________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७२ નથી શું લાભ થાય છે, તે ગ્રન્થકાર હવે દર્શાવે છે.
અર્થકર્મને છેદ કરનારી આત્મતત્વની પ્રાપ્તિ નિ. સ્થળ ધ્યાનથી થાય છે. માટે નિંદા અને નિદ્રાને ત્યાગ કરી આત્મતત્તવનું ભજન કરો.
ભાવાર્થ—આપણે પ્રથમ એકાદ બ્લેકમાં યાનમાર્ગ વિચારી ગયા, અને ધ્યાનના ભાગમાં પ્રથમ પ્રારંભ ક્યાંથી કરે, તે પણ જણાવી ગયા. ધ્યાન કરવાથી, મનને ઈન્દ્રિ ચેના વિશે માંથી અંતર્મુખ વાળવાથી, અને આત્મા પર એકાગ્ર કરવાથી, ક્ષણે ક્ષણે આત્માનું જ રટણ કરવાથી, શું ફળ આવે છે તે આ લેકમાં જણાવેલું છે. તેવા ધ્યા નથી આત્મ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, આને અર્થ એ નથી થતો કે આત્મતત્ત્વ નહતું તે નવું મળ્યું, આમતત્વ તે ત્યાંનું ત્યાં જ હતું, પણ તેને સાક્ષાત્કાર આત્માને થયેલ ન હતું, પણ જ્યારે તે ધ્યાન કરે છે, જ્યારે ધ્યાનને સતત પ્રવાહ આત્માભિમુખ વળે છે ત્યારે આત્માને સહેજ અનુભવ તેને પ્રથમ થવા માંડે છે. ધ્યાનમાં આગળ વધતાં વધતાં આત્માને વિશેષ વિશેષ સાક્ષાત્કાર થાય છે. જેમ કેઈ ચક્ર જોરથી–બહુજ જોરથીગોળ ગોળ ફરતું હોય, તેના ઉપર જે કઈ વસ્તુ મુકવામાં આવે તો તે ચક્ર તે વસ્તુને દૂર હડસેલી નાખે છે, તેમ આત્મ ધ્યાનનું ચક જ્યારે પિતાના પૂર્ણ જેસથી ચાલતું
હોય ત્યારે કર્મની વર્ગણ તેના પર અસર કરી શકતી નથી. કર્મ વર્ગણ દૂર ફેંકાય છે, અને આત્માને વળગેલી કર્મવર્ગણ પણ અનુકુળ સંજોગો ન મળતાં
For Private And Personal Use Only