________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે નાશ પામવે, ગુણ પર્યાની ઉત્પત્તિ વિનાશ થાય છે, તે ભાવને પર્યયાર્થિક નયની અપેક્ષાએ ફરમાવ કહે. વામાં આવે છે, પણ આત્મદ્રવ્યને ઉત્પત્તિ કે વિનાશ થતું નથી, માટે તે અક્ષર છે. તે અક્ષરભાવ જેનામાં હોય તે સાક્ષર કહેવાય છે. આવી રીતે આ ત્રણ કલેકદ્વારા આત્માના અનેક ગુણોનું પ્રતિપાદન પ્રકારે કર્યું છે. આવા આત્મતત્વને જાણે તેને ગિરાજ જાણ. જાણે એને અર્થ એ નથી કરવાનું કે શબ્દથી જાણે અથવા શબ્દોમાં બેલી જાણે, પણ જેને ઉપર જણાવેલા ગુણોવાળો આત્મા છે, એવું અનુભવજ્ઞાન ગુરૂકૃપાવડે અને આત્મબળમાં વિશ્વાસ રાખી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થયું છે, તેજ માણસ ચેગિરાજની મહાપદવીને લાયક છે. તીર્થકરને તે અનુભવ જ્ઞાનથી પણ ઉત્તમ ઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, માટેજ ભકતામરમાં “પાશ્વર” “વિતિયો” એવાં વિશેષણે લગાડયાં છે. હળુકર્મી જીવને જ પૂર્વ ૫ યના ભાગ્યદયે તેવા ચેગીઓને પ્રસંગ પ્રાપ્ત થાય.
अवतरणम्--आत्मधर्मयोग्यैः शिष्यरात्मधर्म आराध्य आत्मानमन्तरेणान्यत्रात्मधर्मो नास्ति तदाह ।।
છો: शिष्यैर्विचक्षणैर्योग्यो धर्म आराध्य आत्मनः॥ असतः किं सदुत्पत्तिः चिन्तनीयं च साक्षरैः३३
For Private And Personal Use Only