________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનવાન પણ કંજુસ મનુષ્ય એમ ધારે કે વિશેષ ધન
જ્યારે પ્રાપ્ત થશે, ત્યારે હું તેને સન્માર્ગે વાપરીશ. પણ તેની ધારણા તેના મનમાં જ રહી જાય છે. કારણ કે જે મનુષ્ય પોતાની સ્થિતિના પ્રમાણમાં દાન કરતું નથી તે વિશેષ ધન પ્રાપ્ત થતાં તેને સદુપયોગ કરશે એમ શી રીતે માની શકાય ? તેમ જ્ઞાનને પણ પરમાર્થે ઉપરોગ થાય તે માટે પોપકારનાં બીજ શિષ્યના હૃદયમાં વિકસાવવાની ખાસ જરૂર છે. શિષ્ય વિનયી હોવું જોઈએ, એ બાબતે કહ્યા વિના પણ સમજાય તેમ છે, વિનયથી માણસ પાત્ર થાય છે, અને વિનય સર્વ ધર્મનું મૂળ છે એમ શાસ્ત્રકારે પણ કહે છે. વિનયથી ગુરૂ પ્રસન્ન થાય છે, અને ગુરૂ કૃપાથી સદાબેધને લાભ શિષ્ય મેળવી શકે છે. જે કે ચંદ્રની માફક ગુરૂ તે એક સરખો બધ બધા શિ
ને આપે છે, પણ વિનયી શિષ્ય તરફ ગુરૂને સ્વાભાવિક પ્રેમ વહેતો હોવાથી તે શિષ્ય વિશેષ જ્ઞાન મેળવવા ભાગ્યશાળી નીવડે છે. વળી શિષ્યમાં તવ જાણવાની રૂચિની જરૂર છે. તવ જીજ્ઞાસા પણ ઘણાજ શેડાના હદયમાં ઉદ્દે છે. હજારે મનુષ્યમાંથી એકમાં ખરી તજીજ્ઞાસા પ્રાદુર્ભાવ પામે છે. મહા પુણ્યોદયે, અથવા પરમ ગુરૂ કૃપાવડે જીવની ઈચ્છા વસ્તુ તત્ત્વ શું છે, તે જાણવા ભણું દેરાય છે. જ્યારે સંસાર ઉપરથી મેહ દશા જરા ઉતરતી થઈ હોય છે, ત્યારે જ નિત્ય તત્વ શું અને તે કેવી રીતે પામી શકાય–અનુભવાય તેવા પ્રયને જાણવાની રૂચિ એગ્ય છમાં ઉત્પન્ન થવા પામે છે. આ વા ગુણ
For Private And Personal Use Only