________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવ(૨) નિયતિ-નિશ્ચય-ભવિતવ્યતા (૩) કાલ. (૪) કમ અને (૫) ઉદ્યમ. આ પાંચ સામગ્રીની જરૂર છે. વસ્તુને સ્વભાવ ન હોય તે તે કેવી રીતે બની શકે ! જડ વસ્તુ ને જ્ઞાન એ સ્વભાવ નથી તે બીજા કારણે મળે તે પણ જડ વસ્તુમાં કદાપિ જ્ઞાન આવે નહિ. વળી કાર્ય સિદ્ધિ સારૂ ભવિતવ્યતાની જરૂર છે. જે ભવિતવ્યતા ન હોય તે, જે તેમ બનવાનું નિશ્ચિત ન હોય તે, કાંઈક પ્રતિકુળ કારણ વિનરૂપ થાય, અને તેથી કાર્યની સિદ્ધિ થતી અને ટકે, જેમ જેમ જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં ફળ પાકે છે, તેમ કાળ પણ મોક્ષને અનુકૂળ અથવા પ્રતિકુળ સંભવી શકે. કર્મ પ્રમાણે માણસને ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય છે બુદ્ધિ પ્રમાણે કાર્યની સિદ્ધિમાં કર્મને પણ જરૂરનું અંગ ગણવું જોઈએ. અને સૌથી અગત્યનું સાધન ઉદ્યમ છે. જે બધી સામગ્રી મળી હોય, પણ માણસ ઉઘમ ન કરે, પુરૂષાર્થ ન ખુવે તે વિજય કદાપિ પ્રાપ્ત થઈ શકે નહિ માટે આ પાંચે કારણે કાર્યની સિદ્ધિ અર્થે જરૂરનાં છે. જેટલા સાધનની ન્યૂનતા તેટલી સાધ્ય સિદ્ધિમાં ખામી એજ આ લેકને સાર છે. પ૮ છે
अबतरणम्-केचित्कालेनैकेन हेतुना मुक्तिं मन्यन्ते तेषां मतनिरासार्थमाह ॥
સ્ટોરાક कथं कार्यस्य सिद्धिः स्यात् कालेनैकेन हेतुना ।। एकान्ततो हि मिथ्यात्वं विज्ञेयं सुविचक्षणैः ॥५९॥
For Private And Personal Use Only