________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७
વધારે ઉત્તમ છે, સદગુરૂની શોધ કરવામાં લક્ષ્ય દેવું. પણ કુગુરૂના પાશમાં સપડાવું નહિ; કારણ કે લેને ગઈ પૂત અને ખેઇ આવી ખસમ ” એ કહેવત મુજબ જ્ઞાન મેળવવા જતા અધમ સંસ્કાર બેસી જાય કે જેને લીધે તે માણસની જ્ઞાન ચક્ષુ રાગ દષ્ટિથી અંધ બની જાય છે, અને સત્ય વાત તેને સમજાવવામાં આવે તે પણ તેના સમજ્યામાં આવતી નથી. આ જગતમાં મનુષ્યપણું, મુમુક્ષેપણું અને સત્સમાગમ આ ત્રણ બાબત દુર્લભ છે. માટે નિષ્પક્ષપાત બુદ્ધિથી સદગુરૂને શોધી તેમના આશ્રય વડે તેમના પર શ્રદ્ધા રાખી–માણસે– ઉન્નતિના માર્ગ પર જવું જોઈએ . પ
अवतरणम्--कुगुरुत्यागपूर्वकं सर्वजन्मापेक्षया मनुष्य जन्मनः दुर्लभवं अस्त्वं च दर्शयन् मुख्यकत्र्तव्यं सुगुरुसेवन मुपदिशति मनुष्य जन्मति.
__श्लोकः मनुष्यजन्म मंप्राप्य दुर्लभं कामधेनुवत् ॥ सम्यग् धर्मोपदेष्टारः सेवनीया विशेषतः ॥ ६॥
टीका--संसारप्रवाहपतितोऽयमात्मा वाङ नसविषयातीतानि दुःखसहस्र भगत भ्य मनुष्यजन्म लभतेऽतोऽस्मिञ्जन्मनि ये यत्संख्याका: श्वासोच्छ्वासास्तेषु सहस्रशः सार्वभौमपदानि नीराजनभिः क्षिप्यन्ते उक्तश्च (आयुषः क्षणलेशोपि न लभ्यः स्वर्णक टि.भः स चेनिरर्थतां यातिहा का हानिस्ततो
For Private And Personal Use Only