________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९२
કોઇના મનમાં એવી શ થાય છે કે જયાં પાંચે ઇન્દ્રયાના વિષયે નહિં, પુણ્ય નહિ, પાપ નહિ, તે ત્યાં કેવી સ્થિતિ હશે? તે તે શુન્યાવસ્થા હશે, અથવા તે પથર જેવી જડ અવસ્થા હશે. આવી શકાના સમાધાન અર્થ આ Àાકમાં વારવાર કહેવામાં આવ્યું છે કે મુકત જીવા સંપૂર્ણ જ્ઞાની હોય છે; તેઓ સત્ર ખાખતા ખરાખર જાણે છે, અને ઇન્દ્રિયાના વિષયે ભેગવતાં ઉત્પન્ન થતાં દુઃખનો અનુભવ કર્યા સિવાય, અથવા પાપ પુણ્યમાં લેપાયા સિવાય ઇન્દ્રિયાથી મળતુ' જ્ઞાન અને પાપ પુણ્ય જાણી શકે છે. આપણે બધા ઇન્દ્રિયાના વિષયામાં એટલા બધા લુબ્ધ થઇ ગયેલા છીએ કે આવી ઉચ્ચ સ્થિતિમાં શું સુખ આનંદ કે ઉચ્ચતા હશે, તેને આપણને ખ્યાલ આવી શકતા નથી. પણ જો તેને કાંઇ પણ આસ્વાદ લેવાની - કંઠા હાય તે તે રસ્તે ચાલવાના પ્રયત્ન કરવા જોઇએ, અને તેને વાસ્તે ઇન્દ્રિયજય, દેહાધ્યાસના ત્યાગ અનેમનેાનિગ્રહું સરલ માર્ગ છે. આ ત્રણ ખાખતા ધ્યાનમાં રાખી જેમનુષ્ય એક બે માસ સુધી પણ ખરા અંતઃકરણથી કરશે, તે આત્મજ્ઞાનીઓને જે સુખ મળે છે તે સુખ સમુ દ્રતુ' એકાદ બિન્દુ મેળવવા ભાગ્યશાળી થશે, પણ જો હિ સ્મૃત નહિં હારતાં ઉદ્યમ જારૂ રાખશે તે વિશેષ વિશેષ અનુભવ થશે, અને છેવટે પોતે પણ આત્મજ્ઞાની થશે. આ ગળ શું કરવું તે કહેવાની જરૂર નથી, તેતે તે જાણવાની ઈચ્છાવાળાને સ્વયમેવ જણાઇ જશે, પણ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરવાની જરૂર છે.
પ્રયત્ન
For Private And Personal Use Only