________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पोपयोगिताऽऽत्मनः एकैव । अन्यथा प्रतिप्रदेशमुपयोगिता भेदेनाऽसंख्यातनदेशस्थितानां ज्ञानानां भिन्नभिन्नज्ञेयरूपकार्यका रित्वेनाऽत्मसंख्यत्वमापतेत् असंख्याता आत्मानः स्युः ६५
અવતરણ—આપણે ઉપરના લેકમાં વિચારી ગયા કે આત્માના અસંખ્ય પ્રદેશ છે, અને દરેક પ્રદેશે અનન્ત જ્ઞાન, અનત દર્શન વગેરે માલુમ પડે છે. હવે આ પ્રત્યેક પ્રદેશે વર્તતા અનન્ત જ્ઞાનનું જુદું જુદું ઉપગ જ્ઞાન આત્માને થાય કે અસંખ્ય પ્રદેશનું ભેગું મળીને એક ઉ. પગ જ્ઞાન આત્માને થાય, એ શંકાનું હવે ગ્રન્થકાર સ. માધાન કરતાં લખે છે કે –
અર્થ—અસંખ્ય પ્રદેશને એકજ આત્મા છે, અને ઉપગ પણ એકજ છે. નહિ તે જ્ઞાન ભેદથી આત્માની અસંખ્યતા માનવી પડે. તે ૬પ છે
ભાવાર્થ—અસંખ્ય પ્રદેશને સ્વામી આત્મા એક છે. અસંખ્ય પ્રદેશથી ભિન આત્મા જેવી કઈ વસ્તુ નથી. જેમ ચરણ, હસ્ત, કાન, નાક, આંખ, જીભ, ધડ, માથું વગેરે શરીરના સમગ્ર અવયવથી ભિન્ન શરીર જેવી વસ્તુ નથી, તેમ આત્મા પણ પ્રદેશથી જુદો નથી.
જેમ પ્રજા તે જુદી જુદી વ્યક્તિઓના સમુદાય સિવા યની અલગ સંસ્થા નથી, તેજ રીતે આત્મા પણ આત્માના અસંખ્ય પ્રદેશના સમુદાય સિવાયની ભિન્ન વસ્તુ નથી જો કે આત્માને અસંખ્ય પ્રદેશ છે, છતાં તે પ્રદેશદ્વારા મળેલા જ્ઞાનને ઉપગ તે એક જ છે. આત્માના અસંખ્યા
For Private And Personal Use Only