________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११३
તે ક્રિયાના નામનેજ ઉચિત નથી. તેવી ક્રિયાથી કાંઈ પ લાભ મેળવવાની આશા રાખી શકાય નહિ. માટે આ શ્ર્લોકના સાર એ છે કે દરેક ક્રિયા-પછી તે ધાર્મિક હોય કે વ્યવહારિક હાય તે ભાવપૂર્વક કરવી, કારણ કે તેજ ક્રિયા અંતે મેક્ષપદે લેઇ જનારી છે. જેમ દીપ પ્રકટાવવારૂપ સાધ્ય ચુકીને અંધકારનો નાશ કરવા હજારો લેાહુઘન અધકારને મારે તાપણુ અંધકાર નાશ ન થાય, પણ કેવી તે કાર્ય કરનારને કાયકલેશ થાય, તેમ આત્મજ્ઞાનરૂપ સા ધ્યને ચેાગ્ય સાધનાના ત્યાગ કરી ખાટાં અવલ અનેાના ગમે તેટલા આશ્રય લેવામાં આવે તે તેથી આત્મશ્રેય કદાપિ થાય નહિ; પણ તેવું કાર્ય કરનાર સ’સારમાં રખડયાં કરે છે.
अवतरणम् — ज्ञातभावधर्मसाराः मुमुक्षत्रः प्रमादंपरित्यज्य ध्यानं विदधति तस्य फलं युग्मेनाह ।
श्लोकः परित्यक्तप्रमादा ये शुक्लं ध्यानं स्ववीर्यतः || ध्यायन्ति व्रतिनः सम्यग् ज्ञातविश्वा भवंति ते ३६ एकाग्रचित्तवृत्या ये आत्मानं निर्विकल्पकम् ॥ ध्यायन्ति स्वस्थतां प्राप्य परमानन्दं भजन्तिते३७
टीका – स्ववीर्यतः स्वव प्रकाश्प परित्यक्तामादा
--
अनलसा ये व्रतिनः शुक्लं ध्यान सम्वत् ध्यायन्ति ते मुनयो ज्ञातावश्वा ज्ञातं विश्वं यरत्रभूता भवन्ति सर्वज्ञा भवन्तीत्यथः २६
.
For Private And Personal Use Only