________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२६९
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शोभतेऽनन्तशक्तिज्ञानादियुक्तस्य परमैश्वर्यवतो राजराजेश्वरस्य तव स्वात्मरमणमेव कर्त्तव्यं न तुच्छातितुच्छदीनहीनग्राह्यपौद्रलिकरमणं महाचक्रवर्त्तिनां गर्दभारोहणवच्छोभते । अतो मोक्षं ममत्वभ्रान्ति सम्यक् क्त्वात्यऽऽत्मनि भावनां कुरुष्व स्वस्मि એવ મન્ત્ર | ૬૭ ||
અવતરણ—ગયા ત્રણ લેકમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેટલાક વિશેષણા દ્વારા દર્શાવવામાં આવ્યું, હવે આ લેકમાં તે જાણીને શું કરવુ તે ગ્રન્થકાર ખતાવે છે.
અર્થ—આવા સ્વરૂપનુ ભોકતાપણું જે તને રૂચતુ હાય તા, માહુના ત્યાગ કરી આત્મામાં ભાવના કર.
ભાવાર્થ-—આત્મા સચ્ચિદાન દમય છે, આત્મા રાજ રાજેશ્વર છે, આત્મામાં અન ́ત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે ગુણૢા આવેલા છે, આત્મા નિષ્ક્રિય છે, નિરજન નિરાકાર છે, પરમ આનંદ સ્વરૂપી છે; આત્મા માક્ષને લાયક છે, આત્મા સર્વ કર્મના નાશ કરવા સમર્થ. છે; આવાં આવાં વિશેષણે! આત્માના સમધમાં સાંભળવામાં આવ્યાં તેથી જો આત્માપર તારી રૂચિ થતી હોય. એવા આત્મસ્વરૂપના અનુભવ કરવા તારી ખરી હૃદયની ઈચ્છા ઉદ્ભવતી હાય તા તે તેને વાસ્તે એકજ માર્ગ છે, અને તે માર્ગ ગ્રન્થકાર અધા લેાકથી આપણને જણાવે છે. તે એ છે કે “ માહુના ત્યાગ કરી આત્માની ભાવના કરે” આ અધા બ્લેક, આ થેાડા અક્ષરો બહુ મનન કરવા લાયક છે. આપણને જગતમાં રખડાવનાર, સ’સારમાં
For Private And Personal Use Only