________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२९
*
અને આત્મા દેહથી જુદા છે, એવી ભાવના રાખા, દેહમાં આત્માના આરોપ દૂર થવાથી આ જગતમાં દેખાતી સ પાગલિક વસ્તુ ઉપર મનુષ્ય ઉદાસીન ભાવ રાખતાં શિખે છે, દેહને એક વસ્ત્ર તરીકે લેખે છે, અને આત્માથી તે ભિન્ન છે, એમ અનુભવે છે. તે અનુભવ થતાં માહ્ય વિષયાની પ્રાપ્તિ કે વિયેાગમાં સમભાવ તે રાખી શકે છે, તે સમભાવનું સુખ અલૈાકિક છે. અધ્યાત્મસારમાં લખ્યુ છે કે સ્વર્ગનું સુખ તેા દૂર રહ્યુ', મુકિતનુ સુખ તેથી પણ દૂર છે, પણ મનની પાસે રહેલું એવું સમતાસુખ સ્પષ્ટ છે; આવું સુખ મનુષ્ય દેહાત્મભાત્ર-અહિરાત્મભાવના ગથી શીઘ્ર મેળવી શકે છે. માટે તે દેહાત્મબુદ્ધિ ટાળવાને ઉપરના Àાકમાં બતાવ્યા પ્રમાણે નાની નાની ખાખતેથી ટેવ પાડવી એ જરૂરનું છે.
ત્યા
श्लोकः देहस्थोऽपि न देही यो, वाचा भिन्नस्तथाऽमृतः । दुग्धे नीरं तथा देहे, आत्माऽसंख्य प्रदेशकः ८३
टीका - योन्तरात्मा देहस्थोपि देहे तिष्ठन्नपि निश्चयनयापेक्षया न देही सर्वथा देहसम्बन्धे तु देहाद्विनिर्मुक्तिरेवदुर्लभ्येत तथा वाचा भिन्नः पुद्गलरूपया वाचाऽसंश्लिष्टस्तत्र नैव वाचसम्पर्कोऽस्ति । यद्वा वचनातीतो नैव वचनेन तस्य निरुक्तिः सम्भवति । अनन्तशक्तिकपुद्गलरचितानां घटादीनामप्येकान्तेन
For Private And Personal Use Only