________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
પણ મરણથી ત્રાસ પામે અને અજ્ઞાની પણ ત્રાસ પામે તા પછી જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભેદ શે ? માટે આ લુકમાં જણાવેલું છે કે જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ અનુભવવુ. અને તે અનુભવવામાંજ જીવનનું પરમ રહસ્ય રહેલું છે. કારણ કે આત્મા ત્રણે કાળમાં શાશ્વત રહે છે, તેના સ્વભાવ બદલાતેા નથી તે નિત્ય છે, તે નિત્ય આત્માનુ ધ્યાન કરી, તેને અનુભવવાના ઉદ્યાગ કરવા.
अवतरणम् -- आत्मध्यानेन चेतना स्वयं सम्मुखीभवति तेन परमपदावाप्तिः सत्वरं भवति तदाह ।
श्लोकः
अभिमुखी यदास्यात्ते चेतना स्वयमात्मनः तदा कर्माष्टकं जित्वा प्राप्नोषि परमं पदम् ||५७ ॥
टीका -- हे चेतन ते तवात्मनचेतना यदा यस्मिन्समये सहजसमाधिना स्वयं सम्मुखीभवति तदा तस्मिन्काले कर्माष्ट कवृन्दं जित्वा परमं पदं मोक्षं मामपि त्वम् || ५७ ॥
અવતર્~~~આમ ધ્યાનથી ચેતના જાગૃત થાય છે, અને પેાતાના શળ વડે કર્મવૃદ્ધને આત્મા જીતી શકે છે, અને પરમપદ પ્રાપ્ત કરી શકે છે, એ માખત ગ્રન્થકાર દશાવે છે.
અથ—હૈ ચેતન ! જ્યારે આત્માની ચેતના તારી સન્મુખ થાય છે, ત્યારે અષ્ટકર્મને જીતીને તું પરમપદ મેળવે છે ! ૫૭ ॥
For Private And Personal Use Only