________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५२
વળી આત્માના જ્ઞાનગુણ આ શ્ર્લાકમાં વર્ણવેલા છે. આત્મામાં સર્વ દ્રવ્ય જ્ઞેય (જાણવા ચૈગ્ય પદાર્થ ) તરીકે ભાસે છે. જેમ દર્પણમાં તેની આગળ રહેલી વસ્તુનુ પ્રતિ બિમ્બ પડે છે, તેમ આત્મામાં આ જગતના સઘળા પદાથેનું તેમના ગુણુ પયાય સહિત પ્રતિબિમ્બ પડે છે. એટલે આત્માને સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. અત્યારે પણ તેમાં તે પ્રતિબિમ્બ પડે, પણ મનના વિકાસ અને દુષ્ટ અધ્યવસાયે રૂપ વાદળથી આત્મ સૂર્ય કાયલા હોવાથી તેનું જ્ઞાન આપણને થઇ શકતુ નથી. જે પ્રમાણમાં વાદળ ખસતુ' જાય તે પ્રમાણમાં આપણને જ્ઞાન થાય છે; વિશેષ વાદળ ખસતાં વિશેષ જ્ઞાન પ્રકાશે છે.
अवतरणम् - निश्चयन येनात्मनि शुद्धानि षट् कारकाणि વિદ્યુત તવાદ ॥
श्लोकः ज्ञाताऽहं जगतां शश्वद् विद्यन्ते कारकाणि षट् ॥ मयीति शुद्धरूपेण तेषां कर्त्तास्मि निश्रयात् ॥ ५३ ॥
टीका - अहमात्मा षड्द्रव्यात्मकजगतां शश्वत् प्रतिसमयं ज्ञानवान् शुद्धानि षट्ककारकाणि मयि चेतने शुद्धरूपेण विद्यन्ते तेषां षट्कारकाणामहं निश्चयनयतः कर्तास्मि || १३ |
અવતરણ——નિશ્ચય નયથી આત્મામાં છ કારકે ૨હેલાં છે એ બાબત હવે ગ્રંથકાર નિવેદન જણાવે છે. અર્થ—હુ' જગતાને નિરતર જ્ઞાતા છું;મારી અંદર
For Private And Personal Use Only