________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ–“ મિથ્યારવને ઉપદેશ કરનાર ” એજ કુચરૂનું લક્ષણ સ્પષ્ટ છે. હલાહલ ઝેર પીવું એ વધારે એગ્ય છે, પણ કુગુરૂની સોબત કરવી નહિ. ૧ ૫ છે
ભાવાથ–જે તત્ત્વને તવ રૂપે જાણે નહિ, અને અતત્વને તવરૂપે જાણે, તે કુગુરૂ જાણવા. કેટલાક
એવા પણ ભારે કર્મ છવા હય છે કે જેઓ - મ્યમ્ રીતે તવને જાણતા હોય છે, પણ યશ કે દીતિ. ના લોભથી અથવા કોઈ પણ કારણથી સત્ય તત્વને ઉપદેશ નહિ આપતા અસત્યને ઉપદેશ આપે છે, તેવા પુ. રૂષે પણ કુગુરૂના નામને યેગ્ય છે. તેવા પત્થરની શિલા જેવા ગુરૂઓ જેઓ સંસાર સમુદ્રમાં ડુબે છે, અને તેમને આશ્રય લેનારા બીજાઓને પણ ડુબાડે છે, તેમની સેબત કરવા કરતાં વિષ પીવુ એ વધારે ઉત્તમ છે. કારણ કે વિષ પીવાથી એક જન્મમાં શરીરને નાશ થાય છે અને કદાચ આયુય બાકી રહ્યું હોય તે માણસ જીવતો પણ રહે, પણ કુરૂની સોબત કરવાથી મનુષ્ય અસ
ત્ય ત ગ્રહણ કરે છે, જેના બળથી તેને ભવે ભવ રખડવું પડે છે. જ્યાં સુધી અશુદ્ધ સંસ્કાર સંપૂર્ણ પણે નાશ ન પામે ત્યાં સુધી આ સંસાની ઘટમાળમાં તેને આ થડવું પડે છે. માટે કુગુરૂ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. આ ઉપરથી એમ કહેવાને ભાવાર્થ નથી કે માણસે વિષ પીવું જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે વિષ કરતાં પણ કુગુરૂ સંગતિ વિશેષ અને ઉપને રાવનારી છે સદી ગુરૂ ન મળે તે એકાંતમાં બેસી પ્રભુનું ભજન કર્યું એ
For Private And Personal Use Only