________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ, અને ઉદયમાં આવેલાં અને આવતાં જતાં કમોને પુદ્ગલને આવિર્ભાવ જાણ સમભાવથી ભેગવી લેતાં વખત જતાં સર્વ કર્મને નાશ થઈ જાય અને તે જીવ પરમપદ અનુભવે.
अवतरणम्----एकेनैव कारणेन मोक्षकार्य न भवति किन्तु पञ्चकारणानां सामानाधिकरण्येनैव मोक्षकार्य सिध्यतीत्याह ।
स्वभाव नियती कालस्तुर्यं कर्मेति कारणम् ॥ उद्यमः पञ्चमो ज्ञेय एतैः कार्यस्य सिद्धता ॥५८॥
टीका-स्वभावश्च नियतिश्च स्वभावनियती काल: चतुर्थारकादिः कर्म पुण्यानुबधि पुण्यमुद्यमो धर्मध्यानादि एतैः ઝાર: મોક્ષ કાર્ય સિદ્ધર્મવતિ || ૧૦ ||
અવતરણ—હવે જૈન શૈલિએ મનાયેલાં કોઈ પણ કાર્યનાં પંચ કારણેનું વર્ણન ગ્રંથકાર કહે છે.
અર્થ–સ્વભાવ, નિયતિ, કાલ, ચશું કર્મ અને પચમ ઉદ્યમ. એ પાંચ કારણે વડે કાર્યની સિદ્ધતા થાય છે. પટ છે
ભાવાર્થ-કાર્યને વાસ્તે કારણેની જરૂર છે. જે અનુકૂળ સાધને હેય તેજ સાધ્યની સિદ્ધિ થાય કેઈ પણ કાર્ય બરાબર રીતે સિદ્ધ થાય તે સારૂ પાંચ કારણેની જરૂર છે, એમ જૈન શાસ્ત્ર જણાવે છે તે પાંચ કારણે નીચે પ્રમાણે છે. (૧)
For Private And Personal Use Only