________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનની કુરણ પ્રકટતાં એક દિવસમાં સે લેકને મૂળ ગ્રંથ બનાવ્યું હતું, ત્યાર બાદ સમાધિશત કમાં તે છપાવ્યું હતું, સાણંદમાં ચોમાસું કરી વિહાર કરી માણસા ગામમાં જતાં શેષકાલમાં માસક૫ ત્યાં કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આત્મપ્રદીપની સંસ્કૃત ટકા રચવામાં આવી હતી.
પંડિત શિરોમણિ વિયાકરણાચાર્ય શ્યામસુંદરાચાર્યજીએ અમારી રચેલી સંસ્કૃત ટીકા તપાસી જવામાં શ્રમ લીધે તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે.
સંવત ૧૯૮૫ ની સાલમાં ચિત્ર વૈશાખ જેઠ માસમાં અમદાવાદનિવાસી દેશી મણિભાઈ નથુભાઈએ જેન શૈલી અનુસારે આત્મપ્રદીપ ગ્રંથનું ગુર્જર ભાષામાં વિવેચન કર્યું. છે, તેથી તેમણે પણ શુભ કર્મ ઉપાર્જન કર્યું છે. તેમનું કરેલું વિવેચન તપાસ્યું છે છતાં કંઈ ભૂલ લાગે તે સજજને એ શુદ્ધ કરવું, આ પ્રમાણે આત્મપ્રદીપમૂળ, સ્વપજ્ઞ ટીકા, તથા વિવેચન એ ત્રણ સહિત પુસ્તક તૈ યાર થયું છે.
આ ગ્રંથમાં અધ્યાત્મજ્ઞાન પામવાના શુભ હેતુઓ બતાવ્યા છે. આત્મજ્ઞાનના અધિકારિ શિષ્યનાં લક્ષણ બ તાવ્યાં છે, આત્મજ્ઞાનમાં રમણતા કરવાથી પરમાનંદ મળે છે તે સ્પષ્ટ બતાવ્યું છે, આ ગ્રંથનું ગ્રંથકૃત પુરૂષના મુખે વર્ણન થાય તે અગ્ય ગણાય પણ વાચકે પિતાની મેળે આ ગ્રંથ વાંચી અપૂર્વ આત્માનંદની ખુમારી પ્રાપ્ત કરશે,
For Private And Personal Use Only