________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५५
त्वत्तो भिन्नं विचार्य्य त्वं त्यजान्यपरिणामिताम् ५४.
टीका - हे आत्मन् ! विचारय हृदि यद्यद् देहधनरामादिवस्तुवृन्दं चक्षुषा दृश्यते तत्सर्वं पुद्गलाकृतिचेष्टितम् | त्वत्त आत्मनो भिन्नं सर्वं विचार्य - अवधार्यान्यपरिणामितां व्यज ५४
અવતરણુ—આત્મસ્વરૂપ સિવાયની સર્વ વસ્તુ પાગલિક છે, માટે તેનાથી આત્માનુ ભિન્નપણુ જાણવાને
ગ્રંથકાર ઉપદેશ આપે છે.
અથ—જે જે ચક્ષુવડે દેખાય છે તે સર્વ પુદ્ગલનુ કાર્ય છે. તુ આત્માને તેથી ભિન્ન ( જુદા ) વિચારીને અન્ય પરિણામીપણાના ત્યાગ કર ! ૫૪૫
:
ભાવાથ—આપણે ચક્ષુવડે જે જે પદાર્થા જોઇએ છીએ તે સ પુદ્દગલનાં રૂપ-આકાર છે. કેવળ ચક્ષુ નહિ પણ પાંચે ઇન્દ્રિયેાવડે જે જે પદાર્થાનુ' આપણે ગ્રહણ કરીએ છીએ તે સર્વપણુ પુદ્ગલનાં જ રૂપાંતરા છે, અને આત્મા તે તે પુદ્ગલથી-જડથી ભિન્ન છે એ ખાખતને યથા વિચાર કરો. અને પુદ્દગલમાં જે મારાપણાનેા ભાસ અજ્ઞાનથી થાય છે, તેના ત્યાગ કરી. આ ખામત તમને એક ઉપયોગી દૃષ્ટાંત આપી હું સિદ્ધ કરીશ. ઈંગ્લાંડની અદર ગાંડાની ઈસ્પીતાલેમાં ઘણા ગાંડા મનુષ્ય પોતાને મેટા પુરૂષ તરીકે ભુલથી ગણે છે. એક પેાતાને નેપાલીયન હાવાનુ જણાવે છે, આજે પોતે ઇલીઝાબેથ રાણી છે એમ જાહેર કરે છે. તેઓ આ પ્રમાણે પ્રખ્યાત મનુષ્ય હાવાનુ જણાવે છે. એટલુ' જ નહિ પણ કેટલીક વખતતે
For Private And Personal Use Only
1