________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९५
श्लोकः
ज्ञेयं सर्वं जगज्ज्ञाता आत्मा चैतन्यतः स्वयम् । वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि भासनम् ॥ ७२ ॥
टीका -- आत्मभिन्नं सर्व जगद् ज्ञेयमेव । तत्र न ज्ञातृत्व - मत आत्मानं न जानातीत्यर्थ आत्मा तु ज्ञानशक्तितः स्वयं ज्ञाता न ह्यात्मनो ज्ञानेऽन्यापेक्षताऽस्ति । आत्मनि ज्ञेयत्वज्ञातृत्वमुभयधर्म सम्पन्नत्वादात्मैव सर्ववस्तूनां ज्ञाता पुनः स्वज्ञानज्ञेयश्व तत्र भासक्तौ दृष्टान्तमाह । यथा वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि सर्वेषां वस्तनां भासनम् । नहि तत्र दर्पणमतिबिंत्रनवत् प्रतिविम्बनं पौगलिकमिति विशेषः || ७२ ॥
અવતરણ——ઉપર જણાવેલા સિદ્ધાન્તને સમર્થન કરતા ગ્રંથકાર લખે છે કે-
અર્થ—સકલ જગત્ જ્ઞેય ( જાણવા ચેાગ્ય) છે અને તેના જાણકાર ( માતા) આત્મા ચૈતન્યને લીધે છે, જેવી રીતે દૃણુમાં વસ્તુએના ભાસ પડે છે, તેવી રીતે આત્મામાં ભાસ પડે છે. I! ૭૨ ॥
ભાવાર્થ—સકલ જગના પદાથે જાણવા ચાગ્ય છે; અને આત્મા પોતાની ચેતનકિત-જ્ઞાનખળવડે તે સર્વ પદાર્થો ને જાણી શકે છે. જે આમ હાય તેા પછી આપણુને કેમ કેવળ જ્ઞાન થતું નથી ? એવી રા'કા કાઇના મનમાં સ્વાભાવિક રીતે સ્ફુર્યા વિના રહેશે નહિ. તે તેના
For Private And Personal Use Only