________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ તેના ઉપર રહેલું મારાપણું છોડી દેવું, એજ અપાદાન કારકનું કામ છે.
વળી છઠું કારક અધિકરણ છે. અધિકરણ એટલે નિ. વાસસ્થાન; આત્મા સવે શુદ્ધ ગુણોને નિવાસસ્થાન છે. તે નામાં જ્ઞાનદર્શન ચરિત્ર, ઉપયોગ, શાંતિ, આનંદ, વીર્ય, વગેરે અનેક ગુણ રહેલા છે, માટે આમા અધિકરણકારક છે,
આ રીતે વિચારતાં જણાય છે કે છ એ કારક આ. માના છે. આત્મા પોતે જ આભાના સાધન વડે આત્મદર્શનરૂપ ફળ મેળવે છે, અને પોતાનાથી જુદી દશાથી વિમુક્ત થાય છે. આ સર્વ ગુણે આમામાં બહારથી આવવાના નથી; તેનામાં તે રહેલાજ છે. તેને અનુભવવાને આ સઘળે પ્રયત્ન છે. તેને વાસ્તે આ કારને વિચાર કરતાં બે ઉપાય સુઝી આવે છે. પ્રથમ તે આમધ્યાન કરવું. આમાના ગુણે કેવા છે, તે ગુણવાળો આત્મા તેજ હું છું, એવું ધ્યાન શાંત મનથી એકાંત સ્થળમાં બેશી કરવું. તેમજ વળી જડ વસ્તુઓ, શરીર, ઈન્દ્રિયે, મન તે પરભાવ છે. તે હું નથી એ વિચાર કરે. વિચાર કરીને બેશી નહિ રહેતાં તે પ્રમાણે આચરવાને ઉદ્યમ કરે. આ રીતે પિતાના સ્વરૂ પને વિચાર કરવાથી, અને પરભાવને ત્યાગ કરવાથી છેવટે આમામાં રહેલા ગુણે પ્રકટી નીકળે છે.
अवतरणम्-शुद्धात्मस्वरूपं विहाय दृश्यमानं यद्यद् वस्तु तत्सर्व पौद्गलिकं । अतः तत्परिणामितात्यागं दर्शयति
સ્ટોર चक्षुषा दृश्यते यद्यत्, पुद्गलाकृतिचेष्टितम् ॥
For Private And Personal Use Only