________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९४
લીધે છે. જ્ઞાન વડે તે સવ દ્રવ્યને જાણી શકે છે, ખીજા
બધાં દ્રવ્ય જ્ઞેય ( જાણવાયેાગ્ય ) છે. પણ તેમનામાં શ્રીજાને જાણવાના ધમ રહેલા નથી. માટે જ્ઞાન એજ આ ભાનુ વ્યાવર્તક લક્ષણ છે. આત્મા જગત્ના સર્વ પદાર્થને તેમના ગુણ પર્યાય સહિત જાણે છે, તેમજ પેાતાને પણ જાણી શકે છે, ત્યારે ખીજા દ્રવ્ય પેાતાને કે પરને જાણુવાસ્તુ ખિલકુલ સામર્થ્ય ધરાવતા નથી. માટે આત્મા બીજા દ્રવ્ય કરતાં ભિન્ન છે, એ વિચારવું જરૂરનું છે. કેવળ વિ ચારીને બેસી ન રહેતાં તેને અનુભવવાના પ્રયત્ન કરવા. આવા જડ અને ચેતનના ભેદ જેના જાણવામાં યથાર્થ રીતે આવ્યે તે માણુસ કદાપિ અન્યાયમાર્ગે એક પગલું પણ ભરે નહિ. આત્માનાસ્વાભાવિક ગુણેા જેથી અંધકારમાં પડે તેવું હલકુ કામ કરવા તે કદાપિ દોરવાય નહિ. જગતની હરેક વસ્તુના ભોગ આપવા પડે તે તે આપે, પણ જેથી આત્મગુણા પ્રકટ થાય તેવાજ મનથી ઉદ્યમ તે સદા રાખ્યાં કરે, આવા મનુષ્ય ખરા જ્ઞાની કહી શકાય. એવા પુરૂષ વિષેજ કહ્યું છે કેઃ—
જાણ્યું તેા તેનું ભલુ, મેહે નવિ લેપાય, સુખ દુઃખ આવે જીવને, હું શાક નિવ થાય,
માટે પુદ્ગલના સ્વભાવ વિચારી સુખ દુઃખમાં હર્ષ શાક ન ધરતાં આત્માની સ્થિરતા રહે, તેવી રીતે વર્તન રાખવુ' એજ લાભકારી માર્ગ છે.
अवतरणम् — कथमिति चेद्र युक्तिमाह.
For Private And Personal Use Only