________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢ
અવતરણ-મહિરામ ભાવ રાખવાથી કેવું ખરાખ પરિણામ આવે છે, તે હવે ગ્રંથકાર દર્શાવે છે:--
અર્થ—મહિરામ ભાવથી સ’સારમાં રખડવુ પડે છે. રાગ વગેરે કલેશના પ્રવાહ ચાલે છે, માટે દેહાત્મબુદ્ધિને ત્યાગ કરી તુ આત્માને દેહથી ભિન્ન ગણુ. ૫૮૨૫
ભાવાથ-મહિરાત્મભાવ એ શું તે આપઘે ગયા àાકમાં વિચારી ગયા; દેહુ અને ઇન્દ્રિયા તથા જગતની બાહ્ય વસ્તુઓમાં મારાપણાના ભાવ તે અહિરાત્મભાવની ટુક વ્યાખ્યા છે. હવે અહિરાત્મભાવનું. શું પરિણામ આવે છે, તે આ ધ્યેયમાં વિચારવામાં આવેલુ છે. તેવી વૃત્તિથી મનુષ્ય જે વસ્તુએ આત્માની પોતાની નથી, તેને આત્માની તરીકે લેખે છે. અને તેથી તે વતુઓ મેળવવાની ઇચ્છા કરે છે. આ ઇચ્છા તેને જન્મ મરણના ચક્ર સાથે બાંધે છે, તેથીજ કરીને આ શ્લેાકમાં જણાવ્યા પ્રમાણે જીવને સંસારમાં ભટકવુ પડે છે. વળી તેજ વૃત્તિને લીધે ઘણી વસ્તુ ઉપર રાગ–આસિત થાય છે, અને તે મળવામાં જે વિઘ્ન કત્તા થાય તેનાપર દ્વેષ પણ થાય છે. આ રીતે રાગ દ્વેષના પ્રવાહ પણ મહિરાત્મભાવને લીધે ચાલે છે. જેનામાંથી આ દેહાત્મ બુદ્ધિ ટળી ગઇ છે, તેને વાસ્તે સ’સારમાં ભટકવાનું અ ચક્રતા અંધ થઇ ગયુ, એમ જરૂર માનવું, માટે કરવાને શું કરવું, તે હવે ગ્રંથકાર વે છે કે દેહ એ આત્મા છે એવી
આ ભાવના ઉત્પન્ન દર્શાવે છે. તે જણા બુદ્ધિને ત્યાગ કરી,
For Private And Personal Use Only