________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
श्लोकः भूता महर्षयो ये ये, आत्मध्यानं कृतं च तैः यद्ध्यानेन परा शान्तिर्लब्धयोऽनेकशस्तथा ॥७६॥ ___ टीका-ये ये महर्षयो भूतास्तैरप्पात्मध्यानं कृतं यद्यस्मा कारणाद् ध्यानेन परा शान्तिरात्मरमणरूपा लब्धयश्चाणिम. महिमादिननिकाऽनेकशोणिता इति क्षणिकपक्षोऽतिदुर्बलः क. थमन्यथा शातिलब्धयश्चैकात्मना प्राप्येरन् ।। ७६ ॥
અવતરણ-જે મનુષ્ય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ સમજી આત્મધ્યાન કરે છે, તેમને શું લાભ થાય છે, તે હવે ગ્રંથકાર દશાવે છે,
અર્થ–જે જે મોટા આચાર્ય થઈ ગયા, તેમણે આત્મ ધ્યાન કર્યું હતું, તે ધ્યાનથી ઉત્કૃષ્ટ શાંતિ અને અનેક પ્રકારની લબ્ધિઓ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ-જે જ્ઞાન દુઃખને અંત લાવે છે, તેજ ઉત્તમ જ્ઞાન કહી શકાય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી. જાણું, પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ કરવાને પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી તે જ્ઞાન શુષ્ક ગણી શ. કાય. અનુભવ કરવાને વાસ્તે આચાર્યોએ જે માગ ગ્રહણ કરે છે તેને વેગ ધ્યાન કે સમાધિ કહે છે તે કથાનની ટુંક સમજ અત્ર અપ્રાસંગિક ગણાશે નહિ.
આત્મધ્યાન, આત્મરમણુતા, સ્વરૂપ, અનુભવ એવા એવા શબ્દનું નામ લીધાથી કાંઈ કામ સરે નહિ. તે
For Private And Personal Use Only