ફકત આત્માનેજ તે ચતુષ્ટચ લાગ્યું પાડયુ છે. આત્મામાં જ્ઞાન દર્શન, ચારિત્ર વગેરે ગુણા રહેલા છે, માટે તેમની અપે ક્ષાએ આત્મામાં અસ્તિતા ઘટે છે; આત્મા સત્ છે. એમ કરે છે. अवतरणम् – स्वचतुष्टयेनात्मन्यस्तित्वं प्रदर्श्य परद्रव्यचतुयापेक्षया नास्तित्वं दर्शयति ॥ श्लोकः नास्तिता परवस्तूनां द्रव्यादितस्तथात्मनि ॥ ज्ञेया सापेक्षया बुद्धया, अस्ति नास्तित्वसङ्गतिः For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir टीका--परद्रव्यक्षेत्रकालभावानां नास्तिताऽऽत्मनि ज्ञेयैवं सापेक्षया बुद्धयास्तिनास्तित्वसङ्गतिः । एतेनैकस्मिन् वस्तुनि विरुद्ध अस्तित्वनास्तित्वेनैव घटेत इत्याक्षेपो निरस्तः ॥१२॥ અવતરણ–વ દ્રવ્યાદિ ચતુષ્ટથી આત્માનું અસ્તિ ત્વ બતાવી, પર દ્રવ્ય ચતુષ્ટયથી આમાનું નાસ્તિત્વ ગ્રંથકાર બતાવે છે. અર્થ–પર વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્મામાં રહેલું નાસ્તિત્વ સાપેક્ષ બુદ્ધિથી જાણવું અને અસ્તિત્વ તથા નાસ્તિત્વ સંગત છે (એમ વિચારવું) ૯રા ભાવાર્થ –આપણે ગયા કલેકમાં વિચારી ગયા કે સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ દરેક દ્રવ્ય સત્ છે, અને આત્મા પણ એક દ્રવ્ય હોવાથી સત્ છે. આ લેકમાં એ જણાવવાને આશય છે કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ તેજ દ્રવ્ય અસત છે. દાખલા તરીકે જીવમાં જ્ઞાન, દશન, ચારિત્ર અને વીર્યાદિ ગુણની અસ્તિતા છે, પણ તે જ સમયે પર દ્રવ્યમાં રહેલા અચેતન વગેરે ભાવની નાસ્તિતા છે. અજીવના ધમે તે જીવમાં નથી, માટે જીવમાં પર ધર્મની નાસ્તિતા છે. ઘ. ટના ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટ ધર્મનું અસ્તિત્વ છે, પણ તે જ સમયે પટાદિ ધમનું નાસ્તિત્વ ઘટમાં વ. છેપણ પટાદિ ધર્મનું પટમાં અસ્તિત્વ હોય છે. એકજ વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ ધમે એક જ દ્રવ્યમાં માલૂમ પડે છે. તેથી કઈ એમ માનવાને દેરા For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ યુ કે જૈન શાસ્ત્ર અસત્ છે, એમ માનવુ તે ભુલ ભરેલું છે. આ સર્વ અપેક્ષાએ કહેવાય છે. જુદાં જુદાં દષ્ટિ બિન્દુથી એજ વસ્તુ જુદી ભાસે છે. અમદાવાદ ઉત્તરે છે, અને દક્ષિણે પણ છે, આ એ વિશેષણા એકદમ કાઇ સાંભળે તે કહેનારને ગાંડો ગણે, પણ વિચારે તે તેને જણાય કે અમદાવાદ મુંબઇની ઉત્તરે છે, અને તેજ અમ દાવાદ અજમેરની દક્ષિણે છે. આવા ઘણા દાખલાઓ આવી શકાય. તેજ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ ગુણા એક જ સમયે એકજ આત્મદ્રવ્યમાં રહી શકે છે. આત્મામાં ચેતનભાવનું અસ્તિત્વ છે તેજ સમયે તેમાં જડભાવનું નાસ્તિત્વ છે. આત્મામાં દર્શનગુણુનુ અસ્તિત્વ છે, તેજ સમયે અદર્શનનું નાસ્તિત્વ છે, એકજ ગુણનુ અસ્તિત્વ અને નાસ્તિત્વ એક જ સમયે એક જ દ્રશ્યમાં હોઇ શકે નહિ, અને તેવુ તેા જૈન શાસ્ત્ર પણ માનતું નથી. માટે આ સર્વ આ લેકમાં જણાવ્યા પ્રમાણે સાપેક્ષ દૃષ્ટિથી વિચારવું. શ્રી વિશેષાવશ્યક મધ્યે લખેલું છે કે જે વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વધર્મ જાણે છે. તે સમ્યગ્રાની છે, અને જે તે નથી જાણતા અથવા અયથાર્થપણે જાણે છે, તેને અજ્ઞાની ગણવા માટે એકદમ કેઇ પણ વસ્તુ સંબંધી અભિપ્રાય આંધવાને બદલે સ દૃષ્ટિ બિન્દુથી તેનેા વિચાર કરવા એજ સાર છે. સ્યાદ્વાદશાસન સત્તમ છે, अवतरणम् -- अस्तित्वनास्तित्वमाश्रित्य सप्तभंगी चेतने वर्तते तदाह || For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ श्लोकः अस्तिनास्तित्वमाश्रित्य सप्तभंगी तथात्मनि ॥ सप्तभंगी तथा ज्ञेया नित्यत्वांदेश्च चेतने ॥ ९३ ॥ __टोका--तथा येन प्रकारेणात्मनि द्रव्येऽस्तिस्वनास्तित्वे घटेते तेन प्रकारेणात्मनि सप्तभंगी स्वास्तिपरनास्तित्वमूलिका ज्ञेया । तथाऽस्तिनास्तित्वमूलकसप्तभंजीव नित्यत्वनिबन्धनापि सप्तभंगी चेतन आत्मनि ज्ञेया उभयरूपापि सम्मतितर्कनयचक्रानुसारेण स्यादस्त्यात्मा (१) स्यान्नास्त्यात्मा (२) स्यादव. क्तव्य आत्मा (३) स्यादस्तिनास्त्यात्मा (४) स्यादस्त्यवक्तव्य आत्मा (५) स्यानास्त्यवक्तव्य आत्मा (६) स्यादस्तिनास्त्यवक्तव्य आत्मा (७) स्यानित्य आत्मा (१) स्यादनित्य आत्मा (२) स्यादवक्तव्य आत्मा (३) स्यान्नित्योऽनित्यश्चात्मा (४) स्यानित्योऽवक्तव्य आत्मा (५) स्यादनित्योऽवक्तव्य आत्मा (६) स्यानित्योऽनित्यश्चावक्तव्यश्वात्मा (७) चकारात् परत्वापरत्वादिशतधर्मनिबन्धना सप्तभंगी प्रसिद्धाऽऽगमे ज्ञेया ॥९॥ अवतरण-नशास्त्रमा २ सानु २१३५ ४. ણાવેલું છે, તેને મુખ્ય આધાર અસ્તિત્વ નાસ્તિત્વ પર રહેલે છે, માટે અસ્તિત્વનાસ્તિત્વ ગયા બે લેકમાં જ ગણાવી હવે ગ્રન્થકાર સપ્તભંગીનું સ્વરૂપ વર્ણવે છે. અથ–અસ્તિત્વ અને નાસ્તિત્વને આશ્રયી આત્મામાં For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તભંગી ઘટાવવી, તેમજ નિયત્વ વગેરેની પણ સપ્તભંગી ચેતનમાં જાણવી. ભાવાર્થ-જે પ્રકારથી આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ઘટે છે, તેજ પ્રકારે આત્મામાં સપ્તભંગી પણ ઘટી શકે છે. સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મામાં અને સ્તિત્વ છે, તે જ સમયે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આત્મામાં પરદ્રવ્યનું નાસ્તિત્વ છે. જીવમાં જ્ઞાનાદિક ગુણ છે, માટે તેનું અસ્તિત્વપણું જાણવું, એ સપ્તભંગીને પ્રથમ ભંગ થયે. ચારિત. પણ તે જ સમયે જીવમાં અને ચેતન-જડભાવનું નાસ્તિપણું છે, માટે. નાશિત એ બીજો ભંગ જાણવે. આ બન્ને ભાવ અસ્તિત્વ નાસ્તિત્વ સમકાળે આત્મામાં રહેલા છે, પણ વાણુથી એક સમયમાં તે કહી શકાય નહિ. કેવળજ્ઞાની એક સમયે બને ધર્મને કેવળજ્ઞાનથી જાણે, પણ તે ધર્મી ભાષામાં અનુક્રમે કહેવાય છે; પણ એક સમયે કહી શકાય નહિ, માટે ચાર્ અવશ્ય નામને ત્રીજો ભંગ જણ. અવક્તવ્યને “અર્થે કહી ન શકાય તે થાય છે. જીવમાં સ્વગુણ અને પર્યાયનું અસ્તિત્વ અને પરગુણ અને પર્યયનું નાસ્તિપણું એક સમયમાં છે, માટે ચા સારત નત્તિ એ ચતુર્થ ભંગ જાણ. એકજ સમયમાં સ્વપર્યયને સદભાવ છે, અને પરપર્યાયને આ સદભાવ આત્મામાં છે, પણ એ એક પણ સાંકેતિક શબ્દ નથી કે જે સદ્ભાવ અને અસદ્દભાવ એકજ સમયે શ્રોતાવર્ગને જણાવી શકે; માટે એ ઉભય તે કહી શકાય નહિ, માટે પ્રથમ સભાવ જણાવવાનું અને તે સાથે તે અવક્તવ્ય છે For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५६ એમ પણ નિવેદન કઢવાને પાંચમા ભંગ સ્યાદસ્તિ અ વક્તવ્ય રાખવામાં આવેલ છે. વળી તેજ તેજ રીતે અ. સદ્દભાવને મુખ્યતાએ જણાવવાને, અને તેની સાથે તેના અને ભાવ સાથે જણાવવા મુશ્કેલ છે, તે બતાવવાને સ્યા નાસ્તિ અવકતવ્ય નામનો છઠ્ઠો ભંગ પ્રરૂપવવામાં આ વેલા છે આત્મામાં સ્વગુણુ પર્યાયનું અસ્તિત્વ છે, પરગુણ પર્યાયનું નાતિત્વ છે, તેમજ આ અસ્તિત્વ અને નાસ્તિત્વ એકજ સમયે તેમાં રહેલા હોવાથી ભાષાના કોઈ પણ શૠવડે એક સમયે કહી શકાય તેમ નહિ હોવાથી આ સ ભાવ સાથે જણાવવાને સ્યાદસ્તિ નાસ્તિ યુગપત્ વક્તવ્ય નામના સાતમે અને હેલ્લે ભગ ચાજવામાં આવેલ છે. આ વિચાર શ્રેણી અણુસમજી મગજને કટાળેા આપનારી લાગે, પણ વિચારવ'તને તે વસ્તુનુ સ્વરૂપ જણાવનારી તેમજ મનને ઉચ્ચતા તરફ પ્રેરનારી જણાયા વગર રહે નહિ. સપ્તભંગી જાણવાથી યથાર્થ જ્ઞાન થાય છે. આવી રીતે નિત્ય અને અનિત્યપક્ષની સસભ‘ગી પણ આત્માને લગાડી શકાય. આત્મા દ્રાર્થિક નયથી નિત્ય છે, માટે સ્યાદ નિત્ય એ પ્રથમ ભંગ જાણવા; તેમજ આત્મા પા ચાર્થિક નયની અપેક્ષાએ અતિત્ય છે માટે સ્યાદ નિત્ય એ બીજો ભંગ જાણવા. આ નિત્યત્વ અને અનિ ત્યત્વ એકજ સમયમાં આત્મામાં રહે છે, પણ નિત્યત્વ શબ્દનુ વાણીથી ઉચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે તેથી તે સમય અનિત્યત્વ કહી શકાય નહિ, તેમજ અનિત્યત્વનું ઉચ્ચારણ કરતી વખતે લાગેલા અસ ંખ્યાત For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયમાં નિત્યત્વ કહી શકાય નહિ, માટે મૃષાવાદ લાગે, તેથી શા મારા નામને ત્રીજો ભંગ થયે વળી. આ ત્મામાં દ્રવ્યથી નિત્યતા છે, અને પર્યયથી અનિયતા છે. આ નિત્ય અને અનિત્ય સમકાળે રહેલાં છે, માટે ચાર નિત્ય નિત્ય એ ચે ભંગ આત્માને લગાડ. વળી ઉપર પ્રમાણે વિચાર કરી સમજવું કે આત્મામાં નિયત્વ છે, પણ તે અવ્યક્ત છે, માટે રાષ્ટ્ર ના મહેશ, નામને પાંચમો ભંગ જાણ, વળી આત્મામાં પર્યાયની અપેક્ષાએ અનિ. ત્યતા છે, પણ તે અવકતવ્ય છે, માતે ર૬ વનિત્ય સવજય એ નામને છછું. ભંગ જાણ વળી નિત્યત્વ તેમજ અનિત્યત્વ ધર્મ એક જ સમયે આત્મામાં વર્તે છે, અને તે અવક્તવ્ય છે, માટે બધી અપેક્ષાને સાથે વિચાર કરતાં એમ કહી શકાય કે સ્થાત નિયનિય ગુણપદ્માધ્યમ એ સાતમે જંગ જાણ. આ રીતે આ સપ્તભંગી જુદી જુદી અપેક્ષાએ જુદાં દ્રવ્યને લાગુ પાડી શકાય. એનું સ્વરૂપ એટલું બધું ગહન છે કે કુશાગ્ર બુદ્ધિવાળા જ યથાર્થ સમજી શકે, તો પણ તે સંબંધીનું જ્ઞાન ગુરૂ દ્વારા મેળવવા આત્માર્થી જીવે તત્પર રહેવું. ____ अवतरणम्-एवं सप्तभंग्यास्वस्वरूपधर्मस्फुटीकृत्वाऽऽत्मस्वरूपास्वादाकारं त्रिभिः श्लोकैराह ॥ એવા विश्वानन्दो महावीरो, निर्मलव्यक्तिधारकः त्वं त्वां स्वयं विजानाहि, मुक्तिराजश्व निष्क्रियः For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮. टीका-विश्वानन्द आत्मा विश्वेष्वानन्दस्वरूप आत्मैव भवतः परमानन्दास्पदमात्मां । महावीरोऽनन्तपौरुषवान् । निमलव्यक्तिधारकः सम्यग्ज्ञानादिव्यक्तिधारकः ।मुक्तिराजो मुक्त्या सर्वकर्मविनिर्मुक्त्या राजते स । निष्क्रियः कूटस्थस्सा हि क्रिया पुद्गलनिबन्धनाऽन आत्मनि तदभावः । एवम्भूतं त्वां त्वं स्वयं विजानीहि (आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव शत्रुરાત્મન ) તિવાણાત ૨૪ અવતરણુ–સપ્તભંગીનું સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યું, હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તે ગ્રંથકાર ખુલા શબ્દોમાં પ્રકટ કરે છે. અર્થ-આમાં વિશ્વને આનન્દ પમાડનાર, મહાવીર અને નિર્મળ વ્યકિતને ધારણ કરનાર છે, તે આત્માને તું તારારૂપ જાણ; વળી તે આત્મા મુક્તિરાજ અને નિષ્ક્રિય છે. - ભાવાર્થ-આત્મા વિશ્વને પિતાનાં શુભ કાર્યોથી આનન્દ પમાડનાર છે, પિતે જે હોય તે બીજાને કરવાને દરેક પ્રયાસ કરે, એ જગતના નિયમ છે. તે પ્રમાણે આત્મા આનંદ સ્વરૂપી હોવાથી જગતના અને આનંદ આપવા તત્પર થાય છે. આનંદ એ આત્માને સ્વભાવ છે, તેથી દરેક આત્મા આનંદમય છે, પણ કેટલાક આત્માઓ સંસારની ઘટ્ટમાળમા એટલા બધા ગુંથાયેલા હોય છે કે આ આત્માના આનંદ સ્વરૂપનું તેમને બિલકુલ ભાન હોતું નથી, તેમની ચક્ષુ ઉપર આવેલું પક્ષ દૂર કરવા, તેમની For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५९ પાસે રહેલું રત્ન બતાવવાને કઇ સાનીની જરૂર છે. જ્ઞાની જ્યારે તેમને જણાવે છે કે આનંદ તમારી પાસે જ છે, ત્યારે તેમની ખાત્રી થાય છે. કારણ કે અનુભવ જ્ઞાની વિશેષ :સર કરી શકે છે, અને તેઓ પેાતાની અંદર આનંદ શોધવા મથે છે, અને પ્રયાસ કરત્તાં, પ્રાપ્ત પણ કરે છે. વળી આત્મા મહાવીર છે. જેમ વીર પુરૂષ શત્રુઓને સહારે છે. તેમ આત્મા કર્મરૂપ શત્રુઓને વિદારે છે. પણ અ'તરંગ શત્રુએ બહુ મળવાળા હોય છે, તેઓ દેખાતા નથી, છતાં અસર કરે છે. તેએ અંતમાં રહી, આત્માને કેદી બનાવે છે; એવા ક્રાધ, માન, માયા, લેાભ, રાગ અને દ્વેષ વગેરે અંતર્ના શત્રુઓને જે સ'હાર કરે તે ખરેખર માટે વીર છે મહાવીર છે. આપણા ચરમ તીર્થંકર કર્મરૂપ શત્રુને ભેદવાને સમર્થ થયા હતા, માટે તે મહાવીરનામને યથાર્થ પાત્ર છે, તેવા મહાવીરને હજાર વાર નમસ્કાર !! મહાવીરના જેવીજ તમારામાં પોતાનામાં શક્તિ છે; માટે તમે પણ પ્રયાસ કરશે તેા જરૂર કર્મ શત્રુએના સંહાર કરી શકશા, અને મહાવીરત્વ પ્રાપ્ત કરશે. વળી આત્મા નિર્મળ શક્તિઓને ધારણ કરનારો છે. જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માની ઉત્તમાત્તમ શક્તિ. આ છે. તેને ધારણા કરનાર આત્મા છે. આત્મા ઉંચે ચઢતાં ઘણી ઘણી લબ્ધઓ મેળવે છે, પણ તે આત્માની ખરી શકિતના પ્રમાણમાં કાંઈ હિંસામમાં નથી; આત્મા તેમાં લુબ્ધ ન થતાં વિશેષ પ્રયાસ કરી પેાતાની ખરી રિદ્ધિ જે પેનમાંજ છે, તેને પ્રાપ્ત કરે છે, ત્યારે સ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ • પ્રમાણે અર્થ થઈ તુષ્ટ થાય છે. આત્માને મુકિતરાજ આ Àાકમાં કહેવામાં આવેલે છે; તેના શકે તેમ છે. મુક્તિ પુરીના રાજા તે મુક્તિરાજ; અથવા તે મુકિત પ્રાપ્ત કરવાથી તે રાજે છે-શાલે છે, તેથી મુક્તિરાજ કહેવાય છે. મુકિતના રાજા થવાને શિવ લક્ષ્મી વરવાને, અન'ત આત્મિક આનદ અનુભવવાને આપણા આત્મા સામર્થ્ય ધરાવે છે. આવા આત્મા તું પાતે છે, એમ જાણુ અહા ! આત્માનું સામર્થ્ય કેટલું બધું છે ! આત્માના મહિમા કેટલે અ પૂર્વ છે! તેની શકિત કેટલી અગણ્ય છે! ખરેખર આ પણે અજ્ઞાનમાં ગોથાં ખાઇએ છીએ, આપણા સ્વાભાવિક દિવ્ય હક્ક ભુલી જઈએ છીએ, અરે પામર મનુષ્યની માફક આથડીએ છીએ ! કેટલી અજ્ઞાનતા ! વળી આત્મા નિષ્ક્રિય છે; ક્રિયા રહિત છે, વ્યવહારનયથી આત્મા દ્રિયાદિથી ક્રિયા કરે છે, માટે તે સક્રિય કહેવાય છે. પણ આત્મા નિશ્ચયથી તેા નિષ્ક્રિય છે, વ્યવહારમાં ક્રિયા આત્માને લાગુ પડતી લાગે છે, પણ વસ્તુત: આત્માના સ્વભાવ નિષ્ક્રિય છે, આવા ગુણવાળા આત્માતું પોતે છે, એમ જાણુ, અનુભવ કરી લે, એટલે તુ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ, એજ સાર છે. श्लोकः शत्रुंजयस्स्वभावन, भव्य वृन्दनिबोधकः ॥ स्वसंवेद्यः सदा श्रीमान् केवलज्ञानभास्करः ॥९४॥ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६१ टीका-शत्रुजयः शत्रून् रागद्वेषादीञ्जयति नाशयति सः स्वभावन स्वत एव भव्यद्वंदान्निबोधयति मोक्षमार्गमुपदिशनि स्वसंवेद्यः-स्वेनात्मना सम्पग्वेद्यः ( अयं भावः) कस्मिश्चिन्महात्मन्युपदिशत्यपि यदा स्वयं ध्यानारूढ चेतसा नेत्रनिमी. लनपूर्वकं न पश्यत्यात्मानं तदा नात्मलाभोऽस्तीति । सदेत्यनेन सर्वाम्मन् काले संवेद्यो न तु लौकिककार्यव्याप्तोऽपि क्षण मात्रमपि लक्ष्यदृष्टिं विलम्बयेदिति सूचयति । श्रीमान्-अनेकलब्धियुक्तः । केवलज्ञानभास्करः केवलज्ञानमेवभास्करो लोकालोकप्रकाशको यस्य स भास्करस्तु लोकैकदेशं प्रकाशयति तत्रापि कतिचिद् द्रव्याणि कतिचिच्च पायान केवलज्ञानभा. स्करस्तु लोकं चालोकं सर्वाणि द्रव्याणि सवाँश्व पर्यायानिति व्यतिरेकालङ्कारधनिः ॥ ९५ ।। અવતરણ–આત્માનું સ્વરૂપ દર્શાવનારાં કેટલાંક વિશેષણે ગયા લેકમાં આપી ગયાં બીજા કેટલાંક આ કલેકમાં ગ્રન્થકાર પ્રકાશે છે. અર્થ-આત્મા સ્વભાવથી શત્રુંજય છે, ભવ્યસમૂહને ઉપદેશ આપનાર છે, પિતાની મેળે જ જણાય તેવે છે, સદા શિવલશ્મીવાળે છે, અને કેવળ જ્ઞાનરૂપી સૂર્ય समान छे. ભાવાર્થ-આત્મા સ્વભાવ શત્રુંજય છે. આત્માનું આ નામ સાર્થક છે. રાગદ્વેષ, વગેરે અંતરંગ શત્રુઓને જે જીતે છે, તે શત્રુંજય કહેવાય છે. શત્રુજય અથવા અરિહંત એ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ બે નામને એકજ અર્થ થાય છે જે કમરૂપ શત્રુઓને જીતે છે–હરાવે છે, મારી નાખે છે, તે શત્રુંજય જાણ કહેવાને ભાવાર્થ એ છે કે રાગદ્વેષરૂપ શત્રુઓને હરાવવાના સામર્થ્ય વાળો આત્મા છે; વળી આમા ભવ્ય વૃન્દને ઉપદેશ આપનાર છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને તેને સ્વભાવ પર પકારી છે, તેથી તે જ્ઞાનને બીજાને ઉપદેશ આપે છે. ખરે જ્ઞાની જ્ઞાન મેળવી બેસી રહે. નથી, પણ તે જ્ઞાનને પોતાનાથી ઓછા જ્ઞાન વાળા પોતાના માનવ બંધુઓને લાભ આપે છે. જ્ઞાન પરોપકાર સારૂ જ છે; અને જે લેકે તેને પરોપકારમાં ઉપયોગ કરે છે, તે જ ખરા જ્ઞાની કહી શકાય. આત્મા પિતાની મેળે જ જણાય ને ગુરૂ તે ઉપદેશ આપે, પણ તે ઉપદેશ પ્રમાણે ચાલીને જ્યારે શિષ્યને આત્મા આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે ત્યારેજ આત્માથી તેને અનુભવ લેઈ શકાય. ગુરૂ બોધ આપે, પણ શિષ્ય તે પ્રમાણે ન વર્તે તે એકલા બધથી ઝાઝે લાભ થાય નહિ, ગુરૂ પણ સાધન છે, જે કે ઉત્તમોત્તમ સાધન છે, પણ ખરૂં આત્મ જ્ઞાનનું ઉપાદાને કારણ તે આત્મા છે. માટે સ્વસંવેદ્ય-એટલે પતાની મેળે જણાય તે આત્માને ગણેલે છે. આત્મા શ્રીમાન છે; શ્રી એટલે લક્ષમી; આત્મા પાસે કાંઈ બાહ્ય ધૂળ ધન નથી, પણ આત્મા પાસે આત્મિક લક્ષ્મી એટલી બધી છે કે તેનું સ્વરૂપ આપણું ક૯૫વામાં પણ આવી શકે તેમ નથી. વળી આત્મિક લક્ષ્મી ક્ષણિક નહિ પણ શાશ્વત છે. For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી આત્માને આ કલેકમાં કેવળ જ્ઞાન ભાસ્કર કહેલે છે. આત્મામાં કેવળ જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશી રહેલે છે. તે પ્રકાશથી કલેકનું જ્ઞાન આત્માને થાય છે આ ત્માને જ્ઞાન મેળવવાને બાહ્ય સાધનની જરૂર પડતી નથી. આત્મા પોતેજ પિતાના જ્ઞાનથી સર્વ વસ્તુ જાણી શકે છે. આત્મજ્ઞાનને પ્રકાશ રાત્રે તેમજ દિવસે, અંધારામાં કે અજવાળામાં એક સરખી રીતે ઝળકે છે; માટે જે તે પ્રકાશને અનુભવ થાય, તે પછી બાહો પ્રકાશની જરા પણ જરૂર રહેતી નથી. અતીન્દ્રિય વસ્તુઓ પણ હસ્તામલકવતુ આ માને દષ્ટિગોચર થાય છે સમકિતની અપેક્ષાએ આદ્ય સ્વ. રૂપ વાળો આત્મા છે, તેને અનુભવ કરવાનો પ્રયત્ન કરે જોઈએ, કારણ કે બધું જ્ઞાન મળ્યું, પણ જે આ સંસારમાંથી તરવાનું જ્ઞાન ન મળ્યું તે આપણું જીવન નકામું પસાર થયું, એમ જરૂર માનવું તે ઉપર એક ટુંક દષ્ટાન્ત અત્રે જણાવવામાં આવે છે– “ જ્યાં સુધી મનુષ્ય સંસારના જન્મ મરણના ચ. ક્રમાંથી મુક્ત થાય તેવું જ્ઞાન પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેણે સજ્ઞાસાન પ્રાપ્ત કર્યું છે, એમ કદાપિ કહી શકાય નહિ. એક તત્વવેત્તા જે અનેક પ્રકારના બાહ્ય ( વ્યવહારિક ) શાસ્ત્ર જાણતું હતું, અને જેને જે ખરેખર મગરૂર હતું, તે એકદા હૈડીમાં બેસીને નદીની પિલી મેર જતે હતે. આકાશ ભણે નજર કરી તેણે તે હીના ખલાસીને પુછ્યું. કેમ તું ખોળ વિદ્યા જાણે છે ?” For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રદ્દ ના હું નથી જાણતે ” એમ તે ખલાસીએ પ્ર. ત્યુત્તર આપ્યો. ત્યારે તે હારી જીદગીને ચોથા ભાગ નિષ્ફળ ગને” એમ તે તત્વવેત્તાએ મગરૂરી સાથ જણાવ્યું. આ ગળ ચાલતાં નદીની બન્ને બાજુએ ઉગેલાં લીલાં અનાજ વાળાં ખેતરે દેખી તત્વવેત્તા બેલી ઉઠ” કેમ તું વ. નસ્પતિ શાસ્ત્ર જાણે છે. ? મેં તે સોહેબ ! તેનું નામ પણ સાંભળ્યું નથી” એમ ખલાસીએ કહ્યું. તે ઉપરથી તે બોલી ઉઠે “તારી જીદગીને બીજો ભાગ પણ વૃથ. ગયે” આ પ્રમાણે વાત કરતાં હેડી આગળ ચાલી, અને પૂર જેસમાં વહેતી નદીને પ્રવાહ દેખી, તે તત્ત્વવેત્તાથી છેલ્યા વગર રહેવાયું નહિ કે “શું તું ગણિત શાસ્ત્ર જાણે છે ?” - “સાહેબ હું તે કાંઈ પણ શાસ્ત્ર જાણ નથી” તે ઉપરથી વળી તે બે. “ ત્યારે તે હારી જીંદગીને ત્રીજો ભાગ પણ એળે ગયે” આ વાત ચાલતી હતી તેવામાં નદીમાં ભારે તેફાન થવા લાગ્યું, બેટ ઉચી ઉછળવા લાગી, અને ડુબ વાની તૈયારીમાં હતી, તે ખલાસી જળમાં કુદી પડશે, અને તરતાં તરતાં તે તત્વવેત્તાને પુછ્યું ” સાહેબ તમને તરવાનું શાસ્ત્ર આવડે છે?” તેણે જવાબ આપે “ ને એ તે મને નથી આવડતું ” તે ઉપરથી ખલાસી પિતાને મળેલા ઉત્તરોનું વેર For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६५ વાળ હોય, તેમ હર્ષભેર ગાજી ઉઠે “ ત્યારે તે તમારી આખી જીંદગી નિષ્ફળ ગઈજ સમજજે, ઈશ્વરની પ્રાર્થના કરે, અને મૃત્યુને ભેટવાને તૈયાર થાઓ” તરત જ તે હેડી ડુબી ગઈ, અને તે બાહ્ય વસ્તુને વિદ્વાન પ્રોફેસર મરણને શરણ થયે. જે જ્ઞાન મનુષ્યને મરણના પંઝામાંથી બચાવી ન શકે, તેવા જ્ઞાનના મગરૂર થવું તે પોતાની મૂર્ખતા જ સૂચવે છે. તેટલા માટે જે આધ્યાત્મિક જ્ઞાનથી સ સાર સિધુ સહેજમાં તરી શકાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરવા દરેકે પ્રયત્ન કરે, એ આ કલેકને સાર છે. श्लोकः शीतलो धर्मनाथश्च, निर्मायः सत्स्वरूपकः ॥ स्वस्वरूपोपयोगी यो, रत्नत्रयीनिकेतनः ॥२६॥ टीका-शीतलोऽनन्तशान्तिप्रदः । धर्मनाथो धर्मनाथन्ते जना अस्मादिति धर्मपर्जन्यः । निर्मायः कपटच्छलादिरहितः सस्वरूपकः सत्ताऽविनाभूतो नैव तस्य कदा चिदपि सत्ता हीयते। स्वस्वरूपोपयोगी स्वतः स्वरूपमुपयुक्ते तच्छील आत्ममुखास्वादरसिकः । यश्च रत्नत्रयीनिकेतनो जीवादिपदार्थानां यथार्थावरोधः सम्यग् ज्ञानं । जिनेन्द्रोक्तं सर्व प्रमाण तद्विपरीतं मिथ्येति श्रद्धापरिणामः सम्यग्दर्शनं श्लोकः जैने धर्म गुरौ देवे चैव श्रद्धास्ति यस्य नुः सम्यक्त्ती तु सएवस्यान्मिथ्यांची तु दन्यथा। सम्यक्त्विनोऽप्रमापि स्यात्ममा सिद्धान्तिनां मते For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REE मिथ्याविनः प्रमापि स्यादऽममेतिविनिश्चयः । स्वात्मरमणं सम्यकचारित्र मिति रत्नत्रय्याश्रयः || ९६ ॥ અવતરણ-આત્માના ખાકી રહેલાં વિશેષણા દા વી ગ્રન્થકાર આ પ્રસ્તુત વિષયની સમાપ્તિ કરે છે. : અર્થ—માત્મા શિતળ છે, ધર્મનાથ છે, માયા રહિત છે, સ્વસ્વરૂપનો ઉપયેગી છે, અને રત્નત્રયના આધાર ભૂત છે. ! ૯૬ ॥ ભાવાર્થ—આત્મા સ્વભાવે શિતલ છે, ચંદ્રની માફક શિતલ હોઈ, સર્વ જનને શાંતિ આપનાર છે. જેમ ચંદ્ર પેાતાની જયાહ્ના ચ'ડાળના ઘર ઉપરથી પાછી ખેચી લેતે નથી, પણ સર્વેના ઘર ઉપર એક સરખી રીતે પે તાનાં કિરણા વડે શિતલતા પાથરે છે, તેવી રીતે આત્મ જ્ઞાની પણ સર્વ જીવાને શાંતિ આપે છે, સર્વનું કલ્યાણ ઈચ્છે છે; અને સર્વને એક સરખા એધ આપે છે. માટે આત્મા ચંદ્ર જેવા ચિંતલ સ્વભાવી છે; વળી આત્માને ધર્મનાથ કહેવામાં આવેલા છે, તે વિશેષણ પણુ સાર્થક છે. આત્મા ધર્મના નાથ છે; અધર્મમાં-પાપમાં પડતા ટકાવી રાખનાર-ધારી રાખનારને ધર્મ કહેવાય છે; તે ધર્મના તે સઘળા જીવાને ઉપદેશ આપે છે, તેથી તે ધર્મના નાથ કહેવાય છે. વળી આત્મા કપટ-છળ રહિત છે. જ્યારે આ ત્માને સર્વ વસ્તુઓ જણાય છે, ત્યારે તે કપટ રહિત થાય છે. સર્વ જ્ઞાન થયા પછી તેને કાંઇ મેળવવાનુ રહેતું નથી ! જો કાંઈ પ્રાપ્ત કરવાનુ નથી તેા પછી બીજાને તે છેતરે For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६७ શા સારૂ ? ખીજાને ખાટુ' એટલી ભરમાવે શા સારૂ ? વળી કપટ એ આત્માના સ્વભાવ નથી. આત્મા તે નિઃસ્વાર્થી છે, પણ પુલના સંબધમાં આવી આત્મા સ્વાર્થી અનતે લાગે છે; પણ જ્યારે વિવેક જ્ઞાનથી આત્મા જડ અને ચેતનના ભેદ ખરાખર સમજતા થાય છે, ત્યારે સ્ત્રાર્થતા જે હું પણાને લીધે ઉત્પન્ન થવા પામી હતી તે નાશ થાય છે, અને સ્વાર્થતા નાશ પામતાં કુડ કપટ પણ ચાલ્યાં જાય છે. આત્મા સત્ સ્વરૂપી છે તે ત્રણે કાળમાં અસ્તિ ત્વ ધરાવે છે. તેનું અસ્તિત્વ કદાપિ નાશ પામતું નથી. તે છે છે અને છે, વળી આત્મા સ્વરૂપના ઉપચેગી છે, એટલે આત્માનુભવ રસિક છે; બીજા કામ આત્મા કરે. પણ આત્મા હંમેશાં પેાતાનુ ધ્યાન આત્મામાંજ પરાવે છે. વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નનું નિવાસ સ્થાન આત્મા છે. જીવાદિ પદાથાના યથાર્થ અવષેધ તે સમ્યગ્ જ્ઞાન; તત્વપર શ્રદ્ધા તે દન, અને આત્મ રમતા તે ચારિત્ર; આ ત્રણે ગુણુ આત્મામાં માલૂમ પડે છે. માટે તે ત્રણ ગુણનુ નિવાસ સ્થાન આત્મા છે; આવા ગુણા વાળા આત્માને અનુભવવાને પ્રયત્ન કરવા. જે જે પ્રયત્ન શુદ્ધ મન થી અને શુદ્ધ જ્ઞાન પૂર્વક કરવામાં આવે છે, તે તે ફળ આપનાર નીવડયા વગર રહેતાજ નથી. તેના ઉપર એક ટુંક દૃષ્ટાન્ત નીચે મુજમ છે. એક સાધુ બઝારમાં એસી વ્યાખ્યાન વાંચવા લાગ્યાં. પણ કોઇ તેમનું વ્યાખ્યાન સાંભળવા કેટલાક દિવસ સુધી ગયું નહિ; આથી તે ક'ટાલ્યા નહિ, પણ પેાતાના પ્રયાસ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮ - જારૂ રાખે. કેટલા એક દિવસ આ રીતે પસાર થઈ ગયા. પણ કઈ સાંભળે કે નહિ તેની લેશ માત્ર દરકાર રાખ્યા વિના તેમણે પોતાને વ્યાખ્યાન કેમ ચલવ્યાં કર્યો. દરરોજ આમ બેસીને શું વાંચે છે, એમ જાણવાની કે. ટલા એકની જીજ્ઞાસા થઈ, તેથી તેઓ ત્યાં ઉભા રહ્યા, તેમનું જોઈ બીજા ઉભા રહ્યા, એમ અનુક્રમે વ્યાખ્યાન સાંભળનારી પરિષદ્ વધી માટે પ્રથમ પ્રયાસે આપણા પ્રયત્નમાં આપણે સફળ ન થઈએ, તે તેથી જરા પણ ગભ રાવું નહિ, પણ પ્રયત્ન ચાલુ રાખવે; અને શુભ પ્રયત્ન જરૂર સફળ થશે. કહ્યું છે કે “નીચ પુરૂષો વિઘના ભયથી કાર્ય આરંભ કરતા નથી, મધ્યમ પુરૂષ વચમાં વિઘ આવતાં કાર્ય છેડી દે છે, પણ જે ઉત્તમ પુરૂષે છે, તે તે વારંવાર વિશ્ન આવતાં છતાં પણ પિતાને પ્રયાસ છેડી દેતા નથી ” માટે ગમે તેવાં વિદન આવે, ગમે તેવાં સંકટ સહેવાં પડે, છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને આ પણે ઉદ્દેશ મુકવે નહિ; તે ઉદ્દેશને લક્ષમાં રાખી, યોગ્ય સાધને દ્વારા પ્રયાસ કરશે. અને જરૂર આપણે તેમાં ફતેહમંદ નીવડીશું, કારણ કે આપણે આત્માની શક્તિ અનંત છે. श्लोकः एतादृशस्वरूपस्य, भोक्तृत्वं तवरोचते । अतो मोहं परित्यज्य, कुरुष्वात्मनि भावनाम् ९७ टीका-एतादृशस्वरूपस्य पूर्वोक्तस्य तव भोक्तृत्वं रोचने For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २६९ Acharya Shri Kailassagarsuri Gyanmandir शोभतेऽनन्तशक्तिज्ञानादियुक्तस्य परमैश्वर्यवतो राजराजेश्वरस्य तव स्वात्मरमणमेव कर्त्तव्यं न तुच्छातितुच्छदीनहीनग्राह्यपौद्रलिकरमणं महाचक्रवर्त्तिनां गर्दभारोहणवच्छोभते । अतो मोक्षं ममत्वभ्रान्ति सम्यक् क्त्वात्यऽऽत्मनि भावनां कुरुष्व स्वस्मि એવ મન્ત્ર | ૬૭ || અવતરણ—ગયા ત્રણ લેકમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેટલાક વિશેષણા દ્વારા દર્શાવવામાં આવ્યું, હવે આ લેકમાં તે જાણીને શું કરવુ તે ગ્રન્થકાર ખતાવે છે. અર્થ—આવા સ્વરૂપનુ ભોકતાપણું જે તને રૂચતુ હાય તા, માહુના ત્યાગ કરી આત્મામાં ભાવના કર. ભાવાર્થ-—આત્મા સચ્ચિદાન દમય છે, આત્મા રાજ રાજેશ્વર છે, આત્મામાં અન ́ત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે ગુણૢા આવેલા છે, આત્મા નિષ્ક્રિય છે, નિરજન નિરાકાર છે, પરમ આનંદ સ્વરૂપી છે; આત્મા માક્ષને લાયક છે, આત્મા સર્વ કર્મના નાશ કરવા સમર્થ. છે; આવાં આવાં વિશેષણે! આત્માના સમધમાં સાંભળવામાં આવ્યાં તેથી જો આત્માપર તારી રૂચિ થતી હોય. એવા આત્મસ્વરૂપના અનુભવ કરવા તારી ખરી હૃદયની ઈચ્છા ઉદ્ભવતી હાય તા તે તેને વાસ્તે એકજ માર્ગ છે, અને તે માર્ગ ગ્રન્થકાર અધા લેાકથી આપણને જણાવે છે. તે એ છે કે “ માહુના ત્યાગ કરી આત્માની ભાવના કરે” આ અધા બ્લેક, આ થેાડા અક્ષરો બહુ મનન કરવા લાયક છે. આપણને જગતમાં રખડાવનાર, સ’સારમાં For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ મરણના ચક સાથે આપણને બાંધનાર મેહ છે.તે મેહ મેહ છે. ઉપજાવી આપણને ઠગે છે, તે મિત્રરૂપમાં આપણે શત્રુ છે. તેના અનેક સુભટે છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ, અજ્ઞાન, અશ્રદ્ધા વગેરે તેના સુભટે છે, તે એકેક સુભટ જુદા જુદા આકારમાં જુદા જુદા સ્થાનમાં આપણને લલચાવે છે, ફસાવે છે તે આપણી સામે આવી લડત નથી, પણ તેની કપટ જાળ એવી આકર્ષક રીતે ફેલાવે છે કે આપણું જ્ઞાન અવરાઈ જાય છે. અને આપણે તેના પાસમાં જાણતાં છતાં લપટાઈ જઈએ છીએ; તે મેહ રાજાને જીતવાને પણ આત્મા સમર્થ છે. આપણા સ્વરૂપનું આત્માની અનંતશકિતનું આપણને ભાન નથી, આપણે અજ્ઞાની છીએ, તેથી આપણે અજ્ઞાનતાને લાભ લેઈ આ મેહ આપણને ભમાવે છે, ફસાવે છે. લલચાવે છે, અને દુઃખમાં નાખે છે. પણ જ્યાં ગુરૂ કૃપા દ્વારા આત્મસ્વરૂપ બુદ્ધિથી પ્રથમ જાણવામાં આવ્યું, અને તે જ્ઞાનપર સંપૂર્ણ શ્રદ્ધા (દર્શન) રાખી તદનુસાર વર્તન રાખવામાં આવ્યું કે અજ્ઞાન પડળ ખસવા માંડે છે, મહારાજાનું સામર્થ્ય ઓછું થાય છે. અને આત્માનું જ્ઞાન વિશેષ વિશેષ પ્રકાશવા માંડે છે આત્મા તુચ્છ છે, હલકે છે, પાપી છે, અધમ છે, એવી ભાવના ભાવવી તે ચકવત્તીને એક ગરીબ લેખવા સમાન છે. આ ત્મા હીન નહિ પણ ઉચ્ચ છે, અધમ નહિ પણ ઉત્તમ છે, ગરીબ નહિ પણ રૂદ્ધિવાનું છે. માટે હમેશાં તેવી ભાવના રાખવી, અને તે ભાવના અનુસાર વર્તન પણ રાખવું. જ્યાં સુધી આમરૂપ કેસરી પિતાનું સિંહત્વ દા. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭: ।। ખવતા નથી, ત્યાં સુધી મેહુ હસ્તી અને તેના સુભટારૂપ શિયાળીયાં પેાતાનું ખળ અતાવી શકે, પણ જ્યાં સિંહે પોતાનું ઉચ્ચ અને ઉગ્ર સ્વરૂપ બતાવ્યું કે સર્વ પ્રાણીઓ તેનાથી ßીને નાશી જાય છે, જેમ સૂર્ય ખરાખર પ્રકાશતાં વાદળ સમૂહ વિખરાઈ જાય છે, તેમ આત્માના સામર્થ્યનુ ભાન થતાં, અને તે પ્રમાણે વતતાં માહરાજા નાશવા માંડે છે. માટે માહુના ત્યાગ કરવાના ઉત્તમ ઉપાય આત્મભાવના વિશેષ પ્રજ્વલિત કરવાના છે. દરેક કાર્ય કરતી વખતે પણ ભાવના આત્મતરફ રાખવી; એટલે માહુના તેમાં પ્રવેશ થઇ શકશે નહિ. અને આત્મા ધીમે ધીમે કર્મપાશથી મુકત થતા જશે. अवतरणम् - आत्मभावना स्वरूप ध्यान मन्तरेण मोक्षस्य प्राप्तिर्न भवति तत्स्पष्टयति । श्लोकः निश्चलध्यानतोऽवाप्तिः आत्मतत्वस्य कर्मच्छित् । निन्दां निद्रां परित्यज्य सत्यतत्त्वं भजस्व भो ९८ टीका - निश्चलध्यानतोऽविच्छिन्नध्यानधारात आत्मतत्त्र स्यावाप्तिर्भवति स च कर्मछित् सर्वकर्मच्छेत्री अतो भो भ व्यजन निन्दां निद्रां च परित्यज्य सत्यमात्मतत्वं भजस्व । सेवस्त्र । अत्रात्मनेपदं तु पूर्वोक्त फलक मेवावयम् ॥ ९८ ॥ અવતરણ---ઉપરના લેાકમાં આમભાવના ભાવવાનું કહ્યું; આત્મભાવના તે ધ્યાનનું ખીજુ નામ છે. તેવા યા For Private And Personal Use Only * Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७२ નથી શું લાભ થાય છે, તે ગ્રન્થકાર હવે દર્શાવે છે. અર્થકર્મને છેદ કરનારી આત્મતત્વની પ્રાપ્તિ નિ. સ્થળ ધ્યાનથી થાય છે. માટે નિંદા અને નિદ્રાને ત્યાગ કરી આત્મતત્તવનું ભજન કરો. ભાવાર્થ—આપણે પ્રથમ એકાદ બ્લેકમાં યાનમાર્ગ વિચારી ગયા, અને ધ્યાનના ભાગમાં પ્રથમ પ્રારંભ ક્યાંથી કરે, તે પણ જણાવી ગયા. ધ્યાન કરવાથી, મનને ઈન્દ્રિ ચેના વિશે માંથી અંતર્મુખ વાળવાથી, અને આત્મા પર એકાગ્ર કરવાથી, ક્ષણે ક્ષણે આત્માનું જ રટણ કરવાથી, શું ફળ આવે છે તે આ લેકમાં જણાવેલું છે. તેવા ધ્યા નથી આત્મ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, આને અર્થ એ નથી થતો કે આત્મતત્ત્વ નહતું તે નવું મળ્યું, આમતત્વ તે ત્યાંનું ત્યાં જ હતું, પણ તેને સાક્ષાત્કાર આત્માને થયેલ ન હતું, પણ જ્યારે તે ધ્યાન કરે છે, જ્યારે ધ્યાનને સતત પ્રવાહ આત્માભિમુખ વળે છે ત્યારે આત્માને સહેજ અનુભવ તેને પ્રથમ થવા માંડે છે. ધ્યાનમાં આગળ વધતાં વધતાં આત્માને વિશેષ વિશેષ સાક્ષાત્કાર થાય છે. જેમ કેઈ ચક્ર જોરથી–બહુજ જોરથીગોળ ગોળ ફરતું હોય, તેના ઉપર જે કઈ વસ્તુ મુકવામાં આવે તો તે ચક્ર તે વસ્તુને દૂર હડસેલી નાખે છે, તેમ આત્મ ધ્યાનનું ચક જ્યારે પિતાના પૂર્ણ જેસથી ચાલતું હોય ત્યારે કર્મની વર્ગણ તેના પર અસર કરી શકતી નથી. કર્મ વર્ગણ દૂર ફેંકાય છે, અને આત્માને વળગેલી કર્મવર્ગણ પણ અનુકુળ સંજોગો ન મળતાં For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૩ કરમાઈને ખરવા માંડે છે. આ રીતે આત્મધ્યાનથી કર્મ ખરી પડે છે, અને આ રીતે આત્માને આવરણ કરનાર કર્મ ખરી પડવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, માટે આ ક્ષેકમાં કહેવું છે કે દયાનથી સર્વ કર્મને છેદ કરનારી આમ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આવું સતત ધ્યાન કરવામાં વિખરૂપ થનારાં બે કારણો ગ્રન્થકાર પ્રકટ કરે છે. તે નિન્દા અને નિદ્રા છે. આત્મ ધ્યાનના અભ્યાસીઓએ આ બે દેને અવશ્ય ટાળવા જોઈએ. નિન્દાનું વ્યસન એવું છે કે જેમ તેને આસ્વાદ લેવામાં આવે તેમ તેમ તે વિશેષ વૃદ્ધિ પામે છે. બીજી ટેવોની માફક નિન્દા કરવાની પણ ટેવ પદ્ધ જાય છે, તે ટેવ એકદમ છુટતી નથી, અને જેનું મન નિન્દા કરવામાં રોકાઈ ગયું, તેનું મન આત્મ ધ્યાનમાં સ્થિર થઈ શકે નહિ. મન એકજ સમયે એકજ બાબતને ઉપયોગ રાખી શકે, એવો નિયમ હોવાથી આત્મધ્યાન અને નિન્દા બને સાથે સંભવી શકે નહિ, માટે જ તે દેષ સર્વથા ટાળવે. તેનાથી કાંઇ પણ લાભ નથી, અને ઉલટ તે અવગુણ આપણને સં. સારમાં રખડાવે છે, અનેકને શત્રુ બનાવે છે, માટે તેની છાયા પણ લેવી નહિ. વળી તે સાથે નિદ્રાને ત્યાગ કર. નિદ્રા આલસ્ય સૂચક છે. આલસ્ય પ્રમાદ એ મોટો દેશ છે. આત્મ માર્ગમાં વિઘ કરનાર તેર કાઠીયામાં પ્રમાદ મુખ્ય સ્થાન ભેગવે છે. આમ ધ્યાન રસિક પુરૂષે ક્ષણ પણ પ્રમાદ સેવ જોઈએ નહિ ક્ષણ પણ મનને બીજે માર્ગે દોરવાઈ જવા દેવું જોઈએ નહિ, પણ તેના ઈષવિષય-આત્મા પર* For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ સ્થિર કરવુ જોઇએ, આ રીતે જ્યારે નિન્દા અતે નિદ્રાને ત્યાગ થશે, ત્યારે જીવ ખરી રીતે સત્યતત્ત્વ (આત્મત ત્ત્વ) ને ભજનારા થશે. આત્મતત્ત્વની ખરાખર ઉપાસના કરવી, પણ તેને વાસ્તે પ્રથમ મનને વશ રાખવુ બહુ જરૂરનું છે, જે મનને વશ રાખતા નથી, તેમની કેવી સ્થિતિ થાય છે તે એક ટુક હૃષ્ટાન્તથી અત્રે જણાવીશુ. એક માણુસ જે બહુ ભણેલા ન હતા, જેને દરીયા અને વ્હાણુ સબધી સ્હેજ પણ જ્ઞાન ન હતુ, તે મનુ. બ્ય એક વ્હાણુના કૃષ્ણાન મન્યા. તેને ડૈાણું હુંકારતા નહેાતુ આવડતુ, તેમજ વ્હાણુના જુદા જુદા ભાગે શા ઉપયાગનાં છે, તે તે જાણુતા ન હતેા; પણ તેની સાથે ખીજા ખલાસીઓ હતા, જે પેાતાની ફરજ ખરામર જાણતા હતા. વ્હાણુ દરીયાની વચમાં આવી પહેાચ્યું; તેવામાં આ કમાન ફરતા ફરતા વ્હાણુના જુદા જુદા ભાગ જોવા લાગ્યા, ત્યાં તેણે એક માણસને માટુ' પેડુ ફેરવતા જોયા, “આ માસ આ શું ધંધા કરે છે ?”” એમ તેણે પ્રશ્નન પુછ્યા. “ તે શુકાની છે, અને વ્હાણુને હુંકારવા તે ફ્રે૨વે છે” એમ પ્રત્યુત્તર મળ્ય. તે એલ્યુ “ સઘળા વખત આ પડુ ફેરવવામાં કાંઈ માલ નથી, આગળતા જ્યાં જોઇએ ત્યાં પાણીજ દેખાય છે, તે પછી ચક્ર ફેરવવામાં શે લાભ? જ્ડાણના શઢથી વ્હાણુ ચાલવાનુ' હશે તેા ચાલશે, જ્યારે જમીન આંખે *દેખાશે, અથવા બીજી કોઈ વ્હાણુ નજરે પડશે ત્યારે For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણે તે પૈડું હલાવીશું, માટે તે વધુ ફેરવવાનું બંધ કરે, અને વહાણ જેમ ચાલે તેમ જવાદે. તે કપ્તાનને હકમ માનવામાં આવ્યું, અને પછી તે વહાણ જેમ તેમ ફરતું ફરતું ખરાબા પર ચઢી અથડાઈ ભાગી ગયું, અને જે કેટલાક ખલાસીએ તેમાંથી બચ્ચા, તેઓ તે મૂર્ખ કપ્તાનની મૂખાઈ ઉપર હસતા હતા. આપણને પણ તે કપ્તા નની મૂર્ખતા ઉપર હસવું આવે છે, પણ જરા વિચાર કરીએ તે આપણને જણાશે કે આપણે પણ કપ્તાનના જેવાજ મૂર્ખ છીએ. શું તમે વહાણ કરતાં પણ વધારે નાજુક અને વધારે કીમતી કાંઈક વસ્તુના કપ્તાન નથી? શું તમે તમારી જીંદગીના તમારા મનના કપ્તાન નથી? તેમને બરાબર હંકારવાને, સંયમમાં લાવવાને તમે કેટલું ધ્યાન આપે છે ? તમે શું મનને તે વહાણની માફક જેમ તેમ ભટકવા દેતા નથી ? શું તમે રાગદ્વેષના પવનથી તે મનરૂપી વહાણને જ્યાં ત્યાં અથડાવા દેતા નથી ? શું તમારે આત્મા મનને ખરેખર કપ્તાન છે? શું તમે તમારા મનને સાધ્ય વસ્તુ સિદ્ધ કરવાના સાધન તરીકે વાપરી શકે છે જે તમે આ બધું ના કરી શકતા હેતે તમે પણ તે મૂર્ણ કપ્તાન જેવા છે, અને જેમ તે મૂર્ખ કતાને પિતાને અને પોતાના સંબંધીઓને પ્રાણ બેવરા, તેમ તમે પિતે પણ મનને સંયમાં નહિ રા. ખીને તમારું આખું જીવન નિરર્થક ગુમાવે છે. માટે ઈન્દ્રિ અને મનને વશ રાખવાં એજ સાર છે; અને જે ઈન્દ્રિ અને મનને વશ રાખી શકે છે, તે જ ખરી રીતે For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७६ ધ્યાન કરી શકે છે. મનને કેવી રીતે વશ કરવું, તેમજ ઈદ્રિને કેવી રીતે નિગ્રહમાં આવી તે પ્રથમ જણાવી ગયેલા હોવાથી અત્યારે પિષ્ટ પિષણ નહિ કરતાં તેની આ વશ્યકતા જણવી અટકીએ છીએ. अवतरणम्-अवश्यं सेत्स्यन् येनलिङ्गेनानुमीयते तल्लि. ङ्गमाह । श्लोकः शत्रौ मित्रे समा बुद्धिः यस्य मानापमानयोः ॥ तृणे मणौ समा बुद्धिमुक्तिसिद्धिस्तदात्मनः ९९ टीका-यदा यस्य मुमुक्षोः शत्रौ मित्रे च समाबुद्धिः (मित्रे न रज्यति प्रज्ञः शत्रौ नोद्विजते च यः । रागद्वेषविमु. क्तत्वात्स सिद्धिं याति शाश्वतीम् ) इति न्यायाच्छत्रौ द्वेषनिबन्धनं प्रतिकूलताज्ञानं नास्ति-मित्रे च रागनिबन्धनमनुकूलता ज्ञानं नास्ति तथा मानेऽपमाने च समा बुद्धिः ( सत्कारेण प्रहृष्यन्ति न्यक्कारेण द्विषन्ति ये तेषां मोक्षपथो दूरे सन्निधिं याति चान्यथे) ति न्यायान्मानापमानदृष्टिपातो मोक्षपरिपन्थीति नैव तत्र मुमुक्षोरादरानादरधियाऽवेक्षणम् । तथा तृण मणौ च समा बुद्धिः ( केचिन्मूढा धने लग्नाः केचिल्लग्नाः कुटुम्बके कायपुष्टौ परे लग्नाः कीतौ वा विरुदावलौ।।१।।सर्वेषामर्जने दुःखं रक्षणेऽवेक्षणे तथा दुःखं दुःखानुभूतस्ते नैव मुञ्चन्ति पा. मरा इ) तिन्यायात्तुणे मणौ च हेयोपादेयबुद्धिर्नानुभूयते For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૭ तदाऽऽत्मनो मुक्तिसिद्धिरवधायो।। ९९ ॥ આ અવતરણું–જે નિશાન ઉપરથી આત્મા સિદ્ધિપદને લાયક થયેલા છે, એવું અનુમાન કરી શકાય તે નિશાન આ લેકમાં ગ્રંથકાર પ્રકટ કરે છે.. અર્થ–જેની શત્રુ અને મિત્ર તરફ, માન અને અને પમાન તરફ, તેમજ ઘાસ અને મણિ તરફ સમાન બુદ્ધિ થયેલી છે, તે આત્માની મુકિત સિદ્ધ થયેલી છે. ભાવાર્થ-–આત્મજ્ઞાનીનું ચારિત્ર લક્ષણ આ લોકમાં જણાવવામાં આવેલું છે, આત્મજ્ઞાનીનું ચારિત્ર કેવી રીતે એળખી શકાય, તેને માટે આ લક્ષણ આપવામાં આવેલું છે. જે મનુષ્યને આત્મજ્ઞાન ખરી રીતે થયેલું છે, જે મનુષ્ય જડ અને ચેતન વચ્ચેનો ભેદ યથાર્થ સમજે છે, તે મનુષ્ય સર્વમાં સમાન આત્મતત્વ નિહાળે છે. ઉપાધિથી વિટાલાયેલું હોવા છતાં પિતાનાના જેવુંજ પ્રકાશિત આત્મ જતિ સર્વમાં રહેલું છે, એમ તે જાણે છે; જ્યારે આ જ્ઞાન થયું ત્યારે ભેદભાવ ટળી જાય છે, સમભાવ ઉત્પન્ન થાય છે, અને શત્રુ અને મિત્રને તે સમાન તરીકે લેખે છે. તેને મન તે કઈ શત્રુ છે જ નહિ, પણ જે લેકે તેના ઉપર શત્રુભાવ રાખતા હોય, તેવા શત્રુઓ ઉપર પણ તે મિત્રના જેટલેજ ભાવ રાખે છે. તે સર્વને પોતાના આત્મ બંધુ તરીકે અનુભવે છે. વળી જડ વસ્તુ ઉપર તેને વૈરાગ્ય પેદા થાય છે. આપણે જડ વસ્તુઓમાં કેટલીક વધારે કીમતની માનીએ છીએ, પણ પિદ્ગલિક વ. સ્તુની ખરી કીંમત જાણું છે, તે તે સર્વ પિગલિક વસ્તુ For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ એને એક સરખી રીતે નિહાળે છે. હીરો અને કેયલે બને એકજ કાર્બન તત્વનાં બનેલાં છે, એમ તે જાણે છે, તેથી બનેને સમાન લેખે છે. સઘળા પગલિક પદાર્થો એકજ પુદ્ગલ દ્રવ્યના જુદા જુદા આવિર્ભવ-પર્યાય છે, તે એકમાં શું વિશેષ રાચવું અને બીજામાં શું ઓછું રાચવું? એ તેને ભેદ ભાવ લાગતું નથી. તેને મન તે ઘાસ અને મણિ, તેમજ કેહીનૂર અને કાચ બધાં સરખાં લાગે છે. વળી માન અપમાન તરફપણ તે સમ બુદ્ધિ રાખી શકે છે. તે સમજે છે કે કઈ માન આપે છે તેથી આત્મામાં કાંઈ વધી જતું નથી, તેમજ કેઈ અપમાન કરે તે આ મામાંથી કાંઈ ઘટી જતું નથી. માન અને અપમાન ઉ. પાધિને લગતાં છે, આત્મા તે ખરેખર ઉપાધિ રહિત છે, માટે તેને માન અપમાન લાગી શકે નહિ, આવી ભા. વના રાખી માન કે અપમાનમાં તે સમવૃત્તિ જાળવી શકે છે. આ પ્રમાણે તેનામાં સમભાવ પેદા થાય છે; એ સમભાવ જેનામાં પ્રાદુર્ભાવ થયે; તે મોક્ષને અધિકારી થયે. સબંધ સિત્તેરી ગ્રન્થમાં કહ્યું છે તે. सेयंवरो व आसंवरोव बुद्धो अहव अन्नोवा ।। समभावभावि अप्पा लहइ मुख्खं न संदेहो ॥ કવેતાંબર હોય, કે દિગંબર હોય, બિદ્ધ હોય કે અન્ય કઈ હોય, પણ જેના આત્મામાં સમભાવ જાગૃત થયે તે અવશ્ય મેક્ષ મેળવે છે, એમાં જરા પણ સંદેહ નથી. For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મ જ્ઞાનનું મેટામાં મોટું લક્ષણ સમભાવ સમદષ્ટિ છે, જે પ્રમાણમાં માણ સમાં સમદષ્ટિ વધતી જાય, તે પ્રમાણમાં તે મનુષ્ય આ મેન્નતિમાં આગળ વધે છે, એમ માનીએ તે અનુચિત ગણાશે નહિ. આ કલેકની સંસ્કૃત ટીકામાં એક કલેક છે, તેને અર્થ આ પ્રમાણે છે. “જે સત્કારથી હર્ષ પામે છે, જે તિરસ્કારથી શ્રેષ ધરે છે, તેનાથી મોક્ષ માર્ગ દૂર છે, જે આથી ઉલટી રીતે વર્તે છે તેની પાસે મોક્ષ માર્ગ આવે છે” માટે આ લેકને સાર એ છે કે જડ અને ચેતનનું સ્વરૂપ બરાબર સરજી, વિચારી, અનુભવી, સમભાવ વૃત્તિ જેમ વિશેષ ખીલે તે રીતે પ્રયત્ન કરવું જોઈએ. ___ अवतरणम्---मुमुक्षोश्चित प्रदर्य मुत्युपायं शिष्यवोधार्थ सङ्केपेणोपदिशति । __ श्लोकः जगत् कुटुम्बकं यस्य व्रतं दुःखप्रभञ्जनम् ॥ तस्यात्मनश्च सिद्धिः स्यात् सर्वविद्भिः प्रकीर्तिता टीका-यस्य महात्मनो जगदेव कुटुम्बकमात्मीयं नैक भिन्नदृष्टयादर्शनं तस्यात्मनः सर्वविद्भिः सर्वः प्रकीर्तिता सिઢિ રચાતા " अयं भावः " ( यत्र कुत्रापि निवसन् पर्यटन्वा मही. तले मुनिनिर्भीकतामति द्रोग्धुर्वै परतो भयम् ) इति न्यायाद् For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ यस्य जगदेव कुटुम्बकं तस्य नैवास्ति कश्चिद्वेषास्पदं किन्तु समास्पदत्वात्स्वमुखेच्छावत् परसुखच्छास्वभावासद्धति । अत एव व्रतं यस्य दुःखमभञ्जनम् [ अयमर्थः ] मुक्ति पथमनारूढानां व्रतं काँश्चिज्जीवान्सुखयति दुःखयत्यप्यपरान् मु. खदुःखयति चान्यान् उक्तमहात्मनस्तु व्रतं सर्वाञ्जीवान् सुखयति निर्दुःखयत्येव च न तु दुःखयति निःसुखयति मिश्रभावं वा भजते । तस्यात्मनः सर्वावद्भिः प्रकीतिता सिद्धिः स्यादितिपूर्ववदन्वयः उदासीनोऽथवाऽऽसीनो निरासीनोऽथवा जने मुनिः शुद्धेन चित्तेन पहण्याद्भववेदना " मिति । सिद्धा રાત /૨૦૦ છે. અવતરણ–ગયા લેકમાં આપણે આત્મજ્ઞાનીનાં લક્ષણ વિચારી ગયાં, હવે આ લેકમાં ગ્રંથકર્તા મુક્તિને ઉત્તમત્તમ ઉપાય અને સર્વ જ્ઞાનને સાર બતાવે છે, અને આ રીતે આ આત્મપ્રદીપશતક સમાપ્ત કરે છે– " અર્થ–જેનું કુટુંબ જગત્ છે, જેનું વ્રત દુઃખને નાશ કરવાનું છે, તેવા આત્માની સિદ્ધિ થવાની જ છે, એવું સર્વાએ કહેલું છે. ભાવાર્થ-આત્માનું સ્વરૂપ આપણે સમજ્યા, સ્થાદ્વાદ અને સપ્તભંગીનું સ્વરૂપ જાણવામાં આવ્યું છે કજ વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિએ કેમ અવેલેકવી તે પણ આ પણે જાણી ગયા; અને આત્માને જુદાં જુદાં વિશેષણ આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ સર્વ જાણ્યું, પણ જાણુને કરવું શું એ પ્રશ્નને જ્યાં સુધી બરાબર ઉત્તર For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ છે. આજના પ્રમાણેની ભાવના હવા ન મળે, ત્યાં સુધી જાણવાથી વિશેષ લાભ થઈ શકે નહિ, જે જ્ઞાન મનુષ્યના વર્તન પર અસર કરે, તેજ જ્ઞાન ખરું લાભકારી ગણી શકાય, તે પછી આ આત્મજ્ઞાનથી શે લાભ? એ પ્રશ્ન આ લેકમાં વિચારવાનું છે. આ ગ્રન્થને આ આત્મપ્રદીપના સો લેકને આ છે કેક છે, અને તેમાં ગ્રન્થ કર્તએ બહુજ અસર કારક રીતે અધ કલેકમાં અ.પણું કર્તવ્ય બતાવ્યું છે. જ્ઞાન મેળવીને છેવટે કરવા યોગ્ય ધર્મ દર્શાવ્યું છે. - આત્મ જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેની ભાવના એવી હોવી જોઈએ કે આખું જગત-સકળ જગતના જીવે મારા બંધુઓ છે. કેવળ આવી ભાવના હોવી જોઈએ નહિ, પણ તે ભાવના પ્રમાણે તેને આચાર પણ હવે જરૂરને છે. આવી ભાવના તેના રૂંવેરૂંવે વ્યાપી રહેવી જોઈએ; તેની રગેરગે વવવ કુટજ (વસુધા એ મારું કટુંબ છે, એ) ને સિદ્ધાંત પ્રસરે જઈએ. જગતમાં જેટલા જીવે છે, જેટલાને પ્રાણ છે, તે સર્વ તરફ તેના હદયમાં મૈત્રીભાવ કુરે જોઈએ. આ કાર્ય એકદમ થઈ શકે ન હિ; એવી ઉચ્ચ ભાવના એકદમ અમલમાં મૂકી શકાય નહિ, માટે તેને વાસ્તે પ્રથમ પાયે નાખવું જોઈએ. તેને પાયે તે કુંટુબ છે. પ્રથમ તે તેને કુટુંબના સર્વ જને તરફ એવી રીતે વર્તવું જોઈએ કે કુટુંબ અને મૈત્રીભાવના મના ભક્તા થાય. કુટુંબના સર્વ જનેને તેણે પિતાના આ ત્મા તુલ્ય ગણવા. પછી પિતાને સમભાવ વધારી જ્ઞાતિના સર્વ બંધુઓને પિતાના આત્મા તુલ્ય લેખવા. પિતાને વા For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ તે જેટલે શ્રમ લેવા તે તૈયાર થાય છે, તેટલે જ શ્રમ જ્ઞાતિ જનને વાસ્તે લેવાને પણ તેણે તત્પર રહેવું. પછી દેશના સર્વ મનુષ્ય તરફ એવી ભાવના તેમજ વર્તન રા ખવું, તે ભાવનાને વધારીને પછી આખા જગતના સર્વ માનબંધુઓ તરફ તેણે તેવી વૃત્તિ રાખવી, પછી જગતના પ્રાણીઓ સાથે, પછી વનસ્પતિ છેવટે જેનામાં પ્રાણ છે તે સર્વ તરફ આત્મભાવના તેણે રાખવી, અને વર્તન પણ તેવું રાખવું. આવી ભાવના રાખનારને સવ મિત્ર થાય છે. તે કોઈને શત્ર થતું નથી, અને કઈ તેને શત્રુ થત નથી, આ રીતે મૈત્રી ભાવથી પ્રેમભાવથી-ભ્રાતૃભાવથી–તે સર્વને એક સરખી રીતે રહાય છે, તેથી તેને રાગ કે દ્વેષ ઉત્પન્ન થતું નથી. જ્યાં રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ત્યાં મન નિર્મળ થાય છે, તેને સમય સર્વદા આનંદમાં જાય છે. તેનું મન ઉગ રહિત અને શાંત થાય છે. આ રીતે શાંત મન ઉપર આત્મ સૂર્યને પ્રકાશ બરાબર રીતે પડે છે અને તેને આત્મજ્ઞાન થાય છે. વળી જે જ. ગના છનું દુઃખ દૂર કરવાનું વ્રત લે છે, તે આત્મજ્ઞાની થાય છે. ઉચે ચઢવાને ઉત્તમમાં ઉત્તમ માર્ગ દયા છે. દુઃખ દૂર કરવાની વૃત્તિ એ ભાવદયા છે. તે આત્માને ધર્મ છે. તે સર્વનું કલ્યાણ કરવા ઇરછે છે, સવિનું દુઃખ ટાળવા ઈચ્છે છે. જ્ઞાન, સત્તા, ધન, બળ વગેરે જે જે તેને મળેલાં છે, તે સર્વ પાપકાર વાતે છે. એ તે સારી રીતે સમજે છે. કેઈ પણ રીતે જગતના જનું દુઃખ ટળે, અને તેઓ સુખી થાય, એવી ભાવના For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ સર્વદા તેના દિલમાં રહ્યા કરે છે, અને તે દુઃખ દૂર કરવાના ઉપાય શોધી, અમલમાં મૂકે છે. પારકાનું દુખ દૂર કરવું એજ તેનું વ્રત છે.“સવી જીવ કરૂં શાસન રસી-એસી ભાવ દયા મન ઉદ્ભસી” વગેરે ભાવના ઉત્પન્ન થાય છે. આવા દયાના કાર્યથી, પારકાનું દુઃખ દૂર કરવાની ખરી વૃત્તિથી તીર્થંકર નામકમ બંધાય છે. જે ભાવ પર પકાર વૃત્તિ થી તીર્થંકરપણું પ્રાપ્ત થાય તે પછી સામાન્ય કેવળી પણું પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું! મનુષ્ય ગમે તે ભણેલે હેય, ગમે તે ધનાઢય હેય, ગમે તે બલવાન હોય; ગમે તે સત્તાધારી હેય, પણ જે તેનામાં આ દયાને ગુણ ન હોય તે તે મનુષ્યની વિદ્વતા, ધન, બલ અને સત્તા ન કામાં છે, જગતને ભારરૂપ છે, અને કેટલીકવાર તે બીઃ જાને અનર્થકારી પણ થાય છે. કહ્યું છે કે, परोपकाराय सतां विभूतयः સારા મનુષ્યની વિભૂતિઓ બીજાના ભલાં વાતેજ હોય છે. એક આત્મિક વિષયને ચર્ચતા પુસ્તકમાં લખ્યું છે કે “Inaction in an act of mercy is an act in a deadly sin” દયાના કામમાં ભાગ ન લે તે ભયંકર પાપના કામમાં ભાગ લેવા બરાબર છે;” કોઈની હિં. સા તમે નથી કરતા એટલે અંશે સારું છે, પણ તેના કરતાં પણ એક આગળનું પગલું છે, તે તમને એમ જ. ણાવે છે કે “ દયા કરે, લોકેનું દુઃખ દૂર કરવા બનતું કરે અને જગતને સુખી કરે” કારણ કે છતી શક્તિએ જે મનુષે દયાનાં કામ કરતા નથી, તેઓની. For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જંદગી નકામી જાય છે. શ્રી વીર પ્રભુએ સપને બેધ આપી તેને ઉદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રત તીર્થંકર સિદ્ધપુરથી વિહાર કરી ભરૂચ જઈ ઘેડાનું રક્ષણ કર્યું કેટલી ભાવ દયારે જે જે આપણને મળે તેને બીજાના લાભ સારૂ ઉપગ કરે, એટલે આપણને વિશેષ મળશે. જે બાબચીયામાં પાણી ભરાઈ રહે છે, તે ખાબોચીયામાં કીડા પડે છે, અને ગંદવાડ થાય છે, પણ નદીને પ્રવાહ વહેતે રહે છે, તેનું પાહું પણ નિર્મળ રહે છે. માટે આપણે પણ નદીના પ્રવાહ પેઠે રહેવું જોઈએ. જગતમાં જેટલું શુદ્ધ છે, તેને કહેવાની પ્રણાલિકા-નક સમાન આપણે થવું જોઈએ, આપણી દ્વારા સારી સારી વસ્તુઓ બીજાને મળશે, તેમાં આપણે પણ શુદ્ધ થતા જઇશું. માટે આ લેકમાં બોધ આપ્યા પ્રમાણે બીજાનું દુખ નાશ કરવું, એજ ઉતમ જીએ વ્રત લેવું જોઈએ; અને એવા જીવને સઘળે વખત સત્કાર્યમાં જશે, તેનું મન નિર્મળ થશે. કેઈ જીવ ગમે તે પાપી જણાતા હેય છતાં તેની નિન્દા કરવી નહિ. નિન્દાથી કેઈ સુધર્યું નથી, અને સુધારવાનું નથી. કેઈના મોં ઉપર સાહી ઢેળાઈ હોય તે તેને કાળો કહેવા કરતાં તેના મેં આગળ દર્પણ ધરવું; એટલે પિતાની કાળાશ તેના જેવામાં આવશે. માટે નિન્દા કરવા કરતાં, અવગુણે તરફ દષ્ટિ કરવા કરતાં, તેના આગળ સદગુણને આદર્શ (દર્પણ નમુને) મુકે એટલે તેની ભૂલ તે સુધારશે. આ જગતમાં કોણ દેષયુક્ત નથી? જેનામાં કાંઈ પણ ખામી ન હોય તેવો વીર કોણ છે? દોષ રહિત વીતરાગ છે, બાકી દરેકમાં દેષ તે For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૧ છે, પછી દેષ તરફ દષ્ટિ કરવાને બદલે, અને તેની જ્યાં ત્યાં નિંદા કરવાને બદલે, તે દેષ સુધરે તેવા ઉપાયે રચે, ખાનગીમાં બોધ આપે; તમારા જીવનથી બેધ આપે. હિત શિક્ષાથી–ભાષણથી બંધ આપે, પણ અંગત કેઈના જીવને દુઃખ થાય તેવું વચન ઉચ્ચારતા નહિ. સંસારમાં આટલું બધું દુઃખ છે, તેમાં તમે ક્યાં ઉમેરે કરે છે? બને તે તે ઓછું કરવા પ્રયત્ન કરે, ન બને તે ચુપ રહે, પણ તેમાં કયાં વૃદ્ધિ કરે છે? તેના આત્મા તરફ દષ્ટિ કરે, આત્મા ખરેખર શુદ્ધ છે, તેની આત્મજયંતિ ઢંકાઈ ગઈ છે, પણ તે તમારા જેટલી જ ઉચ્ચ છે. માટે તે તરફ લક્ષ રાખી નિન્દાથી દૂર રહે. આપણે એક લંગડા કુતરાને વાસ્તે કેટલી બધી દયા રાખીએ છીએ. રસ્તામાં પડ્યું હોય, તે તેને ઉપડાવી બીજે ઠેકાણે મુકાવીએ છીએ, તેની દવા કરાવી છીએ, તે શું આપણા માનવ બંધુએ કુતરા કરતાં પણ ગયાં ? તમે શા સારૂ તેમની તરફ તે તેટલાજ ભાવથી દયા કરતા નથી ! જે કુતરૂં શરીરે લગડું છે તે આ દેષયુક્ત મનુષ્ય નીતિની અપેક્ષાએ લંગડા છે. તે પછી તેમની તરફ કેમ પ્રેમ ન બતાવ? તેમનું કેમકલ્યાણ ન કરવું ? તેમને કેમ ઉંચી સ્થિતિ પર ન લાવવા? આ ભાવના હૃદયમાં રાખી વર્તી, જ્યાં ત્યાં ગુણ જુઓ, તે તમે જાતે ગુણી થશે. એકની એક વસ્તુ જુદી જુદી દષ્ટિથી જોનારને જુદી જુદી લાગે છે. ચંદ્ર ચકેરીને આહાદ જનક લાગે છે, તેજ ચંદ્ર કામીજનને દુઃખકારક લાગે છે. કામીજન ચંદ્રને દોષ યુકત કહે તેથી For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રદ્દ શું તે દોષિત ઠરે છે? કદી નહિ. તમે જે ઉચ્ચ હશે, તે જરૂર તમે સર્વત્ર ઉચ્ચતા જશે! જેટલે અંશે બીજામાં ઉચ્ચતા આપણે જોઈ શકતા નથી, તેટલી હજુ આ પણમાં જ ખામી છે, જયારે આપણે પૂર્ણ થઈશું ત્યારે સર્વત્ર આપણે પૂર્ણતા જોઈ શકીશું. માટે ગમે તે માણસ અનીતિવાળે, દુરાચારી હય, પાપી હોય, તે પણ તેને મ દદ કરતાં અટકવું નહિ, એનું દુઃખ દૂર કરવા મથવું. અને જરૂર આ ગુણથી સર્વ જીવેમાં આપણા જેવું આત્મ તત્ત્વ જોતાં આપણે શિખીશું, અને તેથી આત્મજ્ઞાન પણ થશે. માટે જેમ બને તેમ પરોપકાર કર, ગુણ દૃષ્ટિ રાખવી, અને આત્મા તરફ દષ્ટિ રાખવી, એજ આ લેકને તેમજ આ ગ્રન્થને પણ સાર છે. अवतरणम्-श्लोकशतेन जिनेन्द्रोक्तं धर्ममुपदिश्यैकश्लोकेन तं प्रशंसति સ્ટોક धर्मदानसमं नास्ति, अन्यदानं महीतले। अतो धर्मप्रदानाथ, सतां स्वाभाविकी स्थितिः१०१ टीका-पृथ्वीतले धर्मदानं सममन्यदानं नास्ति। धर्मदानं तु भावाभयदानस्वरूपम् । अभयदानं द्विधा द्रव्याभयदानं भा. वाभयदानं च । तत्र द्रव्याभयदानं मागिनां प्राणरक्षणरूपम् । भावाभयदानं तु शुद्धात्मरत्नत्रयोदानरूपम् । सुपात्रानुकम्पो For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चितकीयंभयदानानि पश्च । तत्र पञ्चममभयदानं ज्ञेयम् । " तबाहारदानमोषधिदानमभयदानं विद्यादानामिति चत्वारि दानान्यामनान्न विद्वांसस्तत्र विद्यादानं द्विधा कलारूपविद्यादानं धर्मरूपविद्यादानं चेति पञ्चदानान्यप्पाहुः । " " उतानि चत्वारि दानानि प्रसिद्धानि महीतले, धर्मदानफलानां तु कलां नाहंति षोडशीम्" इति निष्कर्षात्सर्वस्मिन्नपि महीतले धर्मदानस मन्यत्किमप्यन्नादिदानं नास्ति रत्नत्रयधर्ममन्तरेग मोक्षप्राप्तवसामर्थ कस्यापि नास्तीति भावः । अतो हेतोधर्म प्रदानार्थ सतां सजनानां स्वाभाविका स्थितिः । ननु धर्मदानं प्रधानयता भवता महापु ण्यजनकम् सुपात्रदानादिकं सर्वमुदच्छेदीति महानर्थस्सम्पादित इतिचेच्छान्तं पापं शान्तं पापं को ब्रूते केन प्रालापिकस्यायं प्रमादः सुपात्रादिदानं नास्ति किमीति वयं तु ब्रमहे यथा हर्नामारुरुक्षताचरणाभ्यां सोपानपरम्परामारोहता हावाससिद्धिविधेयो तदभावे तु सोपानारोहणमनर्थकं स्यात् । तथा सज्जनेनापि सुपात्रादिदानं कुर्वता धनप्राप्त्यादि स्वर्गान्तसुखे न सन्तोष्टव्यं किन्तु रत्नत्रयमाप्तिर्विधेया तदभावे तु दानस्यानर्थक्यात्स्वर्गादिमाप्तेस्तु मनाक् प्रियवादिति सिद्धान्तितंच ।-“ धर्ममाचरता पुंसा क्वापीच्छा नो विधीयते स्वर्गादीनां तु का वार्ता मुक्तीच्छा मुक्तिरोधिनी" त्यभिमायादनादिदानं ददता रत्नत्रये लक्ष्य दृष्टिः करणीया न तु स्वर्गादिफलेऽवश्यं भगुरे । धर्मप्रदानवत For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ नैव कस्यापि वांच्छा मोक्षफलस्यावश्यं मावित्वादत आह धर्मप्रदानार्थ सतां स्वामाविका स्थिति तु किंचिद्धेतुका किन्तु स्वभावसिद्वैवेति सम्यक्त्वदानदातुर्गुरोस्तु महोपकारः यतः । सम्यक्त्वदानदातारं । गुरुं महोपकारिणम् । कोटाकोटिभवैः शिष्या। उपका नैवमीशते.॥ १॥ अतोगुरोःपुरोर्याववैयाऋत्यं नमनपूजनविनयव्याख्यानस्मरणादिकं क्रियते અવતરણ–દાનની, પરોપકારની, બીજાનું દુઃખ દૂર કરવાની વૃત્તિની પ્રશંસા આપણે ગયા લેકમાં કરી, હવે બધા દાનમાં ઉત્તમ દાન કર્યું તે હવે ગ્રન્થકાર જણાવે છે. ' અર્થ: ધર્મના દાન સમાન આ પૃથ્વીમાં બીજું દાન નથી; તેટલા માટે ધર્મ આપવાની સંતની સ્વાભાવિક સ્થિતિ છે. ભાવાર્થ –શાસકારોએ દાનના અનેક ભાગ પાડ્યા છે; જેટલા દુઃખના પ્રકાર છે, તેટલા ખરી રીતે દાનના પ્રકાર છે, પણ તેના ટુંકમાં પાંચ વિભાગ પાડવામાં આવેલા છે, આહારદાન આષધિદાન વિદ્યાદાન અભયદાન ધર્મદાન, તેમાં ધર્મદાન મેટામાં મોટું છે. એક સ્થળે કહ્યું છે કે – उक्तानि चत्वारि दानानि प्रसिद्धानि महीतले ॥ धर्मदानफलानां तु कलां नाहन्ति षोडशीम् ॥ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧. આ પૃથ્વી ઉપર ચાર દાન પ્રસિદ્ધ છે, પણ તે સઘળાં દાન ધર્મદાનના ફળના સેળમા ભાગે પણ આવે તેમ નથી. અન્નદાનથી જીવને ક્ષણિક તૃપ્તિ થાય છે, વળી આષધ દાનથી પણ અમુક વખતને સારૂ લાભ થાય છે. વિદ્યાદાનથી જાવજીવ લાભ થાય છે; અભયદાનથી અને મુક વખતને સારૂ તે જીવ બચે છે, અને મરણના ભયથી છેડાવનારને ઘણું પુન્ય ઉપાર્જન થાય છે, પણ વહેલું મે એને મરવાનું તે હોય છે. માટે તે બચેલે જીવ વહેલે અથવા મેડે મરે તે છે. પણ જન્મ મરણના ચક્રમાંથી હમેશને વાસ્તે બચાવનારતે ધર્મદાન છે, માટે તે ઉત્તમોત્તમ છે, તેના જેવું દાન આ વસુધામાં એક પણ નથી શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે માતપિતાની ગમે તેટલી ભક્તિ કરે તે પણ માતપિતાએ કરેલા ઉપકારને બદલે વળે તેમ નથી, પણ જે તેમને સદધર્મની શ્રદ્ધા પુત્ર કરાવી શકે તે તેમના ઉપકારને બદલે વાગ્યે તેણે કહી. શકાય આ રીતે પણ ધર્મના દાનની મહત્તા આપણને માલૂમ પડે છે, ધર્મદાનની આટલી મહત્તા જણાવી તે ઉપરથી કેઈએ એમ ન માનવું કે બીજા દાન નિરર્થક છે, તે પણ જરૂરનાં છે, અને મેક્ષની નિસરણું ચઢવાનાં ઉત્તમ પગથીયાં છે; પણ ઉંચામાં ઉંચું પગથીયું જોઈએ તે ધમેદાન છે એટલું જ કહેવાને આશય છે. સમ્યગૂજ્ઞાનદાતા ગુરૂને ઉપકાર કેઈથી કદાપિ વળે તેમ નથી કહ્યું કે – सम्यक्त्व दानदातारं गुरुं महोपकारिणम् ।। कोटाकोटिभवैः शिष्या उपकत्तुं नैवपीशते ॥ સમકતરૂપી દાનના આપનારા ગુરૂ મહા ઉપકારી છે; For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २९० અને કરડે ભવે પણ શિવે તે ગુરૂના ઉપકારને બદલે વાળી શકે તેમ નથી તે ઉપકાર એટલે બધે છે કે તે શબ્દોથી વર્ણવાય નહિ. જેને ગુરૂકૃપાને લાભ મળે છે. ચ તેજ તેને આસ્વાદ અનુભવી શકે, માટે ધર્મદાનની ઉત્તમત્તા વિચારી લેકોને સન્માર્ગે ચઢાવવા આત્માર્થી છે વોએ પ્રયત્ન કરે એજ આ લેકને સાર છે. अवतरणम्-भव्यस्मरणार्थ ग्रन्थपूर्त्तिदिवसं प्रवीति श्लोकः इन्दुरसनवेलाब्दे, ज्येष्ठमासेऽसितेदले ॥ पञ्चम्यां ग्रन्थपूर्णत्वं, बुद्ध्यब्धिमुनिना कृतम् १०२ टीका-अडानां वामतो गतिरितिन्यायादिन्दुरेको रसा मधुरादयः षट् । नवसङख्या प्रसिद्धैवेला पृथ्वी साप्येका तैमितेऽ दे वर्षे तथा च १९६१ वैक्रमाब्दे ज्येष्ठमासेऽसिते दले ज्येष्ठकष्णपक्षे पञ्चम्यां बुद्धयब्धिमुनिना बुद्धिसागरमुनिना ग्रन्धम्य पूर्णत्वं कृतमिति ।। १०२ ॥ અથ ––વિક્રમ સંવત્ ૧૯૬૧ ના જેઠ વદી પાંચમના રેજ આ ગ્રંથ શ્રી બુદ્ધિસાગરજીએ પૂર્ણ કર્યો. ___ अवतरणम्-येषां प्रार्थनया ग्रन्थो निरमायि यत्रनामे पर्यपूरि तद्वर्णयति ___ " श्लोकः” विजापुरीयशिष्याणा. मात्मार्थं शतकं कृतम् । आत्मप्रदीपशास्त्रस्य, श्रोतारस्स्युश्चसिद्धिगाः १०३ For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir टीका-गुर्जरदेशे प्रसिद्धं विजापुरं । तत्रत्यानां भव्यशिप्याणामात्मार्थं शुद्धात्मस्वरूपमात्यर्थमात्मपदीपशास्त्रस्य રાત નં રત | તાત્રા શ્રોતારઃ રિધ્ધા મિद्धिगाः स्युर्मुक्तिभाजो भवेयुः । चकारात् पठितारो ध्यातारच मुक्तिभाजो भवेयुरित्यर्थः ।। અવતરણ–જેમની પ્રાર્થનાથી આ ગ્રન્થની શરૂ યાત થઈ, અને જેમના ગામમાં આ ગ્રન્થ પૂર્ણ થશે. તે સવ આ લેકથી ગ્રન્થ કર્તા દર્શાવે છે. અર્થ –વીજાપુરના શ્રાવક શિષ્યના આત્માર્થે આ આત્મપ્રદીપગ્રન્થનું શતક રચ્યું તેના સાંભળનારાએ સિદ્ધિને ભજનારા થાઓ. ભાવાર્થ—ગુર્જરાતના ઉત્તર ભાગમાં વિજાપુર કરીને એક શહેર છે, આ જે ગ્રન્થકર્તાની અને આ લેખકની જન્મ ભૂમિકા છે. તે ગામમાં ધર્મ પરીક્ષાને રાસ રચવામાં આવે છે, તેમજ વિદ્યાનંદ નામના આચાર્યે વિદ્યાનંદ નામનું વ્યાકરણ પણ રચ્યું હતું. તે ગામના સુશ્રાવકના આ ભાર્થે આ ગ્રન્થની રચના મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ કરી હતી, અને આ ગ્રન્થમાં મૂળ સે લેક છે, તેને સાંભળનારાઓ સાંભળીને તે પ્રમાણે વર્તનારા મુક્તિ મેળવે એવી ન્યકર્તા ગ્રસ્થાને આશિષ્ય આપે છે, તે આશિષ ફળવંતી થાઓ એવી આ લેખકની પણ પ્રાર્થના છે. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २९२ प्रसिद्ध माणसाग्रामे, श्रीजिनालयभूषिते ॥ श्राद्धैः श्रद्धालभिर्भव्य, मण्डिते तत्र वासिना ॥१॥ उपकाराय टीकेयं, बुद्धिसागरसाधुना॥ आत्मप्रदीपशास्त्रस्य, पूरिता भव्यबोधिनी ॥२॥ वेदरसाङ्कचन्द्राब्दे, वैक्रमे फाल्गुने शुभे ॥ शुक्लपक्षे द्वितीयायां, प्रातःश्रीबुधवासरे ॥ ३ ॥ फा. सुदि २ बुधवार प्रातःकाल वि. १९६४. છે કે શાન્તિઃ શાંતિઃ શાંતિઃ | અવતરણ–આ મૂળ ગ્રન્થની ટીકા કયારે કયા ગમમાં રચાઈ તે બતાવે છે. અર્થ:–૧૯૬૪ના ફાગણ સુદી બીજ પ્રાતઃકાલમાં બુધવારના દીવસે ભવ્યાધિની ટીકાની રચના પૂર્ણ કરી, માણસા ગામના શ્રાવકના આગ્રહથી આ ટીકા રચી, માણસ ગામ અમદાવાદ પાસે વિજાપુરની નજીક આવેલું છે ત્યાં બે દેરાસર અને બે ઉપાશ્રય છે, શ્રી નેમસાગરજી તથા રવિસાગરજી મહારાજના ચરણકમલના વિહારથી પવિત્ર થએલું છે સાગરશાખાના સાધુઓથી ઉપકૃત થયું છે ત્યાં રહી આત્મસમાધિમાં રહી યથામતિએ આ ટીકા રચાઈ છે. તે ટીકા વાંચી ભવ્ય મંગલમાલા પામે. ૩ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૨ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीयोगनिष्ठमुनिश्रीबुद्धिसागरजीकृता. ॥आत्मदर्शनगीताप्रारभ्यते॥ ॥ २ ॥ प्रणिपत्य परात्मानं, योगिध्येयं सनातनम्। धर्मदेवं गुरुं नत्वा, वच्मि सत्यात्मदर्शनम्. आत्मनो दर्शनं श्रेष्ठं, सर्वपापप्रणाशकम्; दृश्यते यन सत्तत्वं, दर्शनं तद्धि कथ्यते. सहजानन्दरूपस्य, चेतनस्य प्रबोधनम्। कृत्वा भव्याः शिवं यान्ति, स्थिरं शाश्वतमालयम्. ॥३॥ आत्मदृष्टिप्रभावेण, रागवृत्ति विहन्यते; बाह्यदृष्टिभवभ्रान्ति, विनश्येदात्मदृष्टितः स्वकीयदर्शनानन्दो, दृष्ट्वात्मानंच प्राप्यते; पूर्णः प्रपूर्णतामेति, पूर्णधर्मप्रभावतः अपूर्णः पूर्णता मेति, पूर्णधर्म प्रभावतः येनांशेन स मुच्येत, तेनांशेन स मुक्तिभाक्. सर्वाशेन प्रमुक्त वात्, सर्व मुक्तः प्रकीय॑ते; सच्चिदानन्दरूपेण, ध्रुवत्वं सार्वकालिकं. आत्मदृष्टिसुधादृष्ट्या, मोहतापो विलीयते; आत्मधर्मोदयः श्रेयान्, परात्मति सगीयते. ॥८॥ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्ता परात्मनः पूर्णा, व्यक्तिभावेन पूर्यते; पूर्णः पूर्णाब्धिवच्छान्तः शुद्धपर्यायतः स्वयम्. नाऽहं बाह्यमपञ्चस्य, का कारयिता नच; अन्तर्दष्टया विलीयेत, बाह्यदृष्टिस्तुनान्यथा. बाह्यदृष्ट्या कृतं यद्यत्, तत्तन्मे न सुखावह बाह्यदृष्टावहं नास्मि, शुद्धधर्मस्मृतौ स्वयम् शुद्धधर्मप्रबोधेन, सत्यं स्पष्टं प्रभासते; तटस्थः सर्वभावेषु, बाह्येषु नहि लिप्तवान्. ॥ १२ ॥ मदीयं कल्पितं यद्यन् , मिथ्या ज्ञातं विवेकतः ज्ञानादिकं मदीयं यत् , स्वकीयं तत्तु तत्त्वतः शुद्धधर्मे प्रविष्टोऽहं, ध्यान धैर्यप्रभावतः प्राबल्यं मोहशत्रोः किं, दुर्गतौ येन भ्राम्यते. अपूर्वमात्मसामर्थ्य, कर्महत प्रकथ्यते; शुद्धपर्याय कर्ताच, शुद्धध्यानप्रभावतः कर्तात्मा शुद्धरूपस्य, शुद्ध सामर्थ्यतः स्वयम् : वाह्यभावे न मे किश्चित्, विगतो बाह्यविभ्रमः नमे किञ्चिन्न मे किञ्चिद् , बाह्यभावेषु निश्चितम् ; पूर्णोऽहं स्वीयधर्मेण, सत्तया ज्ञातवानह. ॥ १७ ॥ व्यक्तितः पूर्णतामात्य, युक्तोऽस्मि स्वोपयोगतः शक्तिमान् किं न सिद्वयर्थम्, सर्वशक्तिनिधिः स्वयम्. ॥ १८ ॥ आत्मसामर्थ्यतः स्वस्य, सिद्धिर्ज्ञानेन निश्चिता; व्योमवद् ब्रह्मरूपे हि, ज्ञाते कोऽपि न लिप्यते. For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ २०॥ ॥२१॥ ॥ २२ ॥ ॥२४॥ आत्मयोगस्य सामर्थ्य, मपूर्व हि विलोक्यते; भरतर्षिन संपाप, केवलज्ञानभास्करम्. आत्मसामर्थ्ययोगेन, संपाप केवलश्रियम् । प्रख्यातः पूर्ण आषाढो, धन्यो धन्यतमेषुच. कूमापुत्रो गृहे तिष्ठन्, केवलज्ञान माप्तवान् आत्मदृष्टिप्रभावोऽयं, केन वारयितुं क्षमः आत्मदृष्टिप्रभावेण, सदानन्दा स्सुसंयताः अधुनाऽपि विलोक्यन्ते, बाह्यदृष्टिपराङ्मुखाः आत्माऽसंख्यप्रदेशेष, स्थीयते शुद्ध दृष्टितः स्थिरत्वेनानुभूयेत, चिदानन्द महोदधिः चित्तं स्थिरं यदास्वस्मिन्, तदाऽन्तर्दष्टिभाग भवेत अन्तदृष्टिप्रतापेन, कार्य किमवशिष्यते. मित्रभावश्च जीवेषु, प्रमोदः सजनेषुच, कृपादृष्टिश्च दीनेषु, माध्यस्थ्यं भावयेच्छुभं. मैत्र्यादिभावनायुक्तो, हंसः पामोति शुद्धताम्। शुद्धतायाःप्रकर्षण, साक्षादात्मा प्रदृश्यते. अहिंसा सत्य मस्तेयं, ब्रह्मचर्य मकिञ्चनम् अपक्ष्य वस्तृसंत्याग, आत्म दर्शन हेतवः ईश्वरप्रणिधानाद्वा, सद्गुरोर्बोधतस्तथा; अनेकान्तनयज्ञाना, दर्शनं स्वात्मनो ध्रुवम्. वीतरागप्रभोः श्रद्धा, भक्त्या तद्गुण सेवनम् ; क्षमा शौचं च स्वाध्याय, मात्मदर्शनहेतवः ॥२५॥ ॥ २६॥ || २७ ॥ ॥ २८ ॥ ॥ २९ ॥ For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥३१॥ २९६ पौद्गलिकेषु भावेषु, रागद्वेषौ परित्यजन् ; अन्तरात्मान यो मनः परात्मानं स पश्यति. मनोवाकाययोगानां, क्रियासु न ममत्ववान ; सावधयोगसंहर्ता, परात्मानं स पश्यति. क्षयोपशमज्ञानेन लीनो यः परब्रह्मणि; समभावं परं प्राप्य परात्मानं स पश्यति. पदार्था रूपिणो दृश्या, इन्द्रियै रुक्तमाकरे; पञ्चेन्द्रियैस्तु न ग्राह्य, आत्मा च मनसाऽपि वै. अरूपिणाऽत्मबोधेन, साक्षादात्मानुभूयते; अहं मुखीति यज्ज्ञानं, ताद्धि दर्शनमात्मनः अनुभवेन तथ्येन, प्रत्यक्ष श्चेतनः स्वयम् ; आत्मनोऽनुभवं प्राप्य, पक्वश्रद्धा परात्मनः मत्यादिपञ्चभेदानां, ज्ञानानामाश्रयः स्मृतः अनन्तज्ञयपर्यायाः भासन्ते तत्त्वतः स्फुटम् . अभिलायाऽनमिलाप्या, ज्ञेया भावा विचक्षणे ज्ञानभेदेन ज्ञातव्या, शिष्यै सिद्धान्त पाठकैः आत्मैव परमात्मेति, भावनाऽनन्दकारिणी, आत्मदर्शनवाप्त्यर्थ, भावनीया मुमुक्षुभिः ज्ञानदर्शनचारित्र, शर्मवीर्यादिसद्गुणाः आत्मदर्शनसमाप्याः वीर्योत्साहं भजस्व भोः आत्मदर्शनसंप्राप्ति, यस्य जीवस्य जायते; भवाम्भोधिः समुत्तीर्णः केवलज्ञान सम्मुखः ॥३८॥ ॥४१॥ For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २९७ प्रभु रनन्तवीर्योऽह, मष्टकर्म विनाशक बाह्यलक्ष्मी न मे किञ्चि, त्ततः किं मे सुखंभवेत्. ॥ ४२ ॥ शत्रु मित्रे समा बुद्धि, रिष्टानिष्टेषु कर्मसुः । भावितात्मा सदाकाङ्क्षी, ब्रह्मदर्शनभाग् भवेत्. ॥४३ ।। आत्मवत् सर्वभूतेषु, धर्मकार्ये कृतोद्यमः मनोवृत्तिं च संयम्य, शुद्धलक्ष्य प्रसाधकः ॥ ४४ ।। गुर्वाज्ञापारतन्त्र्येण, ब्रह्मदर्शन योग्यता; अनेकजन्म संस्कारात्, सतां सम्यक् प्रजायते. उपादान निमित्ताभ्यां, कारणाभ्यां विचक्षणः आत्मदर्शन संप्राप्त्यै, जिज्ञासु यतते ध्रुवम्. ॥ ४६ ॥ अनुभाव्यः सदात्मा वै, ज्ञानिना शान्तचेतसा; मोहमायां परिहत्य, देया दृष्टिः सदात्मनि. ॥४७॥ द्रव्याथिकनयं श्रिवा, नित्यात्मा कथ्यते जिनैः पर्यायार्थिकतोऽनित्य, आत्मा ज्ञेयो विचक्षणः ॥४८॥ जीवाः संसारिणो मुक्ता, अनन्ता भाषिता जिनैः प्रतिशरीरं भिन्नास्ते, आत्मानः कृतकर्मतः अनाधनंतका जीवाः कर्माहत्ता भ्रमन्ति वै; यदा कर्मविमुक्तास्ते, मुक्ताः सिद्धाः शिवालये. ॥५०॥ यः कर्ता कर्मणामात्मा, हर्ता स जीव उच्यते; कताहता स्वयश्चात्मा, नान्यः कोऽपि परः प्रभुः ॥५१ ।। कर्मपङ्कविनिर्मुक्त, इश्वरो हंस उच्यते, जगत्का न स ज्ञेयो, मोहेच्छाऽभावतः प्रभुः ॥५२ ।। For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org و Acharya Shri Kailassagarsuri Gyanmandir २९८ 7 जगत्कर्तृत्ववादस्तु, परेशे नोपपद्यते; कार्योपादानहेतुत्वं भिन्नाभिन्नं प्रभोरहो. उपादान्न भिन्नंहि, कार्य जगति दृश्यते; उपादानादभिन्नंतत्, प्रभु रूपं जगत्सदा. अणून स्कंधरूपं यत्, कार्य चेत् प्रभुणा कृतम्; तादृग् जडस्वभावेन, नव्यं किं प्रभुणा सृतम् सक्रियत्व स्कंधे, स्वभावोऽनादितो मतः पुण्यपापाद वपुः सृष्टं, चेतनेन महीतले. ईश्वरेच्छा निमित्तं चेन, नाहः पक्षः सतांमनः इच्छायाश्च सकर्मत्वात्, परेशे सा कथंघटेत्. रागद्वेषवियुक्तत्वात्, कर्तृत्वं नैव चिद्यने; जगत्कर्तृत्ववादस्तु, सम्यग् नैवहितावहः जगत्कतृत्ववादोऽपि सम्मतोहि व्यपेक्षयाः यावदिकर्मकतृत्वं, जीवस्यहि प्रकीर्तितः आत्मज्ञानाग्निना कर्म, प्रपञ्च दाते ध्रुवम्; आत्मज्ञानं सदाऽराध्यं त्यक्त्वोपाधिं विभावकम् ॥ ६० ॥ सम्यज्ज्ञानप्रतापेन, चारित्रं प्राप्यते स्फुटम् ; सम्यग्गुरुं समालम्ब्य, सम्यज् ज्ञानं विभावय. सम्यङ् मतिश्रुताभ्यांतु, शुद्धचारित्रसंस्थितिः सम्यग्दृष्टेस्तु यज्ज्ञानं, ज्ञानं तदेव कथ्यते. मिथ्यादृष्टस्तु यज्ज्ञानं, सर्वमज्ञान मुच्यते; सदसदाद्यभावेन, मिथ्याज्ञानं प्रकीर्तितम् . For Private And Personal Use Only ॥ ५३ ॥ 1198 11 ॥ ५५ ॥ ॥ ५६ ॥ 119 11 ॥ ५८ ॥ ॥ ५९ ॥ ॥ ६१ ॥ ॥ ६२ ॥ il ६३ ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सम्यक् श्रुतं समालम्ब्य, आत्मधर्म समाश्रय आत्मारामः सदोपास्यः सोऽहं जापेन तत्त्वरा . ॥६४ ॥ अन्तर्लक्ष्यं सदा देयं, चिदानन्दप्रकाशकम् । आत्मैव परमात्माऽहं, भावना मोक्षकारिका. ॥६५॥ सर्वशक्ति समुत्थान, मात्मध्यानेन जायते; प्रतिक्षणं सदा ध्येय, मात्म तत्वं सुखामृतं. क्षयोपशमभावेन, केवलज्ञान माप्यते; सर्वकर्माणि संत्यज्य. जीवः सिद्धत्वभाग भवेत् . ॥१७॥ सर्वकर्मक्षयं कृत्वा, जीवा यान्ति शिवालयं; याता यास्यन्ति भव्यास्तु. निष्क्रियाः शुद्धरूपकाः ॥६८॥ अक्रियत्वाच तेषांहि, पुनरावृत्तिर्न संमृतौ; कर्माभावात् स्थिराः शुद्धाः, केवलज्ञान धारकाः ॥ ६९ ॥ अनन्तशक्तिमत्वाच, प्रत्युपकृतिभावतः गतिः सर्वत्र सिद्धानां, मन्यन्ते तन्न युक्तिमत् . ॥ ७० ॥ अनन्तशक्तियुक्तत्वात्, स्वस्वभाव विरामकाः नैव पुद्गलशक्त्यातु, शक्ताः सिद्धा निरञ्जनाः ॥ ७१ ।। गमनं देह संबंधात्, सिद्धा देहवियोगिनः अतस्तेषां गति स्ति, शक्तिस्तु शुद्धभावतः ॥ ७२ ॥ परोपकृतिभावस्तु, मोहोत्थितश्च पुण्यकृत सर्वथा मोहनाशाच, शुद्धपर्यायसंयुताः । ॥ ७३ ।। शुभाशुभं जगत् सर्व, ज्ञानादर्श प्रभासते; सिद्धलक्ष्मीपरेशाना, नैव गच्छन्ति कुत्रचित्. ॥ ७४ ।। For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३०० 'यूर्वप्रयोगदृष्टान्तैः सिद्धा यान्ति शिवालयं; तीर्थेशो भापते वीरः, केवलज्ञानभानुना. || ७५ ॥ रागद्वेषवियुक्तत्वात, सत्यं ब्रूते जिनेश्वरः धार्या श्रद्धा जिनमोक्तौ, ब्रह्मदर्शनहेतवे. ॥ ७६ ॥ धारणाध्यानयोगेन, समाधिशुभवर्मना; आत्मा परात्मतामेति, सर्वज्ञ भर्भाषितं शुभं. ॥ ७७ ॥ दर्शनं स्वात्मदेवस्य, दर्शनं शर्मकारण; दर्शनं दुःखह नित्यं, शुद्धचैतन्यदर्शकम् . ।। ७८॥ आत्मदर्शनयोगेन, भवभ्रान्तिविलीयते, नश्यन्ति दुर्गुणाःसर्वे, सच्चारित्रं प्रवर्धते. ॥ ७९ ॥ शुभप्रवृत्ति धर्मस्य बन्धहेतु:स्मृताशुभा; नैव संपद्यते मुक्तिः शुद्धात्मानुभवं विना. ।। ८० ॥ अहंवृत्तिं परित्यज्य, सेव्यो धर्मो निजात्मनः शुद्धधर्मस्य प्राप्त्यर्थम्, नान्यः पन्था महीतले. ॥८१ ॥ पञ्चाचारप्रशुद्धिः स्यात्, बाह्यतेस्तु संक्षयः अन्तर्मुखोपयोगेन, जीवन्मुक्तोऽभिधीयते. ।। ८२ ।। व्याप्यव्यापकभावेन, भिन्नाभिन्नंच सर्वतः सर्वज्ञेयं विजानाति, ज्ञेयाद्भिन्नस्तु व्यक्तितः ॥ ८३ ।। ज्ञानस्य ज्ञेयपर्याया आत्मा ज्ञेयो व्यपक्षया; भिन्नाभिन्नाः प्रमायाश्च, ज्ञेयभावाः सनातनाः ॥ ८१ ।। अन्यद्रव्य प्रमाताऽपि, भोक्तानैव कदाप्यह; कल्पितं मामकं यद्यत्, सर्व मिथ्येन्द्रजालवत्. For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दृश्यं यत्तन मे किञ्चिद्, ध्रुवं ज्ञातं विवेकतः आत्मारिवन्धुरात्मामे, दुष्टाऽदुष्टविचारतः ॥८६॥ बाह्यभावस्य संसर्गात, किं मे जातं तथा गतम् नाऽहं संसर्गतो लिप्तो, रागद्वेष विवर्जनात्. ॥८७ ॥ कापि नैव कर्ताऽहं भोक्ताऽपि नैवभोगभाक्; अन्यतोऽहं प्रभिन्नोऽस्मि स्वात्मनि स्वात्मताहिवै. ॥८८ ॥ अन्तर्मुखोपयोगेन, वतिष्येऽहं मुदाध्रुवम ; साधयिष्याम्यहं शुद्धां, स्वकीया मात्मशुद्धताम् . ॥८९ ॥ किंस्वर्गेण च राज्येन, नाऽहं लिङ्गी न जातिभाक्; नाऽवृद्धो युवाबालो, देहस्थोऽपि न देह्य हम्. ॥९० ॥ मनोवाग देहयोगेहि, भिन्नोऽस्मि वस्तुतःस्वयम्; अनन्तशक्तिरूपोऽहं, ज्योतिषामपि भासकः ॥९१ ॥ नाऽहं वर्णी नच तुच्छः कथमौदयिकेष्वहं; स्वमवद् बाह्यभावेषु, नाऽहं नाऽहं स्मराम्यहं. ॥ ९२ ॥ वस्तुतः शुद्धम्पोऽहं, जन्ममृत्यु नरातिगः निकल्पातीतरूपोऽह, मात्मा विछिन्नसंशयः कथंचित्रभवं प्राप्य, सद्गुरु प्रभुबोधतः विज्ञातं सत्स्वरूपं मे, धन्योऽस्मि कृतपुण्यकः ॥ ९४ ॥ नमामि सत्स्वरूपंमे, ज्ञातायेन परात्मता; शुद्धस्फटिक संकाशो, ब्रह्मा विष्णु महेश्वरः ॥ ९५ ॥ सर्वेष्वहं सर्वभिन्नो, ज्ञानपर्यायव्यक्तितः अलोकिकस्वरूपोऽहं, भिन्नोऽस्मिनामरूपतः For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मर्वं जडवशं दुःखं, सर्व स्वात्मवशं सुखं; संक्षेपेण समाख्यातं, लक्षणं दुःख शर्मणोः स्वतन्त्रः शुद्धभावेन, पारतन्त्र्यं विभावतः निस्पृहः सर्वकामेभ्यो, यतः किमवशिष्यते. ॥ ९८ ॥ मदीयं यन्नतद्भिन्नं, भिन्नतन्न मदीयकम् ; कुतः शोचामि तुप्यामि, बाह्यभावमनाश्रितः सच्चिदानन्दरूपोऽहं, प्राप्तोऽस्मि शुद्ध चेतनाम् । जाग्रतोऽस्मि स्वरूपात्या, सर्व पश्यामि स्वात्मवत् ॥ १०० ॥ गन्ताऽपि नास्म्यहं गन्ता, वक्ताऽपि वाण्यगोचर; कथ्यते बाह्यभावेन, यद्यत्तन्नाऽस्मि वस्तुतः ॥१०१ । यद् दृश्यं तन्न जीवोऽहं, कोरागो दृश्यवस्तुषु; दृश्यवस्तुषु निबंधो, ह्यात्मारामः सदास्म्यहम् . ॥१०२ ।। मह्यं न कुप्यते कोऽपि, कोप्यं तन्नाऽस्मि वस्तुतः दुष्यं जगति नैवात्र, वस्तुतोऽहं न शब्दभाक्. ॥१०३ ।। शब्दसृष्टिं प्रजानामि, शब्दसृष्टिः कदा न मे; शब्दजाले न पाण्डित्यं, वस्तुतो मे शुभावहं. ॥१०४।। योग्यजीवप्रबोधार्थम् , भाषे भाषां तु वैखरीम्। शब्दब्रह्मपभिन्नोऽस्मि, परब्रह्माऽम्मि वस्तुतः भाषाविचित्र वाच्योऽहं कथंचित् सव्यपेक्षतः अवक्तव्यं स्वरूपंमे, शब्दानां तत्र का गतिः ॥ १०६ ॥ निःक्रोधो निरहंकारो, निर्मायो लोभनाशकृत, बाह्यभावतमोहन्ता, ब्रह्मज्ञानदिनेशतः ॥ १०७ ॥ For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दोषोपराग मुक्तोऽह, मात्मारामः सनातनः अनन्तज्ञान पर्याय, रनन्तज्ञानधारकः ॥ १०८ ॥ आत्मारामे पराभक्तिः, परब्रह्माणि मग्नता; पूर्णानन्दमयः पूज्यो, महादेवः स्वरूपभाक्. ॥ १०९ ॥ परानन्दकरं शुद्धं, शुद्धव्यक्तिप्रभासकम् ; धर्मदेवं सदापूज्यं, सद्गुरुं नौमि भावतः सद्गुरुस्तु स्वयंशुद्धः स्वात्मारामो निगद्यते वस्तुतः शब्दपर्याय, निर्वाच्यो रूपि द्रव्यतः ॥ १११ ॥ च्यानयोगेन गम्योऽहं सर्वशक्तिनिकेतनः मोहभावक्षयं नीत्वा, स्वादे ज्ञानामृतं स्वयम्. ॥ ११२ ॥ निन्दन्तु के स्तुवन्तुके, गालिदानं ददन्तु के साक्ष्यात्मा सर्व वस्तूना, मात्मज्ञानेन सर्वदा. अस्पोऽहमदाह्योऽह, मच्छेद्योऽहं निरञ्जनः मनः परोऽहमात्माऽस्मि, सूक्ष्मात् सूक्ष्मः परात् परः ॥ ११४ ।। पञ्चाक्षेषु ममत्वकि, तत्कृत्ये नवमात्मता; कर्मपङ्कनिहत्तत्वाः, प्रकाशे सर्ववस्तुनि. ॥ ११५ ॥ नटवद भवगेहेऽस्मिन्, नाटितं चित्रचेष्टितैः ज्ञातं निजात्मसामर्थ्य, जाग्रहात्मा प्रभासते. ॥११६ ॥ यादृक् सम्यक् स्वरूपंमे, तादृज् ज्ञातं गुरोगिरा; अनादिकालमिथ्यात्व, स्वमं नष्टं समुत्थितः आत्मस्वभावधर्मयं, साधयिष्यामि यत्नतः वस्तुतः सिद्धरूपोऽहं, सर्वसिद्धिमहालयः ॥११८ ॥ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३०४ आत्मा चैतन्यरूपोऽहं शुद्ध निश्चयतः स्मृतः आत्मवीर्यं समाधाय, योगनिष्ठो भवाम्यहं. अपूर्व योगसामर्थ्य, सर्वशास्त्रे प्रकीर्तितम् सर्वसंग परित्यज्य, स्वात्मोत्कर्ष करोम्यहम् . व्यकृत्याऽसंख्यपदेशैर्हि, जीवोऽहं सर्वधर्मभाक नित्यानन्दनिधानोऽहं, बाद्यानन्दं त्यजाम्यहम् . मन्दिरसंस्थोऽपि देहाद भिन्नो न संशयः सत्तातः सिद्धरूपोऽई, देहे जीव जिनेश्वरः सन्तो ज्ञानक्रियानिष्ठाः पूजयन्ति महेश्वरं; साम्यवारिकृतस्नाना, भक्तिपुष्पैर्यजन्तिहि. यजन्तिज्ञानदीपेन, शुद्धरूपफलेनच; परात्ममङ्गलमाप्यै, कुर्वन्ति भावमङ्गलम्. वादयन्ति परमेम्णा, सत्यघंटां मुहुर्मुहुः समाधौ शुद्धतां प्राप्ताः परात्मानो भवतिहि. साकारंच निराकारं, सत्तातो व्यक्तितः स्वयंः आत्मरूपं सदारम्यं, पारं हि नैव प्राप्यते. रजस्तमविनिर्मुक्तं, निर्भयंच निरामयं; रूपातीतं चनिस्सङ्ग, ब्रह्मरूपं मदीयकम. अहंत्वनैव यत्राऽस्मि, दुःखवलिर्नयत्रचः नचायुर्योनिमाणाश्च तद्धाम परमं मम निर्देश्यं क्षायिकं भव्यं भव्याऽभव्यस्वभावकम् ; आधिव्याधिविनिर्मुक्तं तन्मेस्थानं सनातनम् " For Private And Personal Use Only ॥। ११९ ।। ॥ १२० ॥ ॥। १२१ ।। ।। १२२ ।। ।। १२३ ।। ।। १२४ ।। ॥ १२५ ॥ ।। १२६ ।। ॥ १२७ ॥ ॥ १२८ ॥ ।। १२९ ।। Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३०५ तत्मात्यर्थमुपास्योऽयं, सर्वार्थप्रकाशकः आत्मानन्तगुणस्थानः यत्र सर्वहि मीयते. ॥ १३०॥ सम्यक्श्रुतेनसंप्राप्यो देहस्थो चिरनो जिनः कैश्चिद् ध्यानक्रियानिष्?, निभि दृश्यते प्रभुः ॥१३१ ॥ संन्यासिना परः प्राप्यः कूटस्थो निश्चलो विभुः ममत्वभावसन्न्यासा, दात्मा सन्यासवान्स्मृतः ॥ १२ ॥ निर्ममो निरहंकारो, निरासक्तो जितोन्द्रयः ज्ञानगर्भितवैरागी, सिद्धभूयाय कल्पते. ॥ १३३॥ साम्यभाव स्थितो हंसो, नवष्टिनैवकाङ्कति भवे मुक्तौ समत्वंहि, प्राप्य सिद्धोऽभिधीयते. बाह्यकर्माणिकुर्वन्सन् , कर्मणा नैव लिप्यते; चेतसा मोहसन्न्यासात् , संवरीति प्रकथ्यते. पूर्णव्यक्तिस्वरूपोय मात्मा सिद्ध इति स्मृतः एवंभूतनयेनैवं, ज्ञातव्यं ज्ञानयोगिभिः यस्मानोतिनते लोक, स्तस्मोन्नोद्विजते स्वयं हर्षशोकविनिर्मुक्तः सच सर्वप्रियः सदा. ॥१३७ ॥ काम्पभोम्यस्य सन्न्यासं, मानसिकं तपः स्मृतः सर्वकार्यफलत्यागी, त्यागी सर्वोत्तमो महान् . ॥१३८ ।। आत्मधर्मस्य संरागाद, बाह्य रागः प्रलीयते । आत्मसाम्यसमालम्बात् , सुरागोऽपि विहन्यते. ॥ १३९ ॥ सम्यक्त्वादिगुणस्थानं, प्राप्योर्ध्वगच्छतिधुवम् ; गुणम्थाने गुणमाप्ति, विशुद्धिरुत्तरेऽधिका. For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शुद्धव्यवहारमालम्ब्य, शुद्धात्माभवति स्फुटम् ; मर्वज्ञः सर्वदृष्टाच, सर्व जानाति पश्यति. भवद्भूतभविष्यच्च, उत्पत्तिव्ययध्रौव्यकं; ज्ञेयाकारं जगदयत्र, तस्मै सिद्धात्मनेनमः ।। १४२ ॥ ब्रह्मविष्णुमहेशाश्व, देवायत्र प्रतिष्ठिताः रत्नत्रयीस्वरूपेण, तस्मै शुद्धात्मने नमः अद्वैतानां परंब्रह्म, द्वैतानां द्वैतभावना; साङ्ख्यानां पुरुषो यत्र, सम्यक्रख्यातं व्यपेक्षया.॥ १४४ ॥ अस्तिनास्तिस्वरूपाये, सर्वधर्मा व्यपेक्षया; ज्ञेयाः प्रतिष्ठिता यत्र, ज्ञेयं स्याद्वाददर्शनम् ॥ १४५ ॥ दर्शनानि जिनांगानि, सर्वाणि हि व्यपेक्षया; नद्योऽब्धाविवलीनानि, ज्ञेयं स्याद्वाददर्शनम् ॥ १४६ ।। सम्यग् व्यपेक्षया ज्ञाते, वस्तुनि नैव विद्यते; मिथ्यावादो ध्रुवं यत्र, सम्यक्त्वंतत्मातीष्ठितम् . ॥१४७ ।। एकं जानाति तत्सर्व, जानातीति विनिश्चयः सर्व जातानि तद्धयेकं, जानातीति स्मृतौ स्मृतः ॥ १४८ ।। सदसदादिभावाश्च, ज्ञेयाः सर्वे व्यपेक्षया; विशेषावश्यके ख्यातं, विचार्यतत् पुनः पुनः ॥ १४९ ॥ सर्वसिद्धान्तसारोऽय मुपादेयो विचक्षणः ज्ञानदर्शनचारित्र, गुणानामाश्रयो विभुः ।। १५० ॥ उन्मनीभावमासाद्य, सर्वत्र ब्रह्मनिष्ठया; योगिनो निश्चलं नित्यं, प्राप्नुवन्ति शिवं पदं. ॥१५१ ।। For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३०७ ॥ १५२ ।। ॥ १५४ ॥ ॥ १५५ ॥ ॥ १५६॥ गुह्याद् गुह्यतरं तत्त्वं, वच्मि शिष्या उपकृत; ज्ञानभक्तिं समालम्ब्य, भजन्तु साम्यभावनाम् शुद्धस्थिरोपयोगेन, ध्यानं कृत्वा हि मूर्धनि परब्रह्मीण संलीनो, भुञ्जेऽहं परमामृतम्. समाधिसन्निविष्ठोऽहं, मृत्युभीतिविवर्जितः मृत्युहरति प्राणांश्च, जीवो नित्यः सनातनः बाह्यं जानामि पश्यामि, तत्र न प्रतिवन्धता; स्वच्छादर्श स्वरूपमे. सर्व तत्र प्रभासते. पुण्यपापस्य भोगं हि, वस्तुतो न करोम्यई; अनिलेपतावस्थो, भासते ब्रह्मयोगिराद. रागद्वेषात्मिकां वृत्ति, संत्यजामि स्ववीर्यतः तत्त्वमस्यादिलक्ष्योऽहं. सम्यग्शुद्धात्मदृष्टितः ॐ सोऽहं ब्रह्म जापन, सर्वकर्म विलीयते; स्वात्मपरात्मनोरक्यं. तस्मिन् दृष्ट परात्मानि. परात्मनम्त्वहंदास. आधाभ्यासे विचार्यते; परिपक्वसमाधौतु, परब्रह्मास्मि निश्चितम् . सर्वकर्मक्षये जाते, परमात्मेति कथ्यते; आत्मैव परमात्माऽस्मि, कर्मोपाधिषभेदकृत. ध्यायामितं परात्मानं, सत्स्वरूपं सुखालय अन्तः स्वरूपमनोऽहं, पूर्णानन्द महोदधिः आत्मवीर्य समालम्व्य, धुन्वन् कमरजः कणान्; आत्माऽसंख्य प्रदेशानां, निर्मलीभावमाश्रये. ॥१५८ ॥ ।। १५९ ॥ ।।१६० ॥ ॥१२॥ For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३०८ Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मदृष्टि प्रतापेन, साक्षादात्मा मदृश्यते; यत्र तत्राऽपितरस्मर्ता, शुद्धभक्त्या तदाश्रये. भूताश्च वर्तमानाश्च भाविनोये जिनेश्वराः जीवा एव परात्मानो, बोधे सम्यग् विवेकतः लक्ष्यलक्षणयुक्तोऽहं, भावशान्तिप्रकाशकः गुणपर्यायवान् सोsहं, विश्वेश स्तत्त्वाभास्करः आत्मनि मुक्तता ख्याता, परंज्योति निरामयः सुरामुरेन्द्र संपूज्यः सर्वलब्धि शिरोमणिः. आत्मा ज्ञेयः सदा ध्येयः स्ववद् वाच्छितप्रदः किमर्थ बाह्यभावेषु, भ्रमणं हि निरर्थकम् . सर्व विद्यासु श्रेष्ठा या विना निष्फलाः क्रियाः आत्मविद्या सदाराध्या, दुर्लभा जन्मकोटिभिः नश्यन्ति व्याधयः सर्वे, भावतपसामहीतले; आत्मज्ञानप्रतापेन, सर्वसंपद विजायते. अलं मिथ्याविवादेन, ज्ञानं सर्वज्ञभाषितम् ; अनेकान्तनयात् सिद्धि, भाषिता ज्ञानयोगिभिः जिनाज्ञापारतन्त्र्येण, यतितव्यं मुमुक्षुणा; यथा मोहो विलीयेत, यतितव्यं तथात्मना स्वसमयविहारेण, गन्तव्यं मोक्षसम्मुखं; साध्यबिन्दुः सदात्मावै, स्मारं स्मारं क्षणे क्षणे. उपास्योseश्य आत्मावै लक्ष्यजापेन योगिभिः लक्ष्यदत्तोपयोगेन, शुद्धं च निर्मलं पदं - For Private And Personal Use Only ॥ १६३ ॥ ।। १६४ ॥ ॥ १६५ ॥ ॥ १६३ ॥ ॥ १६७ ॥ ।। १६८ ।। ।। १६९ ।। ॥ १७० ॥ ॥। १७१ ।। ।। १७२ ।। ॥ १७३ ॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३०२, मद्भिः सामर्थ्यपर्यायै, ज्ञातव्यं तस्वमात्मनः अनेकान्ताष्टप:श्व. धर्मो ज्ञेयो विचक्षणैः ॥ १७४ ॥ नयभंगप्रमाणैश्च, सभ्यज्ज्ञानं प्रजायते; सम्यक्त्वं द्रव्यभावाभ्यां, सम्यक्चारित्रसंस्थितिः ॥ १७५ ॥ अप्रमत्तदशां प्राप्य. सहजानन्दस्य भोक्तृता; ध्यानिनः संभवेनित्यं, सम्यग् जानाति योगिराट. ॥१७६ ॥ आत्मनो दर्शनं प्राप्य, परमात्मा भवेद् ध्रुवम् ; पतदुक्त समासेन, ज्ञातव्यं ज्ञान योगिभिः ॥१७७ ।। आत्मदर्शनगीतेऽयं शुद्धचैतन्यदर्शिका त्रिचतुर्थभव मोक्षः पाठकानां समाधितः ॥ १७८ ॥ आलोक्याध्यात्मशास्त्राणि, भावितात्मसमाधिना; उपकृत्य कृता गीता बुद्धिसागर साधुना, ॥ १७९ ॥ अम्मदावादनगरे, कृत्वाच मासकल्पकम; भव्यानां साभ्यसिद्धयर्थ, कृता काचिदुपकृतिः ॥ १८० ॥ बाणपण्णिधिचंद्राब्दे(१९६५ जेठशुदी १३)ज्येष्ठमासे सितेदले त्रयोदश्यां कृता गीता शर्मदा बुधवासरे. ॥१८१ ॥ जीवाः सर्वे सुखं यान्तु, शान्तिः सर्वत्र वर्तताम् ; वक्तृश्रोतृषु माङ्गल्यं, जयश्रीश्च ध्रुवा सदा. ॥१८२ ।। इतिद्वयशीत्युत्तरशतश्लोकमिताआत्मदर्शनगीतासमाना । For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only